Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 74
________________ ૨૫. ઉદયન વત્સ પતિ અને ઉદાયી મગધપતિ એ બનેમાં ખૂન કેનું થયું હતું ? અપુત્રીઓ કેણ મરણ પામ્યું હતું ? ૨૬. મારકના શિલાલેખમાં, “સેવાના વિયસ સસસ” એમ લખ્યું છે તે એ શિલાલેખ અશકને કે સંપ્રતિ મહારાજાને? “ પ્રિયદશી” એ વિશેષણ ઘણુ રાજાઓને લાગુ નથી પડતું ? ર૭ ભાબુના લેખમાંના શબ્દોને અર્થ આપ શું કરે છે? ૨૮. કૌશામ્બીથી અતિરિક્ત આપે માનેલ વંશ દેશ કેઈ પણ ધર્મનાં શાસ્ત્રમાં છે ! ૨૯. ચંદ્રગુપ્ત નંદને દીકરો હતે એમ કલ્પસૂત્રની સુખબોધિકા ટીકામાં ક્યાં લખ્યું છે? ૩૦ ચંદ્રગુપ્ત નંદના પુત્ર હેવાનું “પરિશિષ્ટપર્વ માં લખ્યું છે? - ૩૧ ચંદ્રગુપ્ત અને નંદ વચ્ચેના સંબંધને અંગે, ઉપચુકત બે ગ્રંથને આપે ખોટા માન્યા છે તે એ સંબંધમાં આપ કંઈ સમાધાન કરી શકશે? ૩૨. આપ કેટલા માઈલને જન ગણે છે? ૩૩. આપની માનેલી સાંચીથી રહુત કેટલા માઈલ થાય ? ૩૪. બિંદુસાર પછી રાજકર્તા તરીકે, આપ અશોક ( સંપ્રતિ) ને મૂકે છે તે અશકે કયાંથી ક્યાં સુધી રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78