________________ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૭ - 69 मार्गो देवतादिगोचरः, मुक्तादिवादिनामविद्यादिवादिनां च मतेन, अभिधानादीनां= नामविशेषणादीनां, भेदेऽपि तत्त्वनीत्या परमार्थतः, एकविषयतया व्यवस्थितः= પ્રતિષ્ઠિત પાછા ટીકાર્ય : મષા ..... રેવતવિર:, અન્ય એવા તીર્થાતરીયોને પણ વળી અમારે તો શું કહેવું? પરંતુ અન્ય એવા તીર્થકરીયોને પણ આ માર્ગ-દેવતાદિવિષયક અમારા વડે કહેવાયેલો અર્થાત્ કાલાતીત વડે કહેવાયેલો, માર્ગ વ્યવસ્થિત છે એમ અત્રય છે. અન્ય એવા કોના મતે આ માર્ગ વ્યવસ્થિત છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - મુpr ..... મર્તન, મુક્તાદિવાદીઓના મતે અને અવિદ્યાદિવાદીઓના મતે આ માર્ગ વ્યવસ્થિત છે એમ અત્રય છે. કઈ રીતે આ માર્ગ વ્યવસ્થિત છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - મિઘાનાવીનાં પ્રતિષ્ઠિતઃ II અભિધાન આદિનો નામ વિશેષણ આદિનો અર્થાત્ ઈશ્વરનું નામ, ઈશ્વરના સ્વરૂપને કહેનારા વિશેષણાદિનો, ભેદ હોવા છતાં પણ તત્વનીતિથી=પરમાર્થથી, એક વિષયપણારૂપે= રાગાદિરહિત પૂર્ણપુરુષ ઉપાસ્ય છે ઈત્યાદિરૂપ એકવિષયપણારૂપે, વ્યવસ્થિત છે પ્રતિષ્ઠિત છે. 1 મિધાનાવીન=નાવિશેષાદ્રીનાં, ડિપિ - અહીં પ થી એ કહેવું છે કે નામ, વિશેષણાદિનો ભેદ ન હોય તો તો એકવિષયપણારૂપે દેવતાદિવિષયક આ માર્ગ વ્યવસ્થિત છે, પરંતુ નામ, વિશેષણાદિનો ભેદ હોવા છતાં પણ તત્ત્વનીતિથી એકવિષયપણારૂપે દેવતાદિવિષયક આ માર્ગ વ્યવસ્થિત છે. નાવિશેષUવીને અહીં વથી દેવતાથી કરાયેલી પ્રરૂપણાનું ગ્રહણ કરવું. ભાવાર્થ :કાલાતીત નામના શાસ્ત્રકાર શું કથન કરે છે તેનું વર્ણન : શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે મધ્યસ્થભાવનું અવલંબન કરીને જ વિશિષ્ટ દેવતાની સેવા સર્વ બુધો વડે ઇષ્ટ છે અને તેમાં કહેલું કે કાલાતીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org