________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
હૃદયની સરકરવા તે) છે, તેમ શીલવ્રત શીલવ્રત જ
૨૯૮
જ્ઞાનનું ભૂષણ વિનય છે, તેમ ધર્મનુ ભૂષણ ળતા છે તથા તપનુ ભૂષણ ક્ષમા (ક્રોધ ન અને જેમ અળવાન પુરૂષનુ ભૂષણ ક્ષમા છે, સર્વ સદ્ગુણાનું ઉત્કૃષ્ટ આભૂષણ છે, અને સર્વ સુખ આપનાર છે. ૩૮૭
કંદર્પીની છેલ્લી ખીના જણાવે છે: ઇમ વિનયથી સમજાવતી બહુ વાર મલયાસુ દરી, વિપરીત બુદ્ધિ વિનાશ કાલે પણ સમજતાના જરી; ત કુલ મત્સ્યતણી પરે નીચ ભાવ તે નહિ છેાડતા, અંતે પડી અગ્નિ વિષે દુઃખ દુર્ગંતિના પામતા.૩૮૮
(6
,,
અર્થ:—એ પ્રમાણે મલયાસુંદરીએ કંદર્પ રાજાને વિનય પૂર્વક ઘણાએ સમજાવ્યેા પરન્તુ “ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” (જ્યારે જેના વિનાશ કાળ નજીક આવે છે ત્યારે તેને વિપરીત બુદ્ધિ સૂઝે છે.) એ કહેવત પ્રમાણે રાજા જરા પણ સમજતા નથી. તન્દુલ મચ્છની માફ્ક પેાતાની નીચ વૃત્તિને તે રાજા લગાર છેાડતા નથી, ત્યારે અન્તે અગ્નિમાં પડીને દુર્ગતિનાં દુઃખ પામ્યા ( અહિં મલયાસુંદરીને મહામળના મેળાપ થયા છે. ને મહામળે આરાધેલા દેવની સહાયથી કદ` રાજાને અગ્નિમાં નાખ્યા છે. આના વિસ્તાર મલયાસુંદરી ચરિત્રમાંથી જાણવા. ) ૩૮૮
શ્રી સ્થૂલિભદ્રજીની ઔના બીજા એ શ્લાકમાં જણાવે છે:વેશ્યા સદા રાગી છતાં નિજ વેણને માને છતાં; ભાજન ભલું ખાતાં છતાં પ્રાસાદમાં વસતા છતાં;