Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ ॥ ૐ || जगत्पूज्य श्रीविजयधर्मसुरीश्वरगुरुभ्यो नमः | અશોકના શિલાલેખો ઉપર દૃષ્ટિપાત ( ડા. ત્રિભુવનદાસ શાહના વિચારાનું નિરસન, ) જૈન રોપ્ય મહાશિલાલેખા વા વડોદરાવાળા ડા. ત્રિભુવનદાસ શાહે ત્સવ અંક' માં ‘ સંપ્રતિ મહારાજાના પદચ્યુત સમ્રાટ્ અશોક ' એ શીર્ષક એક લેખ લખ્યા છે. એ લેખમાં તેમણે સમ્રાટ્ અશોકને વરેલી કીર્ત્તિ મહારાજા સુપ્રતિને વરાવવાના નિરર્થક રીતે પુષ્કળ પ્રયત્ન કર્યાં છે. દાક્તર સાહેબના આ પ્રયત્ન અનુચિત લાગવાથી, આ નિષધ, એ લેખના એક રદીયા રૂપે નમ્રભાવે લખ્યું છે. વિદ્વાના અને જિજ્ઞાસુઓને તે કંઇક અંશે પણ માર્ગદર્શક થશે એવી મને આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78