Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 306
________________ ભાવના ક૫લતા ૨૫૮ અર્થ-આ પ્રશ્નના જવાબમાં તેઓએ વિવેકપૂર્વક જણાવ્યું કે આપ જે પ્રમાણે કરશે, તેજ પ્રમાણે અમે પણ આનંદ પૂર્વક કરીશું. એ પ્રમાણે કહીને પોતાના નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્ય સેંપી તે બધા રાજાઓએ કેવલજ્ઞાની મલ્લીનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. ૩૨૧ પહેલાં કહેલા ભવદેવની બીના જણાવે છે – અર્ધ શણગારેલ નારી નાગિલાને પરિહરી, ભવદત્તના આગ્રહવશે ભવદવ ત્યે દીક્ષાતરી; ચારિત્રની આરાધના કરે દ્રવ્યથી નહિ ભાવથી, ભવદત્ત દેવ થયા પછી તે ભગ્ન હોવે ચરણથી.૩૨૨ અર્થ –-ભવદત્ત અને ભવદેવ બે ભાઈઓ હતા. તેમાંથી ભવદત્તે દીક્ષા લીધી ત્યાર પછી ભવદેવે લગ્ન કર્યું અને ભવદત્તના આગ્રહથી અર્ધ શણગાર કરેલ નાગિલાને ત્યાગ કરીને દીક્ષાતરી એટલે ચારિત્ર રૂપી વહાણ ગ્રહણ કર્યું, એટલે દીક્ષા લીધો. દીક્ષા લઈને તે ભવદેવમુનિ ચારિત્રની આરાધના ભાવપૂર્વકનહિ કરતાં દ્રવ્યથી કરે છે. કારણકે જીવ તે ઘેર અડધી શણગારીને મૂકી આવેલ નાગિલામાં રહ્યો હતો. કેટલાક સમય વીત્યા બાદ ભવદત્ત સ્વર્ગે ગયા પછી તે ચારિત્રથી પતિત થયા, એટલે ઘરે આવ્યા. ૩રર નાગિલા ભવદેવને સ્થિર કરે છે – વાત ભેજનની સમા આ ભેગને ચાહો નહિ, ઈમ કહીને નાગિલાએ થીર કર્યા શીલમાં રહી;

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372