Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
View full book text
________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૯૩
થાય છે. II૮૭।। તે વાસ્તે પૂર્વોક્ત કારણે શાસનદેવતાનો કાયોત્સર્ગ કરી, પછી તે કાયોત્સર્ગ પારી પરમેષ્ઠિને નમસ્કાર કરીને વૈયાવૃત્યના કરવાવાળા यक्ष प्रमुख शासनद्देवताखोने थोय हे ॥८८॥
એ પાઠમાં પૂજા-પ્રતિષ્ઠાદિ સંઘાદિ કાર્યે વિઘ્નોપશાંતિને અર્થે દેવતાનો કાયોત્સર્ગ ચોથી થોય સાથે કરવો કહ્યો, પણ પ્રતિક્રમણમાં કરવો કહ્યો नथी, तथा वजी से पाठमा “जिणवंदणावसाणे" जे पाठना अभिप्रायथी જ પૂર્વધર પશ્ચાત્કાલવર્તી ગીતાર્થોએ સમ્યક્ત્વ ૧ દેશવિરતિ પ્રમુખ આરોપવા અવસરે વર્ધમાન ત્રણ થોયથી દેવવંદન કરીને પછી દેવસાક્ષીને કારણે શાંતિદેવતા પ્રમુખ દેવતાઓના કાયોત્સર્ગ તથા થોય કહેવી કહી છે. ત્યાં પ્રથમ શ્રી રૂદ્રપલ્લીગચ્છીય શ્રી અભયદેવસૂરિજીકૃત સામાચારીનો પાઠ :
पुणरवि खमासमणं पुव्वं इच्छकारि तुम्हेम्हं संमत्तसामाइयसुयसामाइयस्सरोवणत्थ नंदिकरावणियं देवे वंदावेह || गुरु वंदेहत्ति भणित्ता तं वामपासे ठवित्ता तेण समं व ंतिआहिं ॥
थुहिं देवे वंदावेइ सिद्धत्थयपज्जंते य सिरिसंति १ संति २ पवयण ३ भवण ४ खित्ताय देवयाण ५ तहा वेयावच्चगराण ६ उस्सग्गा हुंति कायव्वा केवलं ॥
शांतिनाथाराधनार्थं कायोत्सर्गः सागरवरगंभीरेत्यंतं लोगस्सुज्जोयगराचिंतनतः सप्तविंशत्युच्छ्वासमानः कार्यः शेषेषु तु नमस्कारचिंतनं क्रमेण स्तुतयः श्रीमते शांतिनाथायेत्यादि ॥१॥ उन्मृष्टरिष्टेत्यादि ॥२॥ यस्याः प्रसादेत्यादि ॥ ३ ॥ ज्ञानादिगुणेत्यादि ॥४॥ यस्या: क्षेत्रं समाश्रित्येत्यादि ॥५॥ सर्वे यक्षांबिकेत्यादि ॥६॥ तओ णमोक्कारं कडिय जाणुसुभविय सक्कत्थओ अरिहाणाइत्थोत्तं च भणिज्जइ जयवीयरायेत्यादि गाथे च इतीयं प्रक्रिया सर्वनंदीषु तुल्येत्येतत्समोच्चारणत्वं चेइवंदणाणंतरं खमासमणपुव्वं भणेइ ॥
એ પાઠમાં સમ્યક્ત્વ-દેશવિરતિ આદિ આરોપવાની ચૈત્યવંદનામાં પહેલી थोयनी शैत्यवंधना उरीने, पछी अवयनहेवी, भुवनहेवता क्षेत्रहेवता,