Book Title: Bhavna Kalpalata
Author(s): Jain Granth Prakasha Sabha
Publisher: Jain Granth Prakasha Sabha

View full book text
Previous | Next

Page 320
________________ ભાવના કલ્પલતા કુંવર ઉત્તર ઇમ દીએ આ વેણુ તુજ સારાં નહી, નરદેહ શિવ તિમ સ્વર્ગ આપે સફલ ચારિત્રે સહી.૪૪ અઃ—જો વૃષ્ટિથી એટલે વરસાદના પાણીથી અનાજ પાકતું હાય તેા કૂવામાંથી વારિ એટલે પાણી કાઢીને તે અનાજને પાવાની મહેનત કાણુ કરે? અથવા કાઇ ન કરે. માટે તમે ચિત્તને મનને શાંત કરીને આ મામતના વિચાર કરો. તે વખતે કુમાર ઉત્તર આપે છે કે હું કનકશ્રી! આ તારાં વચન સારાં નથી. કારણ કે ચારિત્ર વડે આ મનુષ્યદેહ મેાક્ષ તથા સ્વર્ગને નક્કી આપે છે. એ પ્રમાણે ચારિત્રની સાધના કરવાથીજ આ દેહનુ લ પામી શકાય છે. ૩૪૪ ૨૭૩ ભાગ સુખમાં જે ગુમાવે તેને અજ્ઞાનથી, મૂલ ધન ખાનાર જેવા જાણવા રજ જાડ નથી; તેમ કરતાં દુઃખ મળે મહુ એહ કારણ હે પ્રિયા ! દેહથી ચારિત્ર સાધક પુણ્યવંત તરી ગયા.૩૪૫ અઃ—જેઓ આ ઉત્તમ મનુષ્ય દેહને અજ્ઞાનથી વિષય સુખ ભાગવવામાં ફાગઢ ગુમાવી દે છે તેઓ મૂલ ધન (મૂડી) ખાનાર માણુસના જેવા છે. તેમાં જરા પણ ખાટુ નથી. કારણ કે જેઓ મૂળ મૂડી સાચવ્યા સિવાય તેમાંથી ખાનારા છે તે તે મૂળ ધન ખવાઈ જાય ત્યારે ઘણા દુ:ખી થાય છે. તે કારણથી હેપ્રિયા ! જે પુણ્યવાન જીવાએ પેાતાના મનુષ્ય દેહથી ચારિત્રની સાધના કરી છે તે સંસાર સમુદ્રને તરી જાય છે. તેઓને આ સંસારમાં ફ્રીથી જન્મ લેવા પડતા નથી. ૩૪૫ ૧૮

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372