________________
લેખક મહાશયે, રૂદ્રદામાને પાશ્ચાત્ય હિન્દને એક નાનકડે રાજા માન્ય છે. તેમણે રૂદ્રદામાએ ઘણા દેશ જીતેલ હેવાના સંબંધમાં, શંકા પણ કરી છે. તેમણે આથી કહ્યું છે કે –
ક્ષત્રપ રૂદ્રદામાએ પિતાના બાહુબળથી, ઘણા દેશો જીતી લીધા હતા તે આપણે ભલે કબૂલ રાખીએ (જો કે આપણી આ માહિતીને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખ જ છે) તે પણ એટલું તે ચોક્કસ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર, તેણે કદી સત્તા જમાવી નહોતી જ; પણ સમ્રાટ સંપ્રતિના દિવિજયમાં જ આ બધા પ્રદેશને સમાવેશ થઈ જાય છે”
લેખકે આમાં સુદર્શન તળાવના લેખને જ સંશયાત્મક ગ છે. એ લેખને તેમણે ત્યારે સંપ્રતિ મહારાજાને ઉદ્દેશીને ઘટાવવાને પુષ્કળ પ્રયત્ન કેમ કર્યો છે એ પ્રશ્ન આથી ઉપસ્થિત નથી થતું ?
રૂદ્રદામાં એક મહાન પરાક્રમી રાજા હતા. તેને તેનાં અતુલ પરાક્રમને લીધે, મહાક્ષત્રપ (ક્ષત્રિયના મહાન પાલક) એવું અનન્ય બિરૂદ મળ્યું હતું. અન્ય શિલાલેખમાં પણ તેને એ જ બિરૂદ અપાયું છે. તેણે યૌધેય જેવી અજેય પ્રજાને પણ પરાસ્ત કરી હતી. દક્ષિણાપથ વિગેરે અનેક દેશના સ્વામી શાતકણિને બે વાર પરાજય કર્યો હતે. વળી તેણે
* We learn from the Nasik record of Queen Gautami that, her son destroyed the Sakas, Yavanas and pablavas, and that his dominions extended not only over Asika, Asaka ( Asmaka on the Godāvari i. e. Mahārāshtra ) and Mülaka (the District
Shree Sudharmaswami Gyanbhandar-Umára, Surat
Www.umaragyanbhandar.com