Book Title: Chaturthstutinirnay Shankoddhar
Author(s): Dhanvijaymuni
Publisher: Saudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh

View full book text
Previous | Next

Page 451
________________ ૩૯૨ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તથા શ્રી જ્ઞાનવિમલસૂરિજીકૃત પાક્ષિકસૂત્ર બ્રહવૃત્તિ બાલાવબોધમાં પણ શ્રુતદેવ તે જિનવાણી લખી છે. પણ ગ્રંથગૌરવના ભયથી તે બાલાવબોધની ભાષા લખી નથી. પ્રશ્ન :- જિનવાણીને શ્રુતદેવી કોઈ ગ્રંથમાં કહી હોય તો મૃતદેવીને જિનવાણી કહેવાય અન્યથા ન કહેવાય. ઉત્તરપક્ષ :- ઉપદેશમાલાસૂત્રવૃત્તિ તથા સ્તબક બાલાવબોધમાં જિનવાણીને શ્રુતદેવી સ્પષ્ટપણે કહી છે. તે પાઠ અનુક્રમે લખીએ છીએ. ત્યાં પ્રથમ ઉપદેશમાલાવૃત્તિનો પાઠ : अक्खरमत्ताहीणं जं चिय पढियं अयाणमाणेणं । तं खमओ मज्झसव्वं जिणवयणविणिग्गया वाणी ॥५४५॥ व्याख्या - अक्खरेत्ति । अक्षरेणमात्रयाऽथवाहीनं नूनं उपलक्षणादधिकं वा अत्र ग्रन्थे यत्किचिन्मया पठितं भणितं कीदृशेन मया ? अजानतं तं शब्देन तत् हीनाधिकाक्षरत्वादिदूषणम् मम संबंधिसर्वं समग्रं क्षमतां जिनवयणेत्ति जिनवदनात् जिनमुखात् विनिर्गता निसृता एतादृशी वाणी श्रुतदेवी एकाग्रचित्तेन भव्यैः श्रोतव्या ॥५४५॥ અર્થ:- અક્ષરે કરીને અથવા માત્રાએ કરીને ઓછું અથવા ઉપલક્ષણથી વધારે આ ગ્રંથમાં જો કિંચિત્માત્ર મેં ભણ્યો, કેવોક છું? અજાણપણાથી તે શબ્દ કરીને તે હીનાધિક અક્ષરાદિક દૂષણ મારા સંબંધી ખમો, જિનમુખથી નીકળેલી એવી વાણી તે મૃતદેવી એકાગ્રચિત્તે કરી ભવ્ય જીવોએ શ્રવણ કરવી. //પ૪પી. એ પાઠમાં જિનવાણીને શ્રુતદેવી કહી તેમજ પ્રાચીનાચાર્યકૃત તસ્તબક ભાષા : अक्खरमत्ताहीणं जं चिअ पढिअं अयाणमाणेणं । तं खमओ मज्झसव्वं जिणवयणविणिग्गया वाणी ॥५४४॥ વઘરે – અક્ષરે અથવા મત્તાકે માત્રાએ કરીને હીણકે હીન-અધિકું અથવા ઓછું જંચિયકે જે કાંઈ વલી પઢીઅંકે કહ્યું હોય અયાણમાણેકે

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494