Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 339
________________ શ્રી વિજયપધારિત એક દષ્ટાન્ત કહું તે સાંભળો. સીતાનું રાવણે હરણ કર્યું તે વખતે રામે પોતાના ભાઈ લક્ષ્મણને પૂછયું કે સીતાનાં કકણ અને કંડલની તપાસ કરે. ૩૭૬ મલયાસુંદરી લમણની બીના જણાવે છે - પૂજ્ય બંધુ ! કુંડલ તિમ કંકણ જાણું નહીં, પગમાં પડી વંદન કરૂં તેથી નૂપુર જાણું સહી; આથીજ સાબીત થાય છે સીતા તણું મુખ હાથને, ના જુએ આથીજ લક્ષ્મણ એમ બેલે બંધુને.૩૭૭ અર્થ –ત્યારે લક્ષ્મણે વડીલ બબ્ધ રામને વિનંતિ પૂર્વક નમ્રતાથી કહ્યું કે હે પૂજ્ય બંધુ ! સીતાનાં કંકણને ને કુંડળોને હું ઓળખતા નથી, પરંતુ હું પગમાં પડીને દરરોજ વન્દન કરતો હતો તેથી ઝાંઝરને તે ઓળખું છું. લક્ષમણુના આ જવાબથી જ સાબીત થાય છે કે રાતાના હાથ ને મુખ તરફ લક્ષ્મણની દષ્ટિ જતી નહોતી. તેથી જ બધુને (રામને) લક્ષ્મણે એવો જવાબ આપે. હે કંદર્પ તું આમાંથી બોષ લઈને તારા જીવનને સુધારજે. ૩૭૭ સતી પર પુરૂષ પ્રત્યેના વિચાર જણાવે છે – પર પુરૂષ માંહી જેહ મોટા તે જનક જેવા ગણું, નાના ગણું પુત્ર સમા સરખી ઉંમરના ભઈ ગણું ત્યારે મને તે બહેન જેવી માનવી કુલ રીત એ; કિપાક ફલ જેવા વિષય આ નરકદાયક જાણીએ.૩૭૮ અર્થ:–મલયા સુંદરી રાજા કંદને કહે છે કે-પર

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372