Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 462
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૪૦૩ હતી. તે પાઠ પ્રયોજનપૂર્વક અનુક્રમે લખીએ છીએ. તેમાં પ્રથમ તો શ્રી આવશ્યકસૂત્રની ટીકા અને ચૂર્ણિ-દીપિકા પ્રમુખના પ્રમાણ લખીએ છીએ : तत्र आवश्यकनियुक्ति गाथा - चाउमासिअ वरिसे उस्सग्गो खित्तदेवयाए उ । पक्खिअसिज्जसुराए करिति चाउमासिएवेगो ॥३३॥ એ ગાથા ભાષ્યકારની છે. ટીકા ૨૨ હજારીમાં – सर्वमूलगुणुत्तरगुणाणं आलोयण दाऊणं पडिक्कमंति खेत्तदेवयाए उस्सग्गं करेंति केई पुण चाउमासिए सिज्जादेवयाएवि काउस्सग्गं #તિ તથા આવશ્યકચૂર્ણિમાં પાઠ છે, તે એમ છે : मूलउत्तरगुणाण आलोएतव्वं ताहे पडिक्कमिज्जति चाउमासिए एगो उवसग्गदेताए काउस्सग्गे कीरति संवच्छरिए खेत्तदेवयाए वि कीरति ॥ તથા આવશ્યકદીપિકામાં પાઠ : अथ भाष्यं - चाउ० चातुर्मासिके वार्षिके क्षेत्रदेवतायाः कायोत्सर्गः कार्योऽवग्रहानुमतियाचनरूपः सप्तविंशत्युच्छास पाक्षिके शय्यासूर्याः कायोत्सर्गः कार्यः एके आचार्यश्चातुर्मासिकेऽपि शय्यां सूर्युत्सर्ग कुर्वन्ति ર૪ અર્થ :- મૂલગુણ-ઉત્તરગુણ આલોયણ કરી પડિક્કમ પછી ચોમાસામાં અને સંવર્ચ્યુરીમાં ક્ષેત્રદેવીનો કાઉસ્સગ કરે. કોઈ આચાર્ય ચઉમાસીમાં પણ સિચ્યાસુરીનો કાઉસ્સગ્ન કરે છે. એ પૂર્વોક્ત પાઠમાં પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણના અંતભાગમાં ક્ષેત્ર દેવતાભુવનદેવતાના કાયોત્સર્ગ અવગ્રહઅનુમતિયાચન નિમિત્તે પ્રગટપણે કરવા કહ્યા છે. તોપણ આત્મારામજી આનંદવિજયજી ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ ૧૫રમાં નિત્ય પ્રતિદિન સહાય નિમિત્તે ક્ષેત્ર-ભુવનદેવતાના કાયોત્સર્ગ પ્રમુખ સ્થાપન કરે છે. એ પણ એમની અસત્યકલ્પના છે, પણ સાપેક્ષા કલ્પના નથી. કેમ કે નિત્ય પ્રતિદિનની આજ્ઞા કોઈ પૂર્વધરોના ગ્રંથમાં

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494