Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 459
________________ ४०० ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તીર્થંકરે નમસ્કાર જે તીર્થને કર્યો તે તો ટીકાકારે ખુલાસાથી શ્રુતનો લખ્યો છે અને ભગવતીમાં સંઘને તીર્થ કહ્યો છે પણ ત્યાં તીર્થંકર નમે એવું કહ્યું नथी. ते पाठ : तित्थं भंते तित्थे तित्थंकरे तित्थे ॥ १ ॥ गोयमा अरहा ताव णियमं तित्थंगरेति तित्थे पुण चाउवण्णाइणे समणसंघे तंजहा समणासमणीओ सावगा - सावियाओ पवयणं भंते पवयणं पावयणीपवयणं गोयमा अरहा ताव णियमं पावयणी पवयणं पुण दुवालसंगे गणिपीडगे तंजहा आयारो जाव दिट्टिवाओ । वृत्ति: तित्थं भंते इत्यादि । तीर्थं संघरूपं भदंत तित्थंति तीर्थशब्दवाच्य उत तीर्थकरस्तीर्थं तीर्थशब्दवाच्यं इति प्रश्नः । अत्रोत्तरं अर्हन् तीर्थकरस्तावत्तीर्थप्रवर्त्तयिता न तु तीर्थं । तीर्थं पुनः चाउवणाइणे समणसंघेति चत्वारो वर्णा यत्र स चतुर्वर्णः स चासावाकीर्णश्च क्षमादिगुणैर्व्याप्तश्चतुर्वर्णाकीर्णः क्वचित् चडवणेसमणसंघेति पठ्यते तच्च व्यक्तमेवेति उक्तानुसार्य्येव । आह पवयणं भंते इत्यादि । प्रकर्षेणोच्यतेऽभिधेयमनेनेति प्रवचनमागमस्तत भदंत प्रवचनं प्रवचनशब्दवाच्यं काक्काध्येतव्यं उत प्रवचनी प्रवचन प्रणता जिन: प्रवचनं दीर्घता च प्राकृतत्वात् ॥ એ પાઠનો પરમાર્થ એ છે કે ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે ભગવાન્ ! તીર્થ સંઘરૂપ તે તીર્થ શબ્દનો વાચક છે કે તીર્થંકર તીર્થ શબ્દ વાચક છે ? એમ પૂછે ઉત્તર આપ્યો જે અરિહંત છે તે તો તીર્થંકર, તીર્થ પ્રવર્તાવનારા છે અને તીર્થ તો ક્ષમાદિ ગુણે વ્યાપ્ત એવો ચતુર્વર્ણ સંધરૂપ છે. તેને यतुर्वर्णाङ्गीएर्स डीजे. ओ हेडअो "चडवणे समणसंघे" वो पाठ छे, તેનો પણ અર્થ સુગમ એટલે ચાર વર્ણ સાધુ ॥૧॥ સાધ્વી ॥૨॥ શ્રાવક ||૩|| શ્રાવિકા ॥૪॥ એ તીર્થ છે. તીર્થંકર કર્તા છે તે તીર્થ નથી. એ પ્રશ્નોત્તરમાં તીર્થ શબ્દ ચતુર્વિધસંઘ કહ્યો તેમાં પ્રવચન રહ્યું છે માટે. પ્રવચનનો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્ પ્રવચન તે પ્રવચન છે કે પ્રવચની તે પ્રવચન પ્રરૂપનારો

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494