________________
૪૪. અશોકના શિલાલે એમાં “નિગ્રંથ' શબ્દ મુખ્યપણે વપરાયેલ છે કે ગૌણપણે?
૪૫. સરસ્વતીનાં ચિત્રને માથું ન હોવા છતાં, આપે એ નવું મૂકી દીધું છે એ કઈ જાતની શોધ કહેવાય?
૪૬. “દિસાગિરિ” ને અર્થ શું? પુરાવા ને અર્થ શું થાય ?
૪૭. મહાક્ષત્રપ રૂદ્રદામાને સમય કયારે ( કયાંથી કયાં સુધી ) ગણે છે?
૪૮. કટિવર્ષ એ ગુજરાતના લોટની રાજધાની હતું? એ વડનગર કે ખંભાત હેવાની શક્યતાના સંબંધમાં , આપ કંઈ પ્રમાણે આપશે ?
૪૯. શ્રીવીરપ્રભુને સંગમ દેવને ઉપસર્ગ વેતામ્બી પાસે થયે હતું?
૫૦. મૌર્યવંશી રાજાઓને એકંદર કાળ કેટલે ? : ૫૧. પ્રિયદર્શન. પ્રિયદર્શિન (પ્રિયદર્શી), અશોક, અશોક વિદ્ધન અને સંપ્રતિના સંબંધમાં આપની માન્યતા શું છે ?
પર. કેઈકદેશ કયાં આવ્યું હતું ?
૫૩. ભરત સ્તૂપ પ્લેઈટ ૩૦ માંના ચિત્રને પરિચય, બૌદ્ધધર્મના પ્રખર હિમાયતી અને દઢભક્ત મગધપતિ સમ્રાટુ અશકવર્તન ( અશોક ) તરીકે ચિત્ર-પરિચયમાં કરાવી (આકૃતિ ૧૪, પૃ. ૧૦૩), પૃ. ૧૦૩ માં પ્રિયદર્શી એટલે આપે માનેલ સંપ્રતિની હકીકતે કેમ આપી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com