Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 324
________________ ૨૭૭ ભાવના કલ્પલતા 'જવચન આવા સૂણી આડે રમા વૈરાગ્યને, પામી કબૂલ કરે કુંવરના માર્ગ લેવા શુભ મને; જોઈ આજ બનાવ ભાવે પ્રભવ ધરી સવેગને, ધન્ય જખૂ ! જે તજે સ્વાધીન લક્ષ્મી ભાગને.૩૫૧ અર્થ:—આવા પ્રકારના જ ખૂ કુમારનાં વચને સાંભળીને આઠે સ્ત્રીએ વૈરાગ્યને પામી, અને તેથી કુંવરે કહેલા સંયમમાર્ગ લેવાને માટે તે આઠે સ્ત્રીઓએ પરમ ઉલ્લાસથી કબૂલ કર્યું. આ બધા બનાવ જોઇને પ્રભવ ચાર જે તે વખતે જ. કુમારના ઘરમાં ચારી કરવા માટે આવેલેા હતેા તે પશુ સ ંવેગને એટલે સંસાર પ્રત્યે ઉદાસીનતા આવવાથી ભાવે એટલે વિચાર કરવા લાગ્યા કે આ જમ્મૂકુમારને ધન્ય છે કે જે પેાતાને સ્વાધીન રહેલી લક્ષ્મીના અને સ્વાધીન વિષયલાગાને ત્યાગ કરે છે. ૩૫૧ પ્રભવ ચાર શું વિચારે છે? તે જણાવે છે— હું ચહું છું. દ્રવ્યને પણ તે મને મલતુ નથી, ઇમ વિચારી તે કુંવરને ઇમ કહે વર વિનયથી; કરવું હવે શું ? માહરે ઝટ હુકમ ફરમાવા મને, જે હું કરૂં તે તાહરે કરવું કહે ઈમ પ્રભવને.૩પર અ:—વળી તે પ્રભવ ચાર આ પ્રમાણે વિચારે છે કે હું દ્રવ્ય મેળવવાની ઇચ્છા કરૂં છું તે છતાં પણુ મને તે મળતું નથી, અને આ કુમાર તા મળેલા દ્રવ્યના પણ ત્યાગ કરવાને તૈયાર થએલ છે, આવા વિચાર કરીને તે પ્રભવકુમાર

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372