________________
સિદ્ધ થાય છે. “મહંત એ જૈન શબ્દ જ હોવાનું લેખકનું કથન કેવું વિચિત્ર છે એ આથી વાચકોને બરાબર સમજી શકાશે.
थेरा
લેખકે ઘેરા શબ્દ જૈનેને જ છે. એમ કહ્યું છે. “શેરા” ને બદલે, બૌદ્ધોમાં “મિફવા' શબ્દ વપરાય છે એમ પણ તેમણે કહ્યું છે. લેખકનાં આ બન્ને કથને ઠીક નથી.
લેખકે વાપરેલ “શેરા” શબ્દ ભાષાન્તર-દેષ છે. શેર જોઈએ. ભાંડારકરકૃત “Asoka ની પહેલી આવૃત્તિનાં પૃ. ૯૮ ઉપર, “ભિક્ષુક” શબ્દ સાધુ–સ્થવિર માટે વપરાયે છે એ ઉપરથી, બૌદ્ધોમાં સાધુ-સ્થવિરો માટે “ભિક્ષુક” શબ્દ જ વપરાય છે એવી લેખકની માન્યતા અયુક્ત છે.
“ર” શબ્દ સ્થવિરવાચક છે. થેર અને વિર એ બન્નેના સંબંધમાં નીચેના પ્રમાણે મહત્વનાં છે–
संघके स्थविरों ( वृद्ध-भिक्षुओं ) का अनुगमन करनेवाला होनेसे, पहला समुदाय (= निकाय ) आर्य स्थविर या स्थविरवादके नामसे प्रसिद्ध हुआ।
बुद्धचर्या-॥ થેરાથા-અટ્ટથી યુવ, મૂઢ પ્રપૌરી સૂવી, રૂ. ૧૮.
According to C's rendering, Bhadamta is the designation of a lay brother.
Barhut Inscriptions ( By Barua and Sinha), P. 4.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com