Page #1
--------------------------------------------------------------------------
________________
इतिहास
114
23A
3 शो
क ना
154
४५०
3122
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
અશોકના શિલાલેખો ઉપર દૃષ્ટિપાત
લે ખ કે: વિજયેન્દ્રસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૪ ,
અશોકના શિલાલેખો ઉપર દૃષ્ટિપાત
(ડ. શાહના કલ્પિત વિચારેનું નિરસન )
લેખ ક–
વિધાવલ્લભ ઇતિહાસ-તત્વ-મહેદધિ આચાર્ય
શ્રી વિજયેન્દ્રસૂરિ
પ્ર કા
શ ક:
શ્રી યશેવિ જ ય જે ન ગ્રંથ મા લાભા વન ગ ૨.
વિ. સં. ૧૯૯૨. : : ઈ. સ. ૧૯૩૬. : : ધર્મ સં. ૧૪.
| કિમત ચાર આના. See Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
મુદ્રકઃ—
શેઠ દેવચંદ દામજી આનă પ્રિન્ટીંગ પ્રેસ
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
કિંચિદ્ વક્તવ્ય
સંવત્ ૧૯૮૯ માં મારૂં' ચાતુર્માસ ડાદરામાં થયું તે દરમિયાન ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ પ્રસંગેાપાત્ત મારી પાસે આવતા હતા. આમાંના એક પ્રસ ંગે, તે તુલ્શકૃત Inscriptions of Ashoka લાવ્યા હતા અને તે વાંચવાન મને આગ્રહ કર્યાં હતા. આ ઉપરથી, મેં એ ગ્રંથ ૩-૪ વાર વાંચી જોયા, પણ તેમાં દાક્તર સાહેબની માન્યતા અનુસાર, મને કશુંયે ન જણાયું. અશાકના શિલાલેખામાં, જેના સંબધી અનેક સ્થળે નિર્દેશ છે એમ પણ કંઇ માલૂમ ન પડયું.
અશોકના ત્રીશેક લેખામાં માત્ર એક લેખમાં, નિગ્રંથ (જૈના ) સ’બધી, એક જ વાર નિર્દેશ થયેલે છે. આ નિર્દેશ પણ તેમના ૧૪ ખડકલેખામાં નહીં, પણ દિલ્હી–ટાપરાના સ્ત ભલેખમાં ગોણપણે જ થયેલેા છે, કારણ કે સંધા, બ્રાહ્મણા, આજીવિકા અને વિવિધ પ`થા સાથે જ નિગ્રંથ ' શબ્દ વાપરવામાં આવ્યે છે.
જ
"
આમ અશોકના લેખામાં, જેના માટે એક જ વાર નિર્દેશ થયા છે એવી મને ખાત્રી થતાં, હું દાક્તર સાહેબનાં મ‘તન્યથી ચિકત થઈ ગયા. પરિણામે અશેાકના શિલાલેખા સ"ખ"ધી તેમનાં મ`તન્યને, મારા તરફથી કઇએ સમયન ન મળ્યુ. એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
તે પછી, તેમણે પિતાનાં “ પ્રાચીન ભારતવષ” નું વિજ્ઞપ્રિ-પત્ર બતાવી, તે (પુસ્તક) માટે, અભિપ્રાય આપવા (એ પુસ્તક છપાયું તે પહેલાં જ ), મને વિનતિ કરવા માંડી. પણ તેમનાં પુસ્તકનું બરાબર વાચન કર્યા બાદ, એ સંબંધમાં મને બુદ્ધિગમ્ય રીતે સંતેજ ન થાય ત્યાં સુધી, એ અધિપ્રાય આપવાની મેં સિદ્ધાન્તની દષ્ટિએ સાફ ના પાડી. હું ઈતિહાસને વિદ્યાથી જ હોવાથી, મેં લીધેલ આ માર્ગ મને તે અદ્યાપિ ઉચિત જ જણાવે છે ઇતિહાસને વિઘાથી ગમે તેમ અભિપ્રાય આપી પણ કેવી રીતે શકે? - વડોદરાથી મુંબઈ જઈ, ત્યાં ચાતુર્માસ કર્યા બાદ, ત્યાંથી પાછા ફરતાં, હું સુરત, ખંભાત વિગેરે સ્થળોએ જઇને ભાવનગર ગયે હતે. દાક્તર સાહેબનું પુસ્તક (પ્રથમ ભાગ) આ વખતે છપાઈ ગયું હતું અને તેમણે તે મને દેખાડયું પણ હતું. એ પુસ્તક ઉપરટપકે જોતાં, તેમાં મને કેટલીક ખામીએ જણાઈ આવી હતી જેનું મેં દાકતર સાહેબને યોગ્ય સૂચન પણ કર્યું હતું.
ત્યારબાદ, ગયે વર્ષે મારૂં ચાતુર્માસ વઢવાણ કેમ્પમાં થતાં, મને દાકતર સાહેબનાં પુસ્તકનો સ્વાધ્યાય કરવાની તક મળી. એ સ્વાધ્યાયથી, પુસ્તકના સંબંધમાં મારી શંકાઓ દિનપ્રતિદિન વધતી જ ગઈ. એટલામાં સુપ્રસિદ્ધ “પ્રસ્થાન ” માસિકમાં, પુસ્તકસંબંધી શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીને રીવ્યુ પ્રગટ થયે, એ રીવ્યુમાંનાં કેટલાંક વાકથી, પુસ્તકનું સમ રીતે અધ્યયન કરવાની મને સાહજિક રીતે ઉત્તેજના મળી. આથી પુસ્તકનું ફરીથી અધ્યયન કર્યું. એથી મારી શંકાઓ
Shree Sudharmaswarni Gyanbhandar-Umara, Surar
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પહેલાં કરતાં ખૂબ વધી પડી. હું જેમ જેમ પુસ્તક વાંચતા ગયો તેમ તેમ, દાકતર સાહેબનાં જેવાં પુસ્તકા બહાર પડવાથી, જૈનાને લાભ થવાને બદલે, ઉલટી હાનિ થવાના સાવ છે એવી મને પૂરીપૂરી ખાત્રી થઈ એને પરિણામે પુસ્તકની સમાલાચનામાં ઉતરવાની મને ઉત્કટ ઇચ્છા થઈ.
આથી મેં પુસ્તકનું સમાલેાચન કરવા નિમિત્તે આવશ્યક અસલ ( Original ) અને પ્રમાણભૂત સામગ્રી એકઠી કરવા માંડી. એવી સામગ્રીઓના સચય કર્યાં વિના, ઇતિહ્વાસનુ તુલનાત્મક અધ્યયન અને ઐતિહાસિક વિષયાનુ' અને. ષણુ અને સમાલેાચન કરવુ એ વાસ્તવિક નથી, એવા માના સિદ્ધાન્ત જ હાવાથી, એવી સામગ્રી એકઠી કરવી એ આવશ્યક હતું. એ સામગ્રીઓ છેલ્લા ૬ માસમાં જ્યાં જ્યાંથી મળી શકી ત્યાં ત્યાંથી મેં પ્રાપ્ત કરી છે અને તેના અને તેટલે ઉપયોગ પણ મેં અદ્યાપિ કર્યાં છે.
(
દાકતર સાહેબનાં પુસ્તકનાં સમાલેાચનનું કાર્ય હાથ ધરતાં, કેટલાક સમય વ્યતીત થયા બાદ, જૈન રોપ્ય મહાત્સવ 'ક 'માં પ્રગટ થયેલા તેમના · સંપ્રતિ મહારાજના શિલાલેખા કવા પદચ્યુત સમ્રાટ્ અશોક' એ લેખ જોવાની આવશ્યકતા ઉપસ્થિત થઇ. એ લેખ જોતાં, તેને પ્રતિવાદ પ્રથમ કરવાનુ` મને ઇષ્ટ લાગ્યું. આથી એ લેખ તેમજ તેને સમર્થનરૂપ તેમનાં પુસ્તકમાંના કેટલાક વિચારાને પ્રતિવાદ આ પુસ્તકમાં કર્યાં છે.
દાકતર સાહેબનાં પુસ્તકની સમાલોચનાનેા ગ્રંથ હવે પછી અહાર પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક લખવામાં, શ્રી જન આત્માનંદ સભા, ભાવનગર, શ્રી જૈનધમપ્રસારક સભા, ભાવનગર, ધ્રાંગધ્રા જૈન પુસ્તકાલય, પાયચંદ ગચ્છના ઉપાશ્રયને ભંડાર (ધ્રાંગધ્રા), શ્રીદેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ પુસ્તક ભંડાર (પાલીતાણુ), બાર્ટન લાઈબ્રેરી (ભાવનગર) અને અંધેરીના વિદ્યારસિક શેઠ કલ્યાણજી કરમશીનાં પુસ્તકાલયનાં કેટલાંક પુસ્તકે મને ઉપયુક્ત થયેલ છે
વસ્તુસ્થિતિની બરાબર જાણ માટે, દાકતર સાહેબને ગ્રંથ તેમજ લેખ પિતાની સમીપ રાખી, આ પુસ્તક વાંચે એવી મારી વાચકને નમ્ર સૂચના છે.
ધ્રાંગધ્રા તા. ૨૭-૩-૩૬ )
(
વિજયેન્દ્રસૂરિ
ધર્મ સંવત્ ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
બે બોલ
સંપ્રતિ મહારાજના શિલાલેખે કિવા પદમૃત સમ્રાટું અશોક' એ શીર્ષક ડે. ત્રિભુવનદાસ શાહના “જૈન રીપ્ય મહોત્સવ અંકમાં પ્રગટ થયેલ એક લેખ અને એ લેખમાંના કેટલાક વિચારને સમર્થનરૂપ, તેમનાં “પ્રાચીન ભારતવર્ષ' (ભાગ પહેલા) ના કેટલાંક દષ્ટિબિન્દુએ તેમજ વિચારોના પ્રતિવાદરૂપ આ પુસ્તક પ્રગટ કરતાં અમને અત્યંત આનંદ થાય છે.
વિધાવલ્લભ ઈતિહાસ-તત્વમહોદધિ આચાર્યશ્રીવિજચેન્દ્રસૂરિજીએ લખેલ આ પુસ્તકમાં, દાકતર સાહેબનાં અનેક વિચિત્ર અનુમાને અને કલ્પનાઓનું નિરસન કરવામાં આવ્યું છે. તેમાંથી વાચકોને ઐતિહાસિક આદિ દષ્ટિએ ઘણીયે નવીન હકીક્ત અવશ્ય જાણવાની મળશે એવી અમને પ્રતીતિ છે.
દાકતર સાહેબનાં ઉપર્યુક્ત પુસ્તકની આચાર્યશ્રીકૃત સમાચનને ગ્રંથ હવે પછી પ્રગટ થશે.
દાકતર સાહેબે પિતાના વિચારોથી, આજના આગળ વધેલા જમાનામાં, ઈતિહાસવિદે, વિદ્વાને અને ઈતર લેકેનું જાણી જોઈને અપમાન કર્યું છે અને અશોક જેવા મહાન સમ્રાટ અને મહાક્ષત્રપ રુદ્રદામા જેવા મહાપરાક્રમી અને સુપ્રસિદ્ધ મહાન નરપતિને બારેમાં ભારે અન્યાય કર્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
એની વાચકોને આ પુસ્તક વાંચવાથી ઝાંખી થશે એમાં કઇ શંકા નથી.
આચાય શ્રીએ સદ્ભાગ્યે અમારી સંસ્થા પ્રત્યે ખાસ લક્ષ દાખવવા માંડ્યું છે અને એ સસ્થાની ભાવી પ્રગતિનાં ઉજ્જવળસૂચક ચિહ્નરૂપ છે એમ જણાવતાં અમને ભારે હષઁ થાય છે. તેમના જ ગુણ પ્રયત્ન અને સહાનુભૂતિથી, હાલમાં અમારી સસ્થા તરફથી, આચાર્ય શ્રીમાણિકયદેવસૂરિષ્કૃત ‘ નલાયન ’ ( કુબેરપુરાણ ) છપાઈ રહ્યું છે.
આચાય શ્રીએ જે ઉદાત્ત ઉદ્દેશથી આ પુસ્તક લખ્યુ છે તે ઉદ્દેશ સફળ થાય એવી અમારી હાર્દિક અભિલાષા છે.
ગ્રંથમાળા ઓફિસ, ડેરીસરાડ-ભાવનગર તા. ૧-૪-૩૬.
}
પ્રકાશક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
॥ ૐ ||
जगत्पूज्य श्रीविजयधर्मसुरीश्वरगुरुभ्यो नमः |
અશોકના શિલાલેખો ઉપર દૃષ્ટિપાત ( ડા. ત્રિભુવનદાસ શાહના વિચારાનું નિરસન, )
જૈન રોપ્ય મહાશિલાલેખા વા
વડોદરાવાળા ડા. ત્રિભુવનદાસ શાહે
ત્સવ અંક' માં ‘ સંપ્રતિ મહારાજાના પદચ્યુત સમ્રાટ્ અશોક ' એ શીર્ષક એક લેખ લખ્યા છે. એ લેખમાં તેમણે સમ્રાટ્ અશોકને વરેલી કીર્ત્તિ મહારાજા સુપ્રતિને વરાવવાના નિરર્થક રીતે પુષ્કળ પ્રયત્ન કર્યાં છે. દાક્તર સાહેબના આ પ્રયત્ન અનુચિત લાગવાથી, આ નિષધ, એ લેખના એક રદીયા રૂપે નમ્રભાવે લખ્યું છે. વિદ્વાના અને જિજ્ઞાસુઓને તે કંઇક અંશે પણ માર્ગદર્શક થશે એવી મને આશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
સંપ્રતિ મહારાજાએ જે જે સત્કાર્યો કર્યા હોય તે સવ અહાર આવે એ સર્વથા ઇષ્ટ છે; પણ તેમ કરતાં, તેમની કીર્ત્તિ ખાટી રીતે વધારવાના કે તેમણે જે કાર્યાં ન કર્યાં હાય તે તેમનાં ગણવાના કે ગણાવવાના પ્રયાસ નજ થવા જોઇએ એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. એવુ” થાય તા, ખીજાની વસ્તુ પાતાની તરીકે અપનાવવાના પ્રયત્ન કરવાના આક્ષેપ, એવા પ્રયત્ન કરનાર તેમજ તેના ધર્મબ એ ઉપર થવાના સંભવ છે એ દેખીતુ છે.
ડા. શાહના ઉપર્યુંક્ત લેખમાં, મહારાજા સંપ્રતિની કીર્ત્તિ ખોટી રીતે વધારી દેવાના અનેક પ્રયાસે। થયા છે. તેમના એ પ્રયાસે યથાયેાગ્ય રીતે સમજવા માટે, આપણે પ્રથમ મહારાજા સંપ્રતિનાં જીવનથી પરિચિત થવું અને તેમનાં જીવનનાં કેટલાંક કાર્યાંની ઝાંખી કરવી એ આવશ્યક છે.
સમ્રાટ્ સપ્રતિ
મગધપતિસમ્રાટ્ સંપ્રતિ ભારતવર્ષના ઇતિહાસમાં મશહુર છે. જૈન સમ્રાટ્ તરીકે, તેમનું નામ પ્રાચીન તેમ જ અર્વાચીન જૈન ગ્રંથામાં સુવિખ્યાત છે. તેમના જ ભગીરથ પ્રયત્નાથી, જૈનધમ સકુચિત વસ્તુલ ( circle ) માંથી ખહાર આન્યા હતા અને તેના ખૂણે ખૂણે પ્રચાર થવાથી, જૈનધર્મના અનુયાયીઓની સ ́ખ્યા ખૂબ વધી હતી.
સંપ્રતિ મહારાજાએ ભારતવર્ષની બહારના અનેક દેશમાં પણ ધપદેશક માકલ્યા હતા. સુપ્રસિદ્ધ યુરોપીયન અને
ભારતીય વિદ્વાના પણ આ વાત હવે માન્ય રાખે છે. સંપ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
મહારાજાની ધર્મ-ધગશ અત્યંત તીવ્ર હતી. આથી તેમણે ધર્મપ્રચારનું વ્યાપક કાર્ય પિતાનાં શાસન દરમિયાન નિરાડંબરપણે કર્યા કર્યું હતું, જેને પરિણામે જૈનધર્મને વિજય-ધવજ અનેક ક્ષેત્રમાં ફરક હતે.
સમ્રા ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસાર હતા. બિંદુસારના પુત્ર અશક હતા જે બૌદ્ધ સમ્રા તરીકે અદ્યાપિ જગમશહુર છે. સમ્રા સંપ્રતિ અશોકના પુત્ર કુણાલના પુત્ર હતા. તેમણે આર્યસુહસ્તી પાસેથી જૈનધર્મ ગ્રહણ કર્યો હતે અને એ ધર્મ ગ્રહણ કર્યા પછી, તેમણે તેનું આજીવન હાદિક પાલન કર્યું હતું. તેમનું અનુકરણ કરીને, કેટલાક ખંડીયા રાજાઓ તેમ જ લાખે અજૈનેએ પણ જૈનધર્મ અંગીકાર કર્યો હતે.
મહારાજા સંપ્રતિએ જૈન ધર્મના પ્રચાર માટે જે જે પ્રયત્ન કર્યા હતા તે તે પ્રયત્નો પ્રાયઃ સફલ થયા હતા. તેમને કીર્તિ કે માનની કશીયે સ્પૃહા ન હતી. તેઓ સર્વ કાર્યો પિતાનું કર્તવ્ય સમજીને જ કરતા હતા. શિલાલેખેની તેમને શી જરૂર હતી? આવા સુપ્રસિદ્ધ અને ખરેખર મહાન જૈન સમ્રાટુ માટે આજે પણ પ્રત્યેક જૈન નૈસર્ગિક રીતે હાર્દિકે પૂજ્યભાવ ધરાવે છે એ સર્વથા યુક્ત છે.
આધુનિક સમર્થ વિદ્વાને પણ સંપ્રતિ મહારાજાને એક મહાન વ્યક્તિ અને સમર્થ સમ્રાટ તરીકે માન્ય કરવા લાગ્યા છે એ મહારાજા સંપ્રતિની મહત્તા સંબંધી, નિરાબાધ સાક્ષીરૂપ છે, ભારતીય સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રત્નતત્ત્વવિશારદ શ્રી કાશીપ્રસાદ
Shree Sudharmswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com.
Page #15
--------------------------------------------------------------------------
________________
જાયસવાલે પણ, સંપ્રતિ મહારાજાના સિક્કાઓ ઉપરથી, તેમનાં અસ્તિત્વના નિઃશંકપણે સ્વીકાર કર્યાં છે. આ પ્રમાણે, મહારાજા સંપ્રતિ એક મહાન્ ઐતિહાસિક વ્યક્તિ થઇગયાનું નિવિવાદ છે. ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં, તેમનાં અસ્તિત્વનાં સંબધમાં ક ંઇ શંકા જ નથી. હવે આપણે ડા. શાહના લેખની સમીક્ષા કરીએ.
ડૉ. શાહના લેખની સમીક્ષા
ડા. શાહે અશાકના શિલાલેખા સ ંપ્રતિ મહારાજાના શિલા લેખા છે એવુ ઘટાવવા નિમિત્તે, ઉપર્યુંક્ત લેખ ૨૨ પાનાંના લખ્યું છે. તેમાં જે જે રીતે અને જ્યાં જ્યાં બન્યું તે તે રીતે અને ત્યાં ત્યાં શિલાલેખા સ'પ્રતિના જ છે એમ વાચકોને મનાવવાના પ્રયત્ન કરવામાં તેમણે કશીયે કચાશ રાખી નથી. અશાકના શિલાલેખા સંપ્રતિના શિલાલેખા છે એમ માનવા— મનાવવા માટે, તેમણે કેટલાક વિચિત્ર અનુમાન અને અસ ભવિત કલ્પનાએ પણ કરેલ છે.
એ સવ સ’બધી સમીક્ષા કરવી એ આ નાનકડા નિખ'ધમાં, સ્થળ–સ’કાચને કારણે અશકય હેાવાથી, નમૂનારૂપ જ કેટલાક મુદ્દાઓની આપણે સમીક્ષા કરીશુ.
લેખની સમીક્ષા કરતાં, લેખમાંના મુદ્દાઓને સમથૅનરૂપ, ૐા. શાહમૃત · પ્રાચીન ભારતવર્ષ - · પ્રાચીન ભારતવર્ષ ' ભાગ પહેલાના કેટલાક વિચારાનું પણ કેટલેક સ્થળે નિરસન કરવામાં આવ્યુ છે એ
વાચકાએ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
కా
श्वेत
લેખકે શ્વેત' ના અથ ચેતાવ સંકલાય કરવામાં આવતા હાય તા' એમ જે કહ્યું છે તેના કઈ અર્થ જ નથી. એ પછી, તેઓ શ્વેતામ્બર–દિગમ્બરના પ્રશ્ન લાવ્યા છે એ ઉપરથી, તેમના ઉદ્દેશ શ્વેતામ્બર સપ્રદાય' એવા કરવાના લાગે છે; પણ એ અર્થ જ થઈ શકતો ન હોવાથી, તેમને એ ઉદ્દેશ સરી શકતા નથી. ‘શ્વેતામ્બર’ માટે ‘શ્વેતપટ્ટ' કે એવા શબ્દો એઈએ. દિગમ્બર સ ંપ્રદાયનું અસ્તિત્વજ આ મહાગિરિજીના સમયમાં ન હતુ. લેખકે તે પણ આ વાત માન્ય રાખી છે. આમ છતાં, ‘શ્વેત' સંબધી પેાતાનાં મ`તન્યને અગે, તેમણે શ્વેતામ્બર–દિગમ્બરના પ્રશ્ન કેમ ઉપસ્થિત કર્યો છે એ સમજવું જ સુરકેલ થઇ પડે છે. આ મહાગિરિજી માત્ર જિનકલ્પની તુલના કરતા હતા. આ સ`ખ"ધી ચાગ્ય રહસ્ય સમજવા માટે, લેખકને વર્ષો લાગે તેમ છે. વળી આ વાતને દિગમ્બર સપ્રદાયની ઉત્પત્તિ સાથે કંઇ પણ લાગતું વળગતું નથી.
‘શ્વેત' ના અર્થ ‘ સફ્રેત હાથી ' એમ કરવા એ યેાગ્ય નથી. ‘વેત હસ્તિના અર્થ ‘સફેત હાથી' થાય. અશોકના ગિરનારના ૧૩ મા શિલાલેખની નીચે (લેખ પૂરા થયા પછી, તેની નીચે લીટી દોરીને) સ્વેતો પ્તિ એ શબ્દોવાળા પાઠ છે. એ પાઠ આખાને આખા ઉડાડી મૂકીને, લેખકે માત્ર ‘શ્વેત’ શબ્દ ગ્રહણ કર્યાં છે અને તેના પણ તેમણે ખાટા અથ કર્યાં છે.
આ રીતે તેમણે જનતાની આંખે પાટા બાંધ્યા છે. નીચેનાં કેટલાંક Readings થી એ હકીકત વાંચકાના લક્ષમાં આવી શકશેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૬
( स ) स्वेतो हस्ति सर्व - लोक-सुखाहरो नाम
The perfectly white Elephant, bringing, happiness, indeed, to all the world.
Asoka (By R. K. Mookerji ), P. 170. ( અખિલ જગને ખરેખર સુખ આપનાર સપૂર્ણ श्वेत हस्ति. )
व स्वेतो हस्ति सवा - लोक-सुखाहरो नाम
( स ) र्व - स्वेतो हस्ति सर्व - लोक-सुख-ग्गाहरो नाम Asoka (By Dr. D. R. Bhandarker. ) 2nd Edition, P. 177.
अशोक की धर्मलिपियाँ, निवेदन, पृ. २.
મહાત્મા બુદ્ધે દેવલાકમાંથી શ્વેત હસ્તી રૂપે અવતરણ કર્યું હતુ. એ દૃષ્ટિએ વિચાર કરતાં પણ, લેખકે વાપરેલા એકલા ‘ શ્વેત' શબ્દ ખરાખર નથી. મહાત્મા બુદ્ધનાં શ્વેત હસ્તી રૂપે અવક્રમણુ સંબંધી નિમ્ન પ્રમાણે ખાસ જાણવા
लेग छे:
-
भूत्वा
बोधिसत्तो सेतवरवारणो हुत्वा ...
......
Jātaka Commentary Vol I. (Edited by
Fausboll ) P. 50.
पाण्डुरगजरूपो
बोधिसत्त्वः तुषितवरभवनाच्च्युत्वा .
( मातुः ) कुक्षावव = क्रामत
......
Lalita-Vistara, P. 63.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #18
--------------------------------------------------------------------------
________________
( આધિસત્ત્વે તુષિત દેવલાકનાં સુંદર ભવનમાંથી ચ્યવીને, શ્વેત હાથી બનીને,....માતાની કુક્ષિમાં અવક્રમણ કર્યું”).
बोधिसत्त्व श्वेत सुन्दर हाथी बन,... रुपहली मालाके समान सूँडमें श्वेत कमल लिये, मधुर नाद कर... माताकी शय्याको तीन बार प्रदक्षिणा कर, दाहिनी बगल चीर, कुक्षिमें प्रविष्ट हुये जान पड़े। इस प्रकार ( बोधिसत्त्वने ) उत्तराषाढ नक्षत्र में गर्ममें प्रवेश किया । યુદ્ધવર્યાં, પૃ. ૨.
ઉપરના પાઠામાં ‘શ્વેત' એ વિશેષણ છે એ નાનું બાળક પણ સમજી શકે તેમ છે. મહાત્મા બુદ્ધ સ્વર્ગથી ચ્યવીને, તેમની માતાનાં ઉદરગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વપ્નમાં સફેત હાથીને પાતાનાં મુખમાં (મુખ કર્યું હોય તા, ખરી રીતે કુખ જોઇએ) પ્રવેશ કરતા જોયા હતા એવા પ્રો. કનૈ પાઠના અર્થ માત્ર કર્યાં છે. તેમણે એથી વિશેષ કંઈ કહ્યું નથી. આથી પ્રો. કન આ પ્રસંગ મહાત્મા બુદ્ધના સંબ ́ધમાં લાગુ પાડે છે એવુ લેખકનુ` કથન ઠીક નથી. બુદ્ધની માતાને સ્વપ્ન-દર્શન થયું હતું એ શકાસ્પદ છે એવું લેખકનુ' મ’તન્ય પણ વાસ્તવિક નથી. લેખકે આના સબધમાં, બૌદ્ધ ગ્રંથા વાંચ્યા જ નહીં હોય એમ લાગે છે. પ્રે. કન, મહાત્મા બુદ્ધની માતાએ જોયેલ હસ્તિ-સ્વપ્નના પ્રસંગ, મુદ્ધની માતાને અનુલક્ષીને જણાવે છે એમ કહીને, લેખક એ પ્રસંગ મહાવીરની માતાના સંબંધમાં વધારે સવિત છે એમ કહે છે. લેખકનું આ કથન કપાલકલ્પિત છે. મહા
મા બુદ્ધની માતાએ સ્વપ્નમાં છ દંતુશળવાળા હાથી જોયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
.
હતા. શ્રી મહાવીરનાં માતા ત્રિશલાદેવીએ સ્વપ્નમાં જે સસ્કૃત હાથી જોયા હતા તેને ૪ દંતુશળા હતા. આ સબધમાં નિમ્ન પ્રમાણુ જાણવાજોગ છેઃ
-
तएण सा तिसला खत्तिआणी, तप्पढमयाए, चउद्दंत
वसिअगलि
अविपुलजलहरहारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडुरतरं समागयमहुअरसुगंधदाणवासि अकबोलमूलं, देवरायकुंजरवरप्पमाणं, पिच्छर
પસૂત્ર-ળિાવડી, પત્ર ૪૬-૧૬.
મહાત્મા બુદ્ધની માતા માયાદેવીએ સ્વપ્નમાં જોયેલ હાથીના સ’બધમાં નિમ્ન પ્રમાણા મહત્ત્વનાં છેઃ
According to the Lalita-Vistara description, the elephant was of the noblest breed, having six tusks, white as snow and silver, and characterised by a gentle movement. The details of the scene presupposes a story, similar to one in the JitakaNidana Katha, as will appear from the following narration. Barhut Bk. ii, PP. 12-13.
...
( હાથી ઉમદામાં ઉમદા હતા, તેને હૃદંતુશળા હતા, તે ખરફ અને ચાંદી જેવા સસ્કૃત હતા....અને મંદ ગતિ એ તેની વિશિષ્ટતા હતી એવું વૃત્તાન્ત ‘ લલિત વિસ્તર' માં આપવામાં આવ્યુ છે. ‘ જાતક નિદાન કથા 'માંની આને મળતી એક કથામાં આપેલાં નિમ્ન વૃત્તાન્તને આ દૃશ્યમાંની
હકીકતા આધારભૂત બને છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
At this time, Maya dreamt that, an elephant, with good looks, a red head and six tusks and of slow movement entered into her womb.
-A Study of the Mahāvastu, P. 60. ( છ દતુશળા અને રાતાં માથાંવાળા તથા મંદગતિયુક્ત એક હાથીએ પાતાના ગર્ભમાં પ્રવેશ કર્યાં એવું માયાદેવીને આ વખતે સ્વપ્ન આવ્યું. )
She is evidently dreaming a dream, in which she sees, how the Boddhisattwa descended from high in the shape of a six-tusked elephant and forced his entry into her womb, through her left side.
Barhut Bk. i, P. 55.
( તેને ( માયાદેવીને ) દેખીતી રીતે એક સ્વપ્ન આવે છે. તેમાં તે, આધિસત્વ છ દતુશળવાળા હાથીરૂપે ઉંચેથી ( આકાશમાંથી) અવતરણ કરે છે અને ડાખી કૂખેથી પેાતાના ગર્ભમાં પ્રવેશ કરે છે એમ જુએ છે. )
છે
આમ મહાત્મા બુદ્ધની માતાએ સ્વપ્નમાં જોયેલ છ દતુચળવાળા હાથી અને શ્રીવીર પ્રભુની માતાએ સ્વપ્નમાં જોયેલ ચાર તુશળવાળા હાથી એક કેમ માની શકાય ? એ બન્નેને એક માની લેવા એ લેખકના ભ્રમ માત્ર છે.
વળી ‘શ્વેત' શબ્દ જૈનાની monopoly-જૈનનાજ છે એમ ઠસાવવાને લેખકે ખાટી રીતે ખૂબ પ્રયત્ન કર્યાં છે એમ પણ આ સર્વે ઉપરથી, જણાય છે; પણ તેમના એ પ્રયત્ન ધ્રુવા વિચિત્ર છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
લેખક મહાશય આટલેથી જ નથી અટકયા. તેમણે તે ભરત સ્તૂપમાંનાં માયાદેવીનાં સ્વપ્ન-દશ્યને સંપ્રતિરાજાની માતાના સ્વપ્નનું દશ્ય માની લીધું છે. માયાદેવીનાં સ્વપ્નદશ્ય ઉપર, “માવવો ઉતિ ? એમ લખ્યું છે. લેખકે એ જેવા કે વાંચવા-વિચારવાની તસ્દી જ લીધી નથી. મહાત્મા બુદ્ધનું માતાના ગર્ભમાં અવતરણ થયું એ સંબંધી અનેક
થામાં પણ મહાત્મા બુદ્ધને માટે “ભગવાન કે એવા જ કેઈ શબ્દને ઉલ્લેખ થયેલ છે. * આ સંબંધમાં, કેટલાંક પ્રમાણે નીચે પ્રમાણે છે – Bhagavato Ukramti.
बोधिसत्तो तुसिता काया चवित्वा मातुकुचि ओक्मति (સોન્તો રાતિ, જો ૩ખનો ( Digha. II, PP. 12, 18, 68).
बोधिसत्त्वाः...तुषित भवनं उपगम्य मनुजभवं अभिकाक्षमाणाः मातुः कुक्षि अवतरन्ति...गर्भावक्रान्तिसम्पन्नाथ सम्यक् संबुद्धा भवन्ति । महावस्तु १, पृ. १४२. ( भगवतः ) गर्भावक्रान्ति
-Lalita-Vistara, P. 86.
Barhut Inscriptions, P. 52. * The descent of the Boddhisattws into the womb of his mother is referred to in texts like Digha Nikaya II ( Pp. 12, 13; 55) or the Jātakas.
-Asoka (By R. K, Mookerji ), P. 61 Note.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
આમ “ભગવાન” શબ્દ બુદ્ધને ઉદ્દેશીને છે. એ શબ્દ સંપ્રતિ રાજાને કેમ લાગુ પડી શકે એ કલ્પનાતીત થઈ પડે છે. વળી લેખકે પિતાના મંતવ્યના સંબંધમાં કંઈ પણ પ્રમાણુ આપ્યું નથી. આથી સંપ્રતિના માનેલા અવશેષમાં, હાથી અગ્રસ્થાને હેવાનું, સંપ્રતિના પરિચયમાં, જે કહ્યું છે તે નિશધાર છે. લેખકે પિતાના ભેજામાંથી કેવી અસંગત હકીક્ત ઉપજાવી કાઢી છે તેનું આ એક જવલંત દષ્ટાન્ત છે.
રહુત સ્તૂપમાંના માયાદેવીના ચિત્રપટને સંબંધ શ્રી મહાવીર પ્રભુની કૈવલ્યભૂમિ ભારતહપ સાથે હોય એમ સ્પષ્ટ તરી આવે છે એવું લેખકનું કથન તદ્દન અસત્ય છે. એ ચિત્રને સંપ્રતિ મહારાજા સાથે કંઈ લાગતું વળગતું નથી એ આપણે ઉપર જોયું છે. ભરડુતને જીગામ કેમ માની શકાય ? જભીયગામ બંગાળમાં છે. ( જે ત્રાજુવાલુકા નદીના કાંઠે આવેલું છે. અને આજકાલ એ નદીને અજયા કહેવામાં આવે છે.) ભરત મધ્યપ્રાંતમાં છે. ભારત સ્થાન સંબંધી નિમ્ન પ્રમાણુ ખાસ જાણવાજોગ છે.
Bharhut-In the Central Provinces, 120 miles to the south-west of Allahab.id, and nine miles to the south-east of the Suína Railway Station.........
( - De’s Geographical Dictionary of Ancient
and Mediaeal India, 2nd Edition, P. 32 ) (ભરહત મધ્યપ્રાંતામાં છે અને તે અલ્લહાબાદથી નૈરૂત્ય ખૂણામાં ૧૨૦ માઈલ અને સતના રેલવે સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૯ માઈલ દૂર આવેલું છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
Kausambi, 80 miles N. E. of Bharbut.
--- Cambridge History of India, Vol. I. P. 524 [ કૌશામ્બી ભરડુતથી ઈશાન ખૂણામાં ૮૦ માઈલ. ]
સાંચીથી ભરહુત આશરે બસો માઈલ થાય છે. દાકતર સાહેબે સાંચીને પોતાના ગ્રંથમાં પાવાપુરી માનેલ છે. (જુઓ પૃ. ૧૮૮ ૮૦) એટલે જે સાંચી તે પાવાપુરી જ હોય તે શ્રી વીરપ્રભુ કૈવલ્યસ્થાનથી એક જ રાત્રીમાં ૨૦૦ માઈલ વિહાર કરીને પાવાપુરી ગયા હતા–(અર્થાત્ ભરડુતથી સાંચી ગયા હતા) એમ માનવું પડે. શ્રી વિરપ્રભુએ એક જ રાત્રિમાં આટલે બધે વિહાર કર્યો હોય એ અસંભવિત છે.
આથી સિદ્ધ થાય છે કે ભારહત તે જ ભયગામ નથી.
બરહુત બંગાળમાં નથી એમ ઉપર કહેવાઈ ગયું છે. ભરડુતને સ્થાને ભારતહપ શબ્દ વાપર્યો છે તે પણ વાસ્તવિક નથી.
ભારહતને જલીયગામ સાથે શું લાગેવળગે? વળી તેને સૂપ તે બીદોના સૂપ તરિકે જગવિખ્યાત છે. એ સૂપ સાથે પ્રસેનજિત અને કુણિક( અજાતશત્રુ નો સંબંધ પણ લેખકે જોડી દીધું છે એ પણ કેવું કહેવાય ?
ભારત અને તેના સ્તૂપ સાથે બૌદ્ધો, જેને વિગેરેને સંબંધ એ વિષે છે. શાહના “પ્રાચીન ભારતવર્ષ” ભાગ પહેલાની સમાચનામાં હું વિશેષ લખવા ઈચ્છું છું. આથી
Shree Sudharmaswami Gyanbhanda-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૩
રહત અને તેના સ્તૂપ વિષે અત્રે આટલું જ કહેવું એ હું પર્યાપ્ત સમજું છું.
માયાદેવીએ જોયેલ સ્વપ્નનાં દ વિગેરે અશક તરફથી પ્રજાને અવારનવાર બતાવવામાં આવતાં હતાં. આથી લગવાન મહાવીરની માતાએ જોયેલાં સ્વપ્ન ભાદ્રપદ શુકલ પ્રતિપદાના દિવસે, ભગવાન મહાવીરના જન્મવાંચન સમયે, દર્શન માટે રજુ કરાય છે એવું લેખકનું કથન ખાસ મહત્વનું નથી. આ રિવાજ પાછળથી દાખલ થયે છે એ પણ ખાસ ઉલ્લેખનીય છે. વળી સ્વપ્નને લગતી હકીકત, શ્રીમહાવીર અને તેમની માતાને જ લાગુ પાડવામાં આવે તે, લેખકે ૧૪ સ્વપ્નમાંથી હાથી સંબંધી જ, ખાસ ઉલ્લેખ કેમ કર્યો
* lu Rock Edict IV. Asoka says: “ But now in consequence of the spread of Dhamma, by king Pryadarsin, Beloved of the gods, the sound of the drum, bas become the sound of Dhamma after his having shown to the people, spectacles of ærial chariots ( vimanas ), spectacles of elephants ( hastins ) masses of fire ( ayni-skandhas ) and other divine representations. –Asoka (By Bhandarkar ) 2nd Edition, P. 180
( અશોક ખડક લેખ ચોથામાં કહે છે–દેવોને પ્રિય પ્રિયદર્શી રાજાએ કરેલ ધર્મપ્રચારને પરિણામે, વિમાન, હસ્તિઓ, અગ્નિ
કંધો અને બીજા દિવ્ય દશ્ય જનતાને દેખાયા પછી, ઢેલને Sનાદ ધર્મનિરૂપ થયો છે).
Shree Sudharmaswani Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
છે? એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. દમાં બધા સ્વને હોય છે. આથી એક સ્વપ્નને જ નિર્દેશ કરીને, લેખક મહાશય ત્રિશલા માતાનું મહત્ત્વ ઘટાડતા નથી?
લેખકે પોતાના માનેલ સંપ્રતિ રાજાએ ખડક લેખે ઊભા કર્યા છે અને તેમાં હાથીઓ કેતરાવ્યા છે, એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે. આ મંતવ્ય જરાયે સત્ય નથી. મહારાજા અશકે પણ ગિરનાર, ધૌલી અને કાલ્સી એ ત્રણ સ્થળેએ જ હાથીઓ કેતરાવ્યા છે. આમાંથી ગિરનારના લેખવાળે (લેખ પાસે કોતરેલો) હાથી લુપ્તપ્રાય થઈ ગયે છે (જુઓ રાધાકુમુદ મુકરજી કૃત અશોક, પૃ. ૧૭૦ ).
“ શ્વેત સંબંધી લેખકનાં મંતવ્ય જનતાને કેવાં અવળે રસ્તે લઈ જનારાં, વિદ્વાનને કેવાં અપમાનજનક અને જગની કેવી પ્રતારણા કરનારાં છે?
સંપ્રતિનાં વત લેખકે આઠમા ખડક લેખ ઉપરથી, સંપ્રતિ મહારાજાને ઉદેશીને કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે. આમાંને એક મુ સંપ્રતિ મહારાજાએ લીધેલાં વ્રત સંબંધી છે.
લેખકે સંપ્રતિ મહારાજાએ રાજ્યાભિષેક બાદ, નવમાં વર્ષે આઠ વ્રત લીધાનું લેખન કરેલ છે એમ કહ્યું છે. સંપ્રતિ મહારાજાએ રાજ્યાભિષેક પછી ૧૦ મે વરસે વ્રતે લીધાં હતાં એમ પણ લેખક માને છે. આ રીતે સંપ્રતિ મહારાજાએ, પિતાને રાજ્યાભિષેક થયા બાદ, કેટલામે વર્ષે તે લીધાં હતાં તેની લેખકને પૂરેપૂરી ખાત્રી નથી એ નિર્વિવાદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫
શિક્ષાત્રતા રાજાને દુઃસાધ્ય હાવાથી, સ ંપ્રતિએ આઠ જ વ્રત ગ્રહણ કર્યાં હતાં એમ પણ લેખકે કહ્યું છે.
સ'પ્રતિ મહારાજાએ આઠ જ વ્રત લીધાં હતાં ' એવુ' લેખકનુ કથન યથાર્થ નથી. તેમણે શ્રાવકનાં ખારૂં વ્રત અંગીકાર કર્યાં હતાં. આ સંબંધમાં નિમ્ન પ્રમાણેા. જાણવાજોગ છે:
अणुव्रत गुणव्रतशिक्षाव्रतपवित्रितः ।
प्रधान श्रावको जज्ञे सम्प्रतिस्तत्प्रभृत्यपि ॥ ६२ ॥ -Parisistha Parva, 2nd Ed. ( Ed. Edited by H. Jacobi), P. 258,
( પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રતથી પવિત્ર એવા સંપ્રતિ રાજા ત્યારથી પરમ શ્રાવક થયા. ) —પરિશિષ્ટ પર્વ ભાષાન્તર, પૃ. ૨૧૦
લેખક મહાશયે, સ`પ્રતિ મહારાજનાં વ્રતાની વાત આઠમા ખડક લેખ ઉપરથી કેવી રીતે ઉપજાવી કાઢી છે તે પણ ખાસ વિચારણીય હાવાથી, એ સખ ધમાં આપણે વિચાર કરીએ. અશોકના આઠમા ખડલેખમાં નીચે પ્રમાણે પાઠ છેઃ— दसवसाभिसितो संतो अयाय संबोधि
-अशोकके धर्मलेख, पृ. १९१
ઉપર્યુક્ત reading ગિરનારવાલા લેખનુ છે. લેખકે એને
બદલે સંશોધિમયાય એવું ખાટુ· reading આપ્યું છે. નિમિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
સોવિ અને નિરામિ સંવો એ અનુક્રમે કાલસી અને શૈલીને લેખના “રીડીંગે છે. શાહબાજગઢી અને માનશેરાના લેઓના અનુક્રમે નિઝામી સરો અને નિષિ સંશોધ એ રીડીંગ થાય છે (સરોવરને ઘમરોલ, પૃ. ૨૧-૧૨).
ગયાય, નિમિયા, વિગેરે શબ્દોને અર્થ “નીકળ્યા” એમ થાય છે એટલે એ સર્વ શબ્દો પર્યાયવાચક છે. (ગી. જ ઘઝિપિયાઁ, પૃ. ૮૨)
પૂર્વકાલીન રાજાએ વિહાર-યાત્રા (મૃગયા આદિ નિમિત્તે પર્યટન) કરતા હતા. અશકે રાજ્યાભિષેક પછી ૧૦ મું વર્ષ વીત્યા બાદ, વિહારયાત્રાને બદલે ધર્મયાત્રા શરૂ કરી હતી એમ આઠમા ખડક લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે. ધર્મયાત્રા એટલે એનું કોઈ સ્થાન અવશ્ય હોવું જોઈએ. લેખક મહાશયે ધર્મયાત્રાને બદલે, સમ્યકત્વ (સમકિત ) ઘુસાડી દીધું છે. વળી “અષ્ટાંગ-વેગ ધર્મ' એ બીજો અર્થ લઈને, સંપ્રતિ મહારાજાને ઉદ્દેશીને ઘટાવવા માટે, સંપ્રતિ મહારાજાએ આઠ વ્રતે ગ્રહણ કર્યા હતાં એમ કહ્યું છે. આ કેટલું બધું અસંગત કહેવાય ? સમક્તિની કાંઈ યાત્રા હોઈ શકે ?
સંધિ એટલે મહાબધિ. મહાબધિ એટલે મહાબધિ વૃક્ષ (ગયા)
* દેવતા જ પ્રિય બિયર્સીરાના.... સંધિ (રોધિવૃક્ષ) #ો થાાતવરે માત્ર સ્ત્રી |
ભારતીય તિહાર પરેવા, નિન્દ ૨, પૃ. ૧૭૬. x Jataka, IV, P. 236.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
એટલે તે સ્થળ જ્યાં મહાત્મા બુદ્ધને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી ચાય સંધેિ એટલે “મહાબધિ( ગયા)ની યાત્રાએ નીકળ્યા એ જ અર્થ થઈ શકે છે. આ સંબંધમાં વિશેષ જાણવા ઇચ્છનારે ભાંડારકરકૃત અશોક (બીજી આવૃત્તિ)નું પૃ. ૩૨૧ ( ટીપણ સાથે) જોઈ લેવું.
લેખકે સંબોધિ' નો અર્થ સમકિતની પ્રાપ્તિ એવો કર્યો છે તે યુક્ત નથી. “સો”િ ને અર્થ સમ્યક્ત્વરૂપ રત્ન એમ માની લઈએ તે પણ, એ રને બૌદ્ધોમાં નથી એમ નથી. સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપ ત્રિરત્વે જૈનધર્મમાં છે તમ બુદ્ધ (સુદેવ), ધર્મ અને સંઘરૂપ ત્રિરને બોદ્ધોમાં પણ છે.* બૌદ્ધો ત્રિરત્નને “ત્રિશરણે” પણ કહે છે. આથી “સંબંધિ” એ જૈનને જ સામાન્ય ઉપગને શબ્દ છે એવું લેખકનું કથન કેમ માની શકાય ? આ કારણે બેધિવૃક્ષની નીચે (જે સ્થળે બુદ્ધને સર્વોત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તે સ્થળે) અશોક મહારાજા ગયા હતા એમ માનવું એ અસંગત હોવાનું લેખકનું મંતવ્ય વાસ્તવિક નથી.
અશોક મહારાજાના શિલાલેખ ઉપરથી, સંપ્રતિ મહારાજાનાં બતે વિગેરેની હકીકત, લેખક મહાશયે કેવી આબાદ રીતે ઉપજાવી કાઢી છે, તે આ સર્વ ઉપરથી, વાચકને યથાયોગ્યપણે સમજી શકાશે.
qદ્ધ, ધર્મ ગૌર સંઘ -દિયાન (હિન્દી), પૃ. ૨૨૩. આ સર્વ દેશોના વતનીઓ ત્રણ રસ્તે (રત્નત્રય)નું બહુમાન
A –ઇસીંગ યાત્રા પૂ. ૧૦
૨તા Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
w.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
મુહલરના મતના ખાટા અથ
લેખકે ત્રીજા ખડકલેખમાં, ખતાવવામાં આવેલા પાંચ આશ્રવા સબંધી, ‘ ખુહુલર સાહેબે આ પાંચને આશ્રવને ખલે જૈનના પાંચ અણુવ્રત હોવા વિષે પોતાના અભિપ્રાય દર્શાગ્યે છે’ એમ કહ્યું છે.
આમાં આશ્રવેાના સંબંધમાં બુહુલર સાહેબના મત સંબધી લેખકે ખાટા અર્થ જ કર્યાં છે. વળી તેમણે એ ખાટા અર્ચના જાણે કે સમર્થનરૂપે, જૈનોનાં પાંચ અણુત્ર એક ટીપણુમાં ગણાવ્યાં છે. લેખકની આ રીતિ કેવી કહેવાય ?
ખુહુલર સાહેબે આશ્રવા ( પાપા ) અને અણુવ્રતા એ અન્ને એક હાવાનું કદાપિ માન્યું જ નથી. આથી તેમણે ગાસિનવ ( પાપ ) સંબંધી, અશોકનાં સિદ્ધાન્ત વિષે એમ જ કહ્યું છે કેઃ—
......comes closer to that of the Jaina anhaya, which includes injury to living beings, lying, stealing, unchastity and attachment to worldly possessions.
—Epigraphica Indica, Vol. ll, P. 250.
( જૈનાના ‘ અહ્રય ’ જેમાં જીવન્ત પ્રાણીઓને ઇજા (હિંસા ), અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને સાંસારિક વસ્તુઆના મેહ (પરિગ્રહ ) એટલાને સમાવેશ થાય છે તેને વિશેષ નિકટના (મળતા ) છે. )
Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૮
બુહલર સાહેબે આપેલ અભિપ્રાયમાં અણુવ્રતને નિર્દેશ જ નથી. બુહલર સાહેબ આશ્ર અને અણુવ્રતે એક જ માને છે એમ દાક્તર સાહેબ બતાવી શકશે ખરા? “અણહય” સંબંધી બુહલર સાહેબને અભિપ્રાય નિમ્ન પ્રમાણ ઉપર રચાય છે –
पंचविहो पण्णत्तो जिणेहिं इह अव्हओ अणादीओ। हिंसामोसमदत्तं अब्बभपरिग्गहं चेव ॥२॥
–શ્નવ્યારા (અમદેવવ્રુત્તિયુ), ત્રિ ૪. અહય, આશ્રવ કે પાપ અને અણુવ્રતમાં કંઈપણ સામ્ય નથી એ ઉપર્યુક્ત બે પ્રમાણેથી વાચકે સમજી શકશે. આણુવતે અને આશ્રમાં કદાપિ સામ્ય હોય ખરું?
| સ્વામિના-એક ભળતે જ શબ્દ
લેખકે પ્રિ. પીટર્સનને હવાલે આપીને, ગિરનારના ત્રીજા લેખમાં “વામિતા' શબ્દ હોવાનું કહ્યું છે. પ્રે. પીટર્સને “ મા” ને અર્થ “સ્વજ્ઞાતિજનનું રક્ષણ કરવું' એ કરે છે એમ પણ તેઓ કહે છે.
ઉપર્યુક્ત ત્રીજા લેખમાં વસ્તુતઃ “વામિના” એ કઈ શબ્દ જ નથી. લેખનાં બે પ્રમાણભૂત “રીડીંગ” આ સંબંધમાં નિર્ણય કરવા માટે, ઉપયુક્ત થઈ પડે છે. એ રીડગે” નીચે પ્રમાણે છે – मातरि च पितरि च सुनुसा मितासंस्तुतजातीनं
-અશોર પટેલ, . ૨૪-૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૦
मातरि च पितरि च सुखसा मितासंस्तुतनातीनं
ગશો ની ધર્મસિપિયા, પૃ. ૧૨.
-
· માતાપિતાની શુશ્રુષા, મિત્રા, પારચિત જના અને જ્ઞાતિજનોને દાન ’એવા આ ‘રીડીંગા ’ ના સ્પષ્ટ અર્થ છે.
લેખકે, ‘સ્વામિતા' શબ્દ કેવી રીતે ગ્રહણ કર્યાં એ આથી ખાસ વિચારણીય થઇ પડે છે. પ્રે. પીટર્સને પેાતાનાં ખાટાં રીડીંગના સંસ્કૃત અનુવાદ સ્વામિતા કર્યાં છે. લેખકે, એ રીડીંગને બદલે, અથવા તેના સંસ્કૃત અનુવાદને ‘ રીડીંગ ’ તરીકે ગ્રહણ કરેલ છે. લેખ સંબંધી પ્રે. પીટર્સનનાં નીચે આપેલાં રીડીંગ તેમજ તેના અનુવાદ ઉપરથી, વાચકાને આ આખત સ્પષ્ટ રીતે સમજી શકાશેઃ—
मातरि पितरि च सुस्ति सामिता संस्तुत जातिनं
-A Collection of Prakrit and Sanskrit Inscriptions, P. 2. मातरि च पितरि च स्वस्ति स्वामिता संस्तुतज्ञातीनां Ibid, P. T
પીટન સાહેબે સુતા કે મુહૂતા ને બદલે ‘મુસ્તિ એ શબ્દ ગ્રહણ કર્યાંથી, તેમણે ‘સામિતા * એ ખાટા શબ્દ ગ્રહણ કર્યાં છે. આ સંબંધમાં, આપણે કેટલાંક વધુ ષ્ટાન્તા લઈએ.
અશોકના ચાથા, અગીયારમા અને તેરમા લેખામાં
Shree Sudharmaswami Gyanblandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
मातरि पितरि सुसुसा, मातापितिषु पुषुषा, मतपितुषु सुश्रुष આદિ પાડે છે. ( જુઓ અશોઝ ઘણ, p. ૨૨૭, રર૩, ૨૪૪). ત્રીજા, નવમા, અગીયારમા અને તેરમા લેખમાં, मनु मितासंस्तुत, मितसंथुतेना, मितपंथुतना, मितसंस्तुत એ આદિ પાડે છે.*
સુણી ને સી અને મિતાસંતુત ને મિતા લઈને સાબિત થાય. આ પ્રમાણે, સામિતા એવું બેટું રીડીંગ છે. પીટર્સને કર્યું છે.
લેખક મહાશયે, આ ખાટાં રીડીંગના સંસ્કૃત અનુવાદ ઉપર ખૂબ પિંજણ પણ કર્યું છે, આ તે કેવું કહેવાય? - અશોકના શિલાલેખમાં “માતાપિતા” એ શબ્દો સાથે
શશ્રષા” શબ્દ અવશ્ય આવે છે એમ ઉપરના પાઠથી સ્પષ્ટ જણાય છે. એકલે “માતાપિતા” શબ્દ ક્યાંય વપરાયે નથી. લેખકે છે. પીટર્સનનાં પુસ્તક ઉપરાંત, આ સંબંધમાં અન્ય પુસ્તકો વાંચ્યા હોત તે, આવું બેટું રીડીંગ ગ્રહણ કરવાને ભાગ્યે જ સંભવ હતો. પૂર્વાપર સંબંધ જોયા વિના, વગર વિચાર્યું બેટું રીડીંગ પકડી લેવું એ કંઈ સંશોધન કહેવાય?
પીટર્સન સાહેબે મિતા ને અર્થ સ્વજ્ઞાતિજનનું રક્ષણ કરેલ છે પણ તેમને તે અર્થ યુક્ત નથી.
પીટર્સન સાહેબે પોતાનાં રીડીંગને અર્થ નીચે પ્રમાણે કર્યો છે –
* કરશો ધમવ, ૫. ૧૨૬, . ૨૦, ૨૨૨, ૨૪૪. Shree Südharmaswami Gyanbh'anar-Umara,'Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
That it was pious to be obedient to father and mother, to protect the men of our own caste.
A Collection of Prakrit and Sanskrit Inscriptions, P. 11
(માતાપિતાને આજ્ઞાંતિ થવું અને સ્વજ્ઞાતિના મનુષ્યની રક્ષા કરવી એ વ્યક્તિ છે. )
“સ્વામિતાને અર્થ લેખક કહે છે તે પીટર્સન સાહેબે કર્યો છે પણ તેમણે “સ્વસ્તિ આદિ' શબ્દ તેમજ આખાયે
રીડીંગ”ને જે અર્થ ઘટાલે છે તે અસંબદ્ધ અને વિચિત્ર છે તેનું શું?
વળી “સ્વામિતા”ને અર્થ “સ્વજ્ઞાતિ જનનું રક્ષણ કરવું? એ અત્રે નથી થતે તે તેને અંગે “સ્વામિવાત્સલ્યતા” એ શબ્દને નિર્દેશ કેમ કરી શકાય? અને શું “સ્વામિવાત્સલ્ય” (પિતાના જ્ઞાતિજને કે ધર્મબંધુઓ પ્રત્યે વાત્સલ્ય) એ શું માત્ર જૈનેને જ ધર્મ છે ? બીજા ધર્મોમાં સ્વામિવાત્સલ્યને મહત્ત્વ નથી ?
મૂળ લેખે ન વાંચવા અને જે તે લેખનાં ખરાં રીડીંગે ન જાણવાને કારણે, લેખક મહાશયે એક ભળતા જ શબ્દને ઉપયોગ કરી, તેને પેટે અર્થ પણ ઘટાવી, કેવાં વિચિત્ર અનુમાને કર્યા છે?
पाखंड લેખકે ખડક લેખ નં. ૧૩ માંના પર (વડ) શબ્દને અગે નીચે પ્રમાણે કહ્યું છે -
Shree Sudharmaswami Gyanbhantar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૩
“ વાણંદ ( ખ. લે. નં. ૧૩ ). પ્રો. એચ. એચ. વીલ્સન
પર
આ શબ્દ બૌદ્ધધર્મના
સાહેબ ભારપૂર્વક જાહેર કરે છે કે, હાઈ શકે નહીં. * '
વિશેષ
શબ્દ
લેખક મહાશયે ‘ પાખંડ ' ના સબંધમાં આથી કઈ પણ કહ્યું નથી. આમ છતાં, તેઓ ‘ પાખડ ’ જૈનાના જ છે એમ મનાવવા માગે છે. તેમણે વીલ્સન સાહેબના જે અભિપ્રાય આપ્યાછે તે આધુનિક દૃષ્ટિએ વિચાર કરતાં, અત્યંત પ્રાચીન ગણાય. વીલ્સન સાહેબ પછી, ઇતિહાસનાં ક્ષેત્રમાં અનેક મહત્ત્વની શોધો થઈ ગઈ છે.
· પાખંડ ' એ શબ્દ બૌદ્ધ ધર્મમાં પણ પ્રચલિત હતા. આ સંબધમાં નિમ્ન પ્રમાણ મહત્ત્વનું છે.
राजाने अभिषेकको प्राप्त हो, तीन वर्षही तक बाह्यજાયન્ત (=જૂસરે મત) જો પ્રદ્દળ જિયા । યુદ્ધનો, પૃ. ૧૬૨. અશાકના સમયમાં · પાખડ ” નો
:
,
"
.
અર્થ ૫થ થતા હતા. આથી વાસંદેપુ, પહેલુ, દેવુ એ શબ્દો - સવ પથે કે ધર્માંમાં, ’ ‘ સવ ૫થા કે ધર્મો માટે' એ અર્થમાં પાંચમા લેખમાં વપરાયેલ છે. ( જુએ, અશો જી ધર્મજિરિયા, વૃ. ૪૦)
‘વાણંદ ‘શબ્દ સાતમા, બારમા અને તેરમા લેખામાં પણ જુદી જુદી વિભક્તિમાં વપરાય છે.
પાખડ, શબ્દના અર્થ ઢાંગ, દેખાવ, પાખ’ડ એવા પાછળથી થયા છે. ( અશોદ દી ધર્મજિરિયા, રૃ. ૧૦)
!
6
* જ. રૉ. એ. સા. પુ. ૧૨, પૃ. ૨૩૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
સતકર્ષક અને પ્રપ્રદ એ શબ્દો અનુક્રમે પોતાના ધર્મ' અને ‘ખીજાના ધર્મ' એ અર્થમાં ખારમા લેખમાં વપરાયા છે.
"
આથી પાખડ એ બૌદ્ધોના શબ્દ નથી ( એ જૈન શબ્દ જ છે) એમ કાણુ કહી શકે ?
वचगुति
,
ખડકલેખ નં. ૭ અને ન. ૧૨ માં વત્તુતિ શબ્દ વપરાયેલ છે, એમ કહીને, એ શબ્દ જૈનધર્મના જ શબ્દ છે એમ લેખકે જણાવ્યું છે.
ખડકલેખ નં. ૭ માં ‘વતિ’એ શબ્દ વપરાયે જ નથી. એ શબ્દ ૧૨ મા લેખમાં જ વપરાયેલ છે. વદ્યુતિ ને મળતા બોદ્ધ શબ્દ વાૌનેય છે. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણ જાણવાજોગ છે:
=
તીન મૌનેય ( મૌન ) જાય, વા॰, મન—મૌનેય । —વુનર્સ્થા, પૃ. ૪૨૧
‘મૌનેય” શબ્દ ‘ગુપ્તિ’ ના જ વાચક છે. આથી તીન મૌનેય એટલે ત્રણ ગુપ્તિએ એવા સ્પષ્ટ અર્થ થઈ શકે છે. બૌદ્ધો આ રીતે મનાગુતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિએ માને છે.
ભાજીના લેખમાં, મૌનેયત્તે નામક એક બૌદ્ધ ગ્રન્થના
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૫
( બૌદ્ધધર્મના અન્ય ગ્રન્થા સાથે ) સ્પષ્ટ નિર્દેશ કરવામાં આન્યા છે. આ ગ્રન્થમાં મૌનેયા સંબધી વિવેચન કરવામાં આવ્યુ છે એ ખાસ જાણવા જેવુ છે.
વચનુતિ ( વચનગુપ્તિ) અને વામોનેય ( વાઙમોનેય) એ તદ્ન સમાનાર્થક શબ્દો છે. આથી ‘વચગૃતિ' એ જૈનાના જ શબ્દ છે એમ કેમ કહી શકાય ?
भदंत
'
ભાષુ લેખમાં વપરાયેલ ‘ મત શબ્દ જૈન શબ્દ જ છે એમ લેખક કહે છે એ ઠીક નથી.
,
· મન્તે શબ્દ બૌદ્ધ શબ્દ પણ છે. આ સંબંધમાં નિમ્ન પ્રમાણેા મહત્ત્વનાં થઈ પડે છેઃ——
' क्यों भन्ते, हमारे आर्यपुत्र को कोई होने वाला है ?'
संकट तो नहीं બુદ્ધવર્યાં, પૃ. ૪.
भन्ते स्वामी या पूज्यके लिये कहा जाता था ।
પુનર્સ્થા, પૃ. ૪ નોટ.
‘
‘મન્ત્ર' ની જગ્યાએ મન્નુ ' શબ્દ પણ બૌદ્ધોમાં વાર વાર વપરાય છે. આ સબ'ધમાં, નિમ્ન દૃષ્ટાન્ત પર્યાપ્ત થશેઃ
4 भदन्त ! पत्ते छोडकर फल की इच्छासे ( इस समय ) द्रुम अंगारवाले हो गये हैं । યુદ્ધવો, પૃ. ૧૧.
•
મા શબ્દ એકલેા જૈન શબ્દ નથી એ આથી
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ થાય છે. “મહંત એ જૈન શબ્દ જ હોવાનું લેખકનું કથન કેવું વિચિત્ર છે એ આથી વાચકોને બરાબર સમજી શકાશે.
थेरा
લેખકે ઘેરા શબ્દ જૈનેને જ છે. એમ કહ્યું છે. “શેરા” ને બદલે, બૌદ્ધોમાં “મિફવા' શબ્દ વપરાય છે એમ પણ તેમણે કહ્યું છે. લેખકનાં આ બન્ને કથને ઠીક નથી.
લેખકે વાપરેલ “શેરા” શબ્દ ભાષાન્તર-દેષ છે. શેર જોઈએ. ભાંડારકરકૃત “Asoka ની પહેલી આવૃત્તિનાં પૃ. ૯૮ ઉપર, “ભિક્ષુક” શબ્દ સાધુ–સ્થવિર માટે વપરાયે છે એ ઉપરથી, બૌદ્ધોમાં સાધુ-સ્થવિરો માટે “ભિક્ષુક” શબ્દ જ વપરાય છે એવી લેખકની માન્યતા અયુક્ત છે.
“ર” શબ્દ સ્થવિરવાચક છે. થેર અને વિર એ બન્નેના સંબંધમાં નીચેના પ્રમાણે મહત્વનાં છે–
संघके स्थविरों ( वृद्ध-भिक्षुओं ) का अनुगमन करनेवाला होनेसे, पहला समुदाय (= निकाय ) आर्य स्थविर या स्थविरवादके नामसे प्रसिद्ध हुआ।
बुद्धचर्या-॥ થેરાથા-અટ્ટથી યુવ, મૂઢ પ્રપૌરી સૂવી, રૂ. ૧૮.
According to C's rendering, Bhadamta is the designation of a lay brother.
Barhut Inscriptions ( By Barua and Sinha), P. 4.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
(ભદંત એ ભિક્ષુકનું સંબોધન રૂપ છે એ કનિંગહામને (Stupa of Barhut માં જણાવેલ) મત છે).
... Bhadata, Bhadamta, or Bhayamta is met with as the title or honorific designation of the Buddhist monks—Bhiksus and Sthaviras.
Ibid, P. 4. (ભદત, ભદંત કે ભયંત એ શબ્દ બૌદ્ધ સાધુઓ અર્થાત ભિક્ષુઓ અને સ્થવિરેનાં એક માનવંત પદ (ઇલકાબ) તરીકે વપરાય છે).
... The Samgha was split up into the two main divisions; (1) Theravada and ( 2 ) Mahasanghika... Asoka ( By Dr. D. R. Bhandarkar ).
2nd Edition, P. 97. (સંઘના થેરવાદ અને મહાસંઘિક એવા બે મુખ્ય વિભાગે પડી ગયા...)
Cambridge History of India” ના પ્રથમ ભાગમાં, થેર–ગાથા અને ઘેરી–ગાથાને ઉલ્લેખ થયે છે (જુઓ પૃ. ૧૮૧, ૧૮૬, ૧૮૯, ૧૯૭, ૨૦૧, ૨૦૨, ૨૦૯, ૨૧૪, ૨૧૫ અને ૨૧૮). Psalms of The Brethren નામે સ્થવિરેને ઉપદેશ પૂર્ણ એક મહત્વના ગ્રન્થમાં, સ્થવિરેના ધર્મ સંબંધી સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
બુદ્ધચચ્ય” પૃ. ૫૭૬ અને પૃ. ૫૭૭માં, મધ્યાંતિક
Shree Sudhalyaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
આદિ અનેક સ્થવિરોને જૂદા જૂદા દેશમાં ધર્મપ્રચાર માટે મેકલ્યાને ઉલ્લેખ છે. આ રીતે “સ્થવિર” એ શબ્દ બૌદ્ધોમાં વારંવાર વપરાય છે એમ આ સર્વ ઉપરથી સિદ્ધ થાય છે.
થે એ એકલા જૈનોને જ પારિભાષિક શબ્દ નથી તે આ ઉપરથી, વાચકોને સ્પષ્ટપણે સમજી શકાશે.
धर्ममंगलं લેખકે માત્ર શબ્દ જૈને છે એમ વિશેષ કરીને માન્યું છે. આ સંબંધમાં, તેમણે એ શબ્દ જેમાં સ્તુતિ, પદ, સૂત્ર આદિને અંતે તેમજ શુભ શુકનરૂપે વપરાત હોવાનું જણાવ્યું છે. તેમણે વર્ષમારું ની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે –
મંગ + ધર્મ ઉપસર્ગ ધર્મમંત્ર ( ખ. લે. નં ૯ ).
ધર્મમંગલના સંબંધમાં લેખકની માન્યતા ઠીક નથી. તેમણે તેની આપેલી વ્યુત્પત્તિ પણ યથાર્થ નથી.
ધર્મમંગલ” શબ્દ નવમા લેખમાં, ધંમકા, ધર્મ, धंममंगले, ध्रममगलं, ध्रममगले, ध्रममंगलं, भ्रममंगले, धमમાટેના પ્રમHજાજેન અને પ્રમાણેન એમ જુદાં જુદાં રૂપે વપરાયેલ છે.
આમ “ધર્મમા” એ બૌદ્ધ શબ્દ પણ છે. 3. દેવદત્ત ભાંડારકરે આ સંબંધી પિતાના ગ્રંથમાં સુંદર પ્રકાશ પાડે છે. તેમણે કહ્યું છે કે –
Shree Sudharmaswami cyanorandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૯
...he speaks of Dhamma, or Dhamma-mamgala, as he calls it, in contradiction with the mamgalas or rites for inducing luck aud averting calamities, which, in Asoka's time as now, obtained in legion in Hindu Society.
Asoka, 2nd Edition, P. 105.
(....સદ્ભાગ્યની પ્રાપ્તિ અને દુ:ખનાં નિવારણ નિમિત્તે થતાં મંગલ કે ક્રિયાઓથી ધર્મમંગલ એ જૂદુ છે. એમ ધમ્મ કે ધમ્મમ'ગલના સંબંધમાં, તે ( અશાક ) કહે છે. અશોકના સમયમાં, હાલની માફક, હિન્દુ સમાજમાં મંગલે કે ધાર્મિક ક્રિયાકાંડા હજારોની સંખ્યામાં થતાં હતાં).
Every worldly rite," he remarks, "is of a dubious nature, It may or may not accomplish its object. Dhammamangala, however is not conditioned by time, and even though it may not acheive any object here, it begets endless merit in the next world." Ibid, P. 119
""
( પ્રત્યેક સાંસારિક ક્રિયાનું સ્વરૂપ શકાયુકત છે એમ તે ટીકારૂપે કહે છે. સાંસારિક ક્રિયાના ઉદ્દેશ પાર પડે કે ન પણ પડે. ‘ ધમ્મમ’ગલ ’- કાળથી અમાધિત છે. તેના ઉદ્દેશ આ લાકમાં પાર ન પણ પડે; પણ પરલેાકમાં તેનું અનંત ફળ મળે જ છે. )
૮ મૉંગલ, એ સાંસારિક ક્રિયા છે. આ સંબધમાં, નિમ્ન
પ્રમાણ પણ મહત્ત્વનું છે;—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
तीसरे दिन ( भगवान्ने) नन्द (राजकुमार ) के अभिषेक, गृहप्रवेश, और विवाह-इन तीन मंगलकर्म होनेके दिन, भिक्षाके लिये प्रवेशकर नन्द कुमार के हाथमें पात्र दे...
યુર્થ, પૃ. ૧૭. મંગલ (સાંસારિક મંગલ કે મંગલ ક્રિયા) અને ધર્મમંગલ (ધર્મ કે ધર્મરૂપ મંગલ) એ બન્ને બૌદ્ધ દષ્ટિએ ભિન્ન જ મનાતાં હતાં એમ આથી સિદ્ધ થાય છે.
ધર્મમંગલ” ના સંબંધમાં, લેખકની માન્યતા કેવી ભૂલભરી છે એ ઉપર્યુક્ત પ્રમાણેથી સિદ્ધ થાય છે.
जीव, भूत आदि લેખક મહાશયે લવ, મૂત, માન અને સત્ત એ ચારે શબ્દો જૈન શબ્દો છે એમ કહ્યું છે. આ સંબંધમાં તેમણે વિશેષ એમ કહ્યું છે કે –
આ બધા સમાનાર્થી શબ્દના જોડકાં વિષે, દે. રા. ભાંડારકર સાહેબ કહે છે કે...બૌદ્ધ દર્શનશાસ્ત્રમાં...પાપ અને મૃત વચ્ચે તફાવત પણ કયાંય વર્ણવા નથી જ્યારે જૈન દર્શનમાં જે ફેર છે તે પણ સમજાવાય છે અને ઉપરાંત નવ અને સર વિષેને ભેદ પણ સમજાવે છે (અશોક, પૃ. ૧૨૭, ૧૨૮, ૧૩૦).”
આમાં લેખકે મૂત અને ગામ સંબંધી, ડે. ભાંડારકરના 5 મતને ઉલટે અર્થ કર્યો છે.
brandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩.
અશકે, મૃત અને પ્રાપ એ શબ્દો જૂદા અર્થમાં વાપર્યા છે એ ડો. ભાંડારકરને સ્પષ્ટ મત છે. આથી તેમણે તે કહ્યું છે કે –
But it can not be denied that, at least bhuta Asoka does contrast from Prana, when he enumerates his ethical practices, as in anarambo Prananam avihisa bhutanam.
Asoka, 2nd Edition, P. 136. (પણ નૈતિક કાર્યો ગણાવતાં, અશોકે ગ્રામો દાળનાં વિહિલા મતાનાં એ (પાઠ) માં ભૂતની પ્રાણથી ભિન્નતા જ દર્શાવી છે એની ના પાડી શકાય તેમ નથી.)
અશકે ચારે શબ્દો સમાન અર્થમાં નથી વાપર્યા એ આ ઉપરથી, જોઈ શકાશે. હવે આપણે જીવ, ભૂત, પ્રાણ આદિ સંબંધી ખાસ વિચાર કરીએ.
જૈન સાહિત્ય સંશોધક”માં (ખંડ ૧, અંક ૪, પૃ. ૧૭૫-૭૬ અને પૃ. ૧૭૫-૭૬ નાં ટીપ્પણમાં) સવ આદિ - વિષે નીચે પ્રમાણે કહ્યું છે – - “સ સત્વ, સર્વે પ્રાણીઓ, સર્વે ભૂત અને સર્વે જીવે,
પછી તે પશ, અગર વનસ્પતિ ગમે તે હે, પણ તેમનામાં કેઇમાં આંતરબલ, શકિત તથા સામર્થ્ય નથી, પરંતુ આ - દરેક જીવ પોતાની સ્વભાવ-નિયતિને વશ થઈ, છ પ્રકારની
કેઈપણ જાતિમાં રહી સુખદુઃખ ભેગવે છે.” પૃ. ૧૭૫-૭૬.
Shree Sudharnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
મૂળમાં “સને સત્તા, સર્વ પાપા, સને મૃતા, વીવા' એ પાઠ છે. જૈન સૂત્રોમાં પણ આજ કમથી અનેક ઠેકાણે એ પાઠ આવે છે, અને એ પાઠનું સંક્ષેપમાં all classes of living beings (સચેતન પ્રાણીઓના બધા વર્ગો) એવું ભાષાન્તર કરેલું છે. બુદ્ધઘષની ટીકાનું ભાષાન્તર, હૈનેંલે
ઉવાસગદસાઓ” નાં પરિશિષ્ટ નં. ૨ જાના પાન ૧૬ ઉપર નીચે પ્રમાણે આપ્યું છે –
સ સત્તા એટલે ઉંટ, બળદ, ગધેડા અને તેના બીજા બધા પશુઓ, સવે પાણી એટલે એકેન્દ્રિય, ધિન્દ્રિય આદિ ચેતનાવાળા પ્રાણીઓ, સર્વ પ્રતા એટલે અંડજ અને ગર્ભજ
છે અને સાથે વા એટલે ડાંગર, જવ, ઘઉં ઈત્યાદિ (વનસ્પતિક) છે.”
પૃ. ૧૭૫-૭૬ટી * In the term, all beings ( sabbe satia ), he comprises camels, oxen, asses and other (animals ) without exception. The term all sensible beings ( sabbe pana ), he uses to denote those with one sense, those with two senses and so forth. The term all generated beings ( sabbe bhuta ), he uses with reference to those that are generated or produced from an egg or from the womb. The term all living beings ( sabbe Jiva ), he uses with reference to rice barley, wheat and so forth. -Uwasagadabao (Edited by Dr. Hoernle ),
Appandix II. p. 16.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
Uvasagadasao માં સીનિયના આપેલા નીચેના પાઠથી પણ જીવ, ભૂત આદિની ભિન્નતા બરાબર સમજી શકાય છે – ____सव्वे सत्ता ति ओट्टगोणगद्रभादयो अनवसेसे परिगण्हाति । सव्वे पाणाति एकेन्द्रियो पाणो द्विइन्द्रियो पाणो तिआदिवसेन वदति । सव्वे भूता ति अण्डकोसवस्थिकोसेसु भूतसंभूत संधाय वदति । सव्वे जीवा ति सालिय व गोधूमादयो संधाय वदति ।
|
P. 197 જૈને પણ છવ, ભૂત, પ્રાણ અને સત્ય એ ચારને ભિન્નભિન્ન માને છે.
જીવ, ભૂત આદિ વિષે લેખકનું મંતવ્ય કેટલું બધું દોષપૂર્ણ છે એ આથી સુજ્ઞ વાચકો સમજી શકશે.
સેકેટસ લેખકે મેં કેટસ તે અશક છે (ચંદ્રગુપ્ત નહીં) એમ કહ્યું છે. મેં કેટસનું લગ્ન સેલ્યુકસની પુત્રી સાથે થયું હતું એમ પણ તેમણે કહ્યું છે. - લેખકનાં આ કથને ઉપરથી, ૨-૩ મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. આમાંને એક મુદ્દો સેકેટસ તે અશક હતું કે નહીં ? તે છે. સેકટસ એ અશોક નહતું. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણુ વિચારણીય છે
* Edited by P. L. Vaidya.
Shree Suharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
३४
Sandrakottos is identical with Candragupta and not with Asoka, as the literary analogy
Sandrakottos), shows evidently. The form sanCandragupta,
dracottos goes back to a prâkrit form, the more as there exists also a Greek form Sandrakyptos, but the reading is not warranted by Manuscripts, as it seems, in Athenaios I. 18. Alexander and Candragupta are believed contemporaries as far as according to Plutarch, Candragupta is said to have seen, when he was a boy, the great king Alexander. But also that is not historically proved. Sandrakottos has no meaning at all in Greek, as it represents only Indian word Candragupta, which means protected by the moon. " On Nandrum in Justin, there is little doubt, rather none, that it means Nanda, the king and his dynasty, which was over-whelmed and deposed by Candragupta, with the help of a Brahman, called Vishnugupta or Canakya or Kautilya. That is not proved. Nandrum is the correct reading, Alexandram a misreading, as it is out of place in that passage of Instin
""
Dr. Otto Stein.
* From a letter dated 11th February 1936 to the author.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Sia'n dra tot tos al suel
(સેંડ્રેકેટસ અને ચંદ્રગુપ્ત છે
YA Candragupta વચ્ચે) સાહિત્યની દૃષ્ટિએ જે સામ્ય છે તે સેંકેટસ અને ચંદ્રગુપ્ત એ બન્ને એક છે, મેં ડેકેટસ અને અશેક એ બન્ન એક નથી, એમ બતાવી આપે છે. “સેંડેકેટસ” * એ ચંદ્રગુત્તને પ્રાકૃત જે શબ્દ છે. ગ્રીક ભાષામાં “સેડેકીટસ” એવું રૂપ હોવાથી, “મેં ડેકેટસ” એ અધિકપણે ચંદ્રગુપ્તનું પ્રાકૃત રૂપ છે. “સેકીપ્ટસ” એરૂપ હસ્તલિખિત ગ્રંથ ઉપરથી, સાબિત થતું નથી એમ જણાય છે. ચંદ્રગુપ્ત
જ્યારે છોકરે હતું ત્યારે, તેણે મહાન નરપતિ એલેકઝાન્ડરને જે હતું એમ સ્કુટાર્કના અભિપ્રાય ઉપરથી કહેવાય છે અને એ અનુસાર, અલેકઝાન્ડર અને રાંદ્રગુપ્ત એ બને સમકાલીન મનાય છે; પણ આ હકીકત એતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ થઈ નથી. “મેં કેટસ” એ શબ્દ ભારતીય શબ્દ
ચંદ્રગુપ્ત ” ને જ નિદર્શક હોવાથી તેને ગ્રીક ભાષામાં કંઈ અર્થ જ નથી ચંદ્રગુપ્ત એટલે “ ચંદ્રથી રક્ષિત.” “નંદ્રમ” એટલે “નંદ”એવા જસ્ટીનના અભિપ્રાય સંબંધી,
ડીજ શંકા રાખવા જેવું છે; કદાચ કંઈ પણ શંકા રાખવા જેવું નથી. નંદ રાજા અને તેના વંશજોને, વિષ્ણુગુપ્ત, ચાણક્ય કે કૌટિલ્ય નામના બ્રાહ્મણની મદદથી, ચંદ્રગુપ્ત પરાસ્ત કરીને, પદભ્રષ્ટ કર્યા હતા એ હકીક્ત પણ સિદ્ધ થઈ નથી. “નંદ્રમ' એ ખરું રીડીંગ છે, “એલેકઝાન્ડરમ ” એ ખોટું રીડીંગ છે. જસ્ટીનવાળા ફકરામાં, એ રીડીંગ અસ્થાને છે.*
–. ટે સ્ટેઈન
* કર્તાને તા. ૧૧-૨-૩૬ ને દિને લખેલા એક પત્રનું ભાવાન્તર, Shree Sudharmaswami Gyanbhandal-Umara, Surat www.umaragganbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સેકટસ અને અશોક એ બન્ને ભિન્ન છે અને સેંડેકેટસ તથા ચંદ્રગુપ્ત એ બન્ને એક છે એમ ડો. એટેસ્ટેઇનનાં ઉપયુકત વિધાનેથી સ્પષ્ટ થાય છે.
સેંડકટસ એટલે અશક એમ માનીએ તે, અશેકને લેખક મહાશય સંપ્રતિ માને છે એટલે, સંપ્રતિ રાજાએ સેલ્યુકસની પુત્રી સાથે લગ્ન કર્યું હતું એમ માનવું પડે. સંપ્રતિ મહારાજાએ સેલ્યુકસની પુત્રી સાથે લગ્ન કર્યું હતું એમ માનવું એ કેટલું બધું અનુચિત કહેવાય ?
લેખક મહાશયે સેલ્યુકસની પુત્રીનું લગ્ન સેંડેકેટસ સાથે થયું હતું અને ચંદ્રગુપ્ત તે સેંડેકેટસ નહીં એમ સિદ્ધ કરવા નિમિત્તે, ચંદ્રગુપ્તનાં રાજ્યનાં અમુક વર્ષો પણ ઉડાડી મૂક્યાં છે એ ખાસ જાણવા જેવું છે.
સેલ્યુકસની પુત્રીનું લગ્ન ચંદ્રગુપ્ત સાથે ઈસ્વી સન પૂર્વે ૩૦૪ માં થયું હતું ચંદ્રગુપ્તનું રાજ્ય છે. સ. પૂ. ૩૨૧ થી ઈ. સ. પૂ. ર૭ સુધી કે ઈ. સ. પૂ. ૩૨૫ થી ઈ. સ. પૂ. ૩૦૨ સુધી ચાલ્યું હતું એ અનુક્રમે Cambridge Histroy of India ( Vol. I. P. 698 ) અને માdય રતિહાસ ની પણ માગ ? (પૃ. ૧૭) ને મત છે. આ બન્ન મતે પ્રમાણભૂત ગણાય છે એ જોતાં, ચંદ્રગુપ્તનું લગ્ન સેલ્યુકસની પુત્રી સાથે થયાનું સંભવિત છે આથી રાજ્યકાળની દૃષ્ટિએ વિચાર કરીને, લેખક મહાશય ચંદ્રગુપ્તનું લગન સેલ્યુકસની પુત્રી સાથે નથી થયું એમ સિદ્ધ કરવા માટે, પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૭
કરે અને એમ કરતાં ચંદ્રગુપ્તના રાજ્યકાળનાં અમુક વર્ષો જ ઉડાડી મૂકે એ કેવું કહેવાય?
ચંદ્રગુપ્તનું લગ્ન સેલ્યુસની પુત્રી સાથે થયું હતું એ નિર્વિવાદ છે. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણ જ પર્યાપ્ત છેઃ
चंद्रगुप्तस्तस्य सुतः पौरसाधिपतेः सुताम् । सुलूवस्य तथोद्वाह्य यावनीबौद्धतत्परः ॥
–મવિષ્યપુરાણ, ૨, ૨, ૬, ૪૨, સેંડેકેટસને ચંદ્રગુપ્તને બદલે, અશોક એટલે લેખકના માનેલા સંપ્રતિ મહારાજા માની લઈએ તે, ઈતિહાસનાં ક્ષેત્રમાં, સ્વપ્ન પણ ન કલ્પી શકાય એવી અસંગતતાઓ ઉપસ્થિત થાય એને લેખક મહાશયને કંઈ ખ્યાલ હશે ખરા ?
સેંફેકટસને ચંદ્રગુપ્તને બદલે તેના પ્રપૌત્ર સંપ્રતિ માનનાર લેખક મહાશય સેલ્યુકસ હિન્દમાં કયારે આ વિગેરે હકીક્તને વિચાર જ કર્યો હશે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ સેંડેકેટસને ચંદ્રગુપ્ત ન મનાવવા માટે, જે લેખક મહાશય એના રાજ્ય કાળના જ અમુક વર્ષો પણ ઉડાવી દે, તેઓ સેંડકટસને અશોક (સંપ્રતિ) મનાવવા સેલ્યુકસ હિન્દમાં કયારે આ એ વિગેરે પ્રશ્નને વિચાર જ શા માટે કરે? આથી વિશેષ કહેવાની ભાગ્યે જ જરૂર છે.
રૂદ્રદામનના શિલાલેખ પરત્વે કલ્પનાઓ
લેખક મહાશય, અશેકવાળા શિલાલેખોનું નિર્માણ સંપ્રતિને ઉદેશીને ઘટાવવાનો પ્રયત્ન કર્યો છે એટલું જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
તેમણે રૂદ્રદામનના શિલાલેખ પરત્વે પણ એવી જ કલ્પનાએ કરી છે.
લેખકે ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવ બાંધનાર ચંદ્રગુપ્ત (જેના સૂબાની દેખરેખ નીચે એ તળાવ બંધાયું હતું તેના) સંબંધમાં, પીટર્સન સાહેબનાં ભાષાન્તરને હવાલે ખેટે આપે છે. પીટર્સન સાહેબે કરેલું ભાષાન્તર, લેખકે જણાવ્યું છે તે કરતાં જુદું જ છે. એ ભાષાન્તર નીચે પ્રમાણે છે –
(વૈ)ના પુષ્પગુપ્લેન P. 18.
( Vai) sya Pushyagupta. P. 20. -A Collection of Prakrit and Sanskrit Inscriptions.
પીટર્સન સાહેબ જેમને પુષ્પગુપ્ત કે પુષ્યગુપ્ત કહે છે તેમને લેખક મહાશય વૈશ્યગુપ્ત કહે છે. તેઓ એટલેથી જ અટકયા નથી. વૈશ્યગુપ્ત તે વિષ્ણુગુપ્ત (ચાણક્ય) હોય એમ પણ તેઓ માને છે. લેખકની કલ્પનાઓ કેવી છે તેનું પણ આ એક સુંદર ઉદાહરણ છે.
વળી લેખકે મૂળ લિપિ (લેખ) તપાસી હેવાનું કહીને, તેમાં વૈશ્યગુપ્ત નામ હોવાનું તેમણે જણાવ્યું છે. પણ તેમણે ખરી રીતે મૂળ લિપિ વાંચી હોય એમ જણાતું જ નથી. મૂળમાં તે પુષ્યગુપ્ત નામ છે લેખક મહાશયે પ્રમાણભૂત નવાં સાધને તપાસ્યાં હોત તે, આવી રીતે ખોટું નામ ગ્રહણ કરવાને સંભવ જ ન હતું. આમ છતાં, તેમણે research (અવેષણ) કરેલ હોવાનું કહ્યું છે એ કેવું કહેવાય ?
Shree Sudharmaswami Gyandh'andar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૯
સંભવિત છે કે, લેખક મહાશયે “વૈશ્ય પુષ્પગુપ્ત' એ નામમાંથી “પુષ્પ” શબ્દ કાઢી નાખીને, “વૈશ્યગુપ્ત” નામ બનાવી દીધું છે.
ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ, ચંદ્રગુપ્તના સમયમાં, તેના સૂબા પુષ્યગુપ્ત કર્યું હતું. અશેકના સમયમાં, તુષાર્ફ નામના તેમના એક અધિકારીએ તે સમરાવીને પૂરું કર્યું હતું. રૂદ્રદામને તે ફરીથી સમરાવ્યું (બંધાવ્યું) હતું. સંપ્રતિ મહારાજાએ તળાવ સમરાવ્યું કે બંધાવ્યું જ નહતું. આથી એનું સમારકામ સંપ્રતિ મહારાજાએ કરાવ્યું હોય તે, તેમાં આશ્ચર્ય જેવું કશું નથી એવું લેખકનું કથન વાસ્તવિક નથી. બીજી વખતનું સમારકામ પ્રિયદશીના સમયમાં કરવામાં આવ્યું હતું એ વાત જ બેટી છે. લેખમાં પ્રિયદર્શીનું તે નામ જ નથી.
લેખકે અશેકના અમલદારનું નામ તુષાફને બદલે તપાસ આપ્યું છે, તુષાસફ એ એક યવન સરદાર (રાજા) હતા.
મહાક્ષત્રપ રૂદ્રદામાએ ફરીથી તળાવ સમરાવ્યું (બંધાવ્યું) તેની યાદમાં, તેમણે એ જ તળાવના કિનારા ઉપર આવેલ જે ખડક ઉપર અશોકના ૧૪ લેખો તેમજ ગુપ્તવંશી રાજા સ્કંદગુપ્તને શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ ઉપરના ભાગમાં, પિતાને લેખ ખોદાવ્યું હતું (મારતીય તિહાસ વી સૂપરેલ્વા, મા ૨, પૃ. ૮૧૪). એ લેખ તેમણે ઈ. સ. ૧૫૦ માં કેતરાવ્યું હતું એમ “વૌદ્વત્રિીને માત ! માં કહ્યું છે. ( જૂઓ 9 ૨૮૭),
Shree Sud armaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
લેખકે શિલાલેખને, અશક અને પ્રિયદર્શિન એ બંનેને ભિન્ન ગણવામાં સમર્થન રૂપ પૂરા ગણી લીધો છે લેખમાં પ્રિયદશીનાં નામની ગંધ પણ નથી એટલે મૂરું નાતિ લુટ શાણી? લેખક મહાશયને કંઈ અલોકિક જ્ઞાન થયું છે કે, લેખમાં તેમને પ્રિયદર્શી નામ હોવાનું જણાય છે? કે દુનીયા કંઈ સમજશે જ નહીં એમ માનીને, તેમણે ગમે તેમ લખ્યું છે?
લેખકે બધાં વિશેષણે સંપ્રતિ મહારાજાને જ અનુલક્ષીને વાપર્યા છે અને પિતાનાં સુકૃત્યને જોબ આપવા માટે, માત્ર તુલના કરવાનાં સ્વરૂપમાં, તેના તેજ ખડક ઉપર, અંતના ભાગમાં, પિતાને લગતાં વિશેષણો વિહંગદષ્ટિએ કે તરાવ્યાં છે ( જુદો ખડકલેખ કતરા નથી) એવું લેખકનું કથન પણ યથાર્થ નથી, એ કથન તેમણે કઈ નવીન શેધ માનીને, લખ્યું હશે કે કેમ તે તેઓ જાણે.
સુદર્શન તળાવનું બીજી વારનું નિર્માણ રૂદ્રદામાના અમાત્ય સુવિશાખની દેખરેખ નીચે થયું હતું. તેમણે પિતાના સ્વામિ રૂદ્રદામનને જ ઉદેશીને સવે વિશેષણે લેખમાં વાપર્યા છે. એ લેખમાં સંપ્રતિને ઉદ્દેશીને વિશેષણે વાપરવાની અને સંપ્રતિ સાથે તુલના કરવાનાં સ્વરૂપમાં, ખડકલેખના છેવટના ભાગમાં, પિતાની સ્તુતિ કરવા કે કરાવવાની રૂદ્રદામાને કશીયે જરૂર નહતી. લગભગ ચાર વર્ષ ઉપર થઈ ગયેલ રાજાને માટે, કેઈ રાજા આમ કરે પણ ખરે? વળી રૂદ્રદામાએ પિતાને તે માટે સર્વ વિશેષ વિહંગદષ્ટિએ કોતરાવ્યાં છે એમ કહીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખક મહાશય શું કહેવા માગે છે તે સમજવું જ મુશ્કેલ થઈ પડે છે.
તળાવનું નિર્માણ કરનાર અને તેનું સમારકામ કરનારનાં નામે રૂદ્રદામાનાં લેખમાં છે જ. એ નામે અનુક્રમવાર ગણવામાં આવે તે, બિંદુસારનું નામ તેમાં કયાં છે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, અને લેખમાં બિંદુસારનું નામ જ ન હોય તે, તેમાં તે નામ લેવાની કલ્પના કેવી રીતે કરી શકાય?
સંપ્રતિ મહારાજાને ગર્ભથી માંડીને, રાજલક્ષ્મી વધ્યા જ કરી હતી એમ કહીને, રૂદ્રદામાને ઉતારી પાડવાને લેખકને પ્રયત્ન યથાર્થ નથી. રૂદ્રદામાને આગ રાજલક્ષ્મીની વૃદ્ધિ ન થઈ હતી એમ લેખકે શાથી માની લીધું છે? રૂદ્રદામા અત્યંત સમૃદ્ધ રાજવી હતે એ તે જાણીતું છે. વળી સંપ્રતિ મહારાજાએ લડાઈ સિવાય મનુષ્ય વધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેનું આજીવન પાલન કર્યું હતું એમ લેખક મહાશયે શાથી માની લીધું છે? લેખક મહાશય, એનું કંઈ પણ પ્રમાણ આપી શકે તેમ છે? સુદર્શન તળાવના લેખમાં તે રૂદ્રદામાએ એવી પ્રતિજ્ઞા લીધી હતી અને તેનું આજીવન પાલન પણ કર્યું હતું એમ સ્પષ્ટ લખ્યું છે (જુએ, ગુજરાતના ઐતિહાસિક લેખ ભા. ૧ પૃ. ૧૧) વળી રૂદ્રદામાનાં જીવનવૃત્તાન્તમાં, એવી પ્રતિજ્ઞાને ઇસારે વટિક નથી તેમજ શક જેવી કર જાતિના રાજા એવી પ્રતિજ્ઞા લે એ સ્વપ્ન પણ માની શકાય તેમ નથી એવું લેખકનું કથન ઠીક નથી. કર જાતિમાં જન્મેલ મનુષ્ય દયાળ ન જ હોય એ નિયમ છે ?
Shree Sudharmāswami Gyanghandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
લેખક મહાશયે, રૂદ્રદામાને પાશ્ચાત્ય હિન્દને એક નાનકડે રાજા માન્ય છે. તેમણે રૂદ્રદામાએ ઘણા દેશ જીતેલ હેવાના સંબંધમાં, શંકા પણ કરી છે. તેમણે આથી કહ્યું છે કે –
ક્ષત્રપ રૂદ્રદામાએ પિતાના બાહુબળથી, ઘણા દેશો જીતી લીધા હતા તે આપણે ભલે કબૂલ રાખીએ (જો કે આપણી આ માહિતીને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખ જ છે) તે પણ એટલું તે ચોક્કસ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર, તેણે કદી સત્તા જમાવી નહોતી જ; પણ સમ્રાટ સંપ્રતિના દિવિજયમાં જ આ બધા પ્રદેશને સમાવેશ થઈ જાય છે”
લેખકે આમાં સુદર્શન તળાવના લેખને જ સંશયાત્મક ગ છે. એ લેખને તેમણે ત્યારે સંપ્રતિ મહારાજાને ઉદ્દેશીને ઘટાવવાને પુષ્કળ પ્રયત્ન કેમ કર્યો છે એ પ્રશ્ન આથી ઉપસ્થિત નથી થતું ?
રૂદ્રદામાં એક મહાન પરાક્રમી રાજા હતા. તેને તેનાં અતુલ પરાક્રમને લીધે, મહાક્ષત્રપ (ક્ષત્રિયના મહાન પાલક) એવું અનન્ય બિરૂદ મળ્યું હતું. અન્ય શિલાલેખમાં પણ તેને એ જ બિરૂદ અપાયું છે. તેણે યૌધેય જેવી અજેય પ્રજાને પણ પરાસ્ત કરી હતી. દક્ષિણાપથ વિગેરે અનેક દેશના સ્વામી શાતકણિને બે વાર પરાજય કર્યો હતે. વળી તેણે
* We learn from the Nasik record of Queen Gautami that, her son destroyed the Sakas, Yavanas and pablavas, and that his dominions extended not only over Asika, Asaka ( Asmaka on the Godāvari i. e. Mahārāshtra ) and Mülaka (the District
Shree Sudharmaswami Gyanbhandar-Umára, Surat
Www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૩
પૂર્વ અને પશ્ચિમ આકર, અવન્તિ, અનૂપ દેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, સિન્ધુ, સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ આદિ દેશા પેાતાના બાહુબળથી જીતી લીધા હતા.
round Paithan ) but also over suratha (Kathiawar) Kukur (in Western or Central India) near pāriyātra or the Western vindhyas ), Aparānta (North Konkan), Anupa ( district round Mahismati on the Narmada ), Vidarbha (Berar) and Akar-Avanti ( East and West Malwa )
Political History of Ancient India ( By Rai Chaudhuri ) P. 336,
( ગાતમીપુત્રે શંકા, યવના અને પહલવાને નાશ કર્યાં હતા એમ રાણી ગાતમીના નાશકના લેખ ઉપરથી, આપણે જાણીએ છીએ તેનું રાજ્ય અસિક, આસક ( ગેાદાવરી ઉપરના અસ્મક દેશ એટલે મહારાષ્ટ્ર ), અને મૂલક ( પૈઠણ આસપાસના પ્રદેશ ), ઉપરાંત સુરઠ (કાઠીઆવાડ), કુકુર (પારિયાત્ર કે પશ્ચિમ વિધ્યાચળ પર્વત પાસે પશ્ચિમ કે મધ્યમ હિન્દમાં, અપરાંત ( ઉત્તર કાંક), અનુપ ( માહિષ્મતી અને નમઁદા આસપાસના પ્રદેશ ), વિદર્ભ (વરાડ) અને આકર–અવન્તિ (પૂર્વ અને પશ્ચિમ માળવા ) માં ફેલાયું હતુ. એમ પણ એ લેખ ઉપરથી આપણે જાણીએ છીએ. )
...
...Gautamiputra Sri Satakarni, probably the greatest of the Andhra kings ... He is said... to have uprooted the Kshaharātas.
Cambridge :Shorter History of India, P. 59. ( ગૌતમીપુત્ર પ્રાય: આંધ્ર રાજાઓમાં સૌથી મહાન્ ( હતા ) તેણે
ક્ષહરાટોનું નિક ંદન કર્યું હતુ એમ કહેવાય છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
રૂદ્રદામા ક્ષત્રપ કે બહાદુર હતા તે સંબંધમાં, નિમ્ન પ્રમાણ જાણવાજોગ છે –
सुराष्ट्र और गुजरात पर पहेलीबार शकों की चढाई होने के बादसे वहां के पुराने स्थानीय गण-राज्य-वृष्णि और कुकुर-सदाके लिये समाप्त हो गये दीखते है, वे
મારતીય તિહાસજી જેવા, મા, ૨, પૃ. ૮૧૨.
રૂદ્રદામાં આ મહા બળવાન હતું, તેને નિર્બળ કેમ માની શકાય ?
રૂદ્રદામાના લેખને સંપ્રતિને લેખ માની લઈએ તે, અસલ અશકને સમય કયારે? એ પ્રશ્ન પણ ખડે થાય છે. રૂદ્રદામાના લેખને સંપ્રતિને લેખ માનવામાં આવે છે, લેખક મહાશયની યાદીમાં, અશેકનું નામ જ નથી એમ માનવું પડે. શું લેખકનાં લીસ્ટમાં, મૌર્યવંશી રાજાઓમાં અશોકનું નામ જ નથી કે તેમણે પિતાની કલમથી, અશોકને હાસ્યાસ્પદ રીતે પદભ્રષ્ટ કરેલ છે ?
લેખકે રૂદ્રદામાને લેખ બરબર જે હોત તે, એ સંબંધી ગમે તેવી કલ્પનાઓ કરવાની તેમને જરૂર જ ન રહેત રૂદ્રદામાના લેખમાં અશકનું નામ તે છે જ.
લેખક મહાશય અશોકને સંપ્રતિ તરીકે માને છે. આથી તેમણે કલ્પનાના ઘડા નાહક દેડાવ્યા છે એમ કહીએ તે શું ખોટું ?
રૂદ્રદામાના લેખ પરવે લેખક મહાશયે કરેલી કલપનાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
ઢંગધડા વગરની છે. એ કલ્પનાઓ ઉપરથી, રૂદ્રદામાને લેખ એ સંપ્રતિ મહારાજાને લેખ નથી બની જતે. સુદર્શન તળાવનું ફરીથી નિર્માણ સંપ્રતિ રાજાએ કર્યું હતું એમ પણ નથી કરતું. સંપ્રતિ મહારાજાએ વાવ, કુવાઓ, તળા વિગેરે બંધાવ્યાં હતાં એમ લેખક મહાશય બતાવી શકશે ખરા?
ભાબુને શિલાલેખ સમ્રાટ અશોકના શિલાલેખમાં, ભાખ્ર(વૈરાટને)ને શિલાલેખ અત્યંત સુપ્રસિદ્ધ છે. એ શિલાલેખ હોવા છતાં, એનું મહત્ત્વ અનેરૂં છે. અશોકના શિલાલેખોમાં સામાન્ય રીતે એને નંબર બીજે ગણાય છે. એ લેખ વૈરાટની બીજી ટેકરી ઉપર મળી આવ્યું હતું. ( જુઓ શ્રી રાધાકુમુદ મુકરજીકૃત “ Asoka ” નું પૃ. ૧૪) મજકુર લેખ અસલ શિલા સાથે કલકત્તા એશિયાટીક સોસાયટીમાં હાલ વિદ્યમાન છે.
આ આખાયે લેખ સમસ્ત બુદ્ધ સંઘને જ ઉદેશીને લખાયેલ છે. મહામાત્ર આદિને ઉદ્દેશીને તેમાં કશુંયે સંબધન નથી. આ રીતે, મહારાજા અશકે સંઘને પ્રત્યક્ષ રીતે ધર્મબોધ આપે છે અને ધર્મ સંબંધી સંઘને પ્રત્યક્ષ નિર્દેશ કર્યો છે. મહારાજા અશોકે બીજા કેટલાક લેખમાં મહામાત્રે આદિ દ્વારા સંઘ આદિને પક્ષ બોધ કે સૂચન કરેલ છે. આ લેખ તે બૌદ્ધ સંઘને પ્રત્યક્ષ બેધ અને સૂચનરૂપ છે. આ રીતે લેખની ઉપયુક્તતા અદ્વિતીય છે.
ભાખ્રને લેખ ઈ. સ. પૂ. ર૬૦ માં લખાયે હતે. મહાs, રાજા અશકના નાના ખડકલેનું નિર્માણ ખડકલેખે અગાઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
જ થયું હતું. મહામાત્રની નીમણુક ભાબુના લેખ પછી જ થઈહતી (જુઓ ઉપર્યુક્ત Asoka પૃ. ૩૭, પૃ.૪૩ અને પૃ.૨૧૦)
અશોકે સારનાથ, સાંચી અને કૌશામ્બીના સ્તંભલેખે માફક, આ લેખથી પિતાનું ધાર્મિક દૃષ્ટિએ સંઘ ઉપર નેતૃત્વ છે એમ સૂચિત કર્યું હતું. આ રીતે તેઓ ધર્મરક્ષક બન્યા હતા. ધર્મમાં ફાટપુટ પડાવનારાઓને શિક્ષા પણ થતી હતી એ આ લેખેના સંબંધમાં ખાસ જાણવા જેવું છે. અશોકે ભાબુના લેખમાં મહત્વના ધર્મગ્રંથને નિર્દેશ કર્યો છે અને બુદ્ધ, બુદ્ધ ધર્મ અને બૌદ્ધ સંઘ એટલે ત્રિરત્ન કે ત્રિશરણમાં પિતાની નિરતિશય શ્રદ્ધા વ્યક્ત કરી છે એ પણ ખાસ ઉલ્લેખનીય છે. અશકે બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો હતો અને તે બુદ્ધ ધર્મને ચુસ્ત અનુયાયી હતું એમ પણ આ લેખથી સિદ્ધ થાય છે.
મહારાજા અશકને આ સુપ્રસિદ્ધ શિલાલેખ નીચે પ્રમાણે છે –
() પિયરિ તાળા મારી સં. રમવાને ગા રા(:) अपावाधतं च फासु विहालतं चा (1)
(२) विदित वे भंते आवतके हमा बुधसि धमसि संघसीति गलवे च पसादे च (1) स केंचि मंते
(३) भगवता बुधेन भासिते सवे से सुभासिते वा ए चु खो भंते हमियाये दिसेया हेवं समे
(४) चिलठितिके होसतीति अलहामि हकं तं वतवे (1)
Shiger Sudharmaswami Ganbhandar-Umara, "su
"www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૭
(५) अलियवसानि अनागतभयानि मुनिगाथा उपतिसपસિને જા સાધુ-) ___ (६) वादे मुसावादं अधिगिच्य भगवता बुधेन भासिते एतान भंते धमपलियायानि इच्छामि
(૭) Fતિ (2) દુમિહુવા = મિથુનિશે | अभिखिनं सुनयु च । उपधालेयेयु च |
(૮) રેવ દેવ ઉપાસા જાવાણિજ રા()ના નિ भंते इमं लिखापयामि अभिहेतं म जानतति ।
લેખનું ભાષાંતર મગધના પ્રિયદશી રાજા સંઘને અભિનંદન પૂર્વક સંબધન કરીને, સંઘ સુખ અને આરોગ્યમાં રહે એમ ઈરછીને કહે છે:
હે દ્રો ! બુદ્ધ, ધર્મ અને સંઘ પ્રત્યે મારી કેવી પૂજ્યબુદ્ધિ અને શ્રદ્ધા છે એ આપ જાણે છે.
ભદ્રો ! ભગવાન બુદ્ધે જે કંઈ કહ્યું છે તે બધું સારું છે પણ સત્ય ધર્મ શાશ્વત રહે એ ઉદ્દેશથી, મેં ધર્મગ્રંથની વરણી કરી છે. આથી એ ગ્રંથનાં નામ મારી તરફથી જણવવાને હું મારે અધિકાર માનું છું.
હે ભદ્રો ! એ ધર્મગ્રંશે નીચે પ્રમાણે છે – ૧. વિનય સમુકાસ (વિનય સમુત્કર્ષ)નૈતિક સંયમને - ઉત્કૃષ્ટ ગ્રંથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૨. અલિય-વસાની (આર્યવંશ)–ષિઓનાં આદશ જીવન
અને આચારને ગ્રંથ. ૩. અનાગત ભયાનિ (અનાગત ભય)–સંઘ અને સિદ્ધા
તને સંભવનીય ભાવિ ભયવિષયક ગ્રંથ. ૪. મુનિ-ગાથા-સાધુ સંબંધી કાવ્ય. ૫. મનેય-સુત (મોનેય સૂત્ર)-મૌન સંબંધી બૌદ્ધગ્રંથ. ૬. ઉપાતિસ સિને(ઉપતિષ્ય પ્રશ્નો ઉપતિષ્યના પ્રશ્નો. ૭. રાહુલવાદ-ભગવાન બુદ્ધ અસત્યથી પ્રારંભ કરીને
રાહુલને આપેલ ઉપદેશ ( લાઘુલેવાદે મુસાવાદ
અધિગિટ્ય ). હે ભદ્રો! ઘણાખરા શિક્ષક અને ભિક્ષુકિણીઓ ધર્મના આ ગ્રંથ કે વિભાગમાંથી, વારંવાર ધર્મનું શ્રવણ અને ધારણ કરે અને ઉપાસકે તથા ઉપાસિકાઓને પણ એ જ રીતે ધર્મનું શ્રવણ અને ધારણ થાય એમ હું ઈચ્છું છું.
હે ભદ્રજને! જનતા મારી ઈચ્છા જાણી શકે તે માટે, મેં આ લેખ કરાવ્યું છે.
પ્રિયદર્શી એ મહારાજા અશેકનું એક બિરૂદ હતું. આથી ઉપર્યુક્ત લેખ મહારાજા અશકને જ લેખ હોવાનું સચોટ પ્રમાણ મળી રહે છે.
આમ છતાં, ડે. શાહે આ લેખ પણ સંપ્રતિને લેખ છે એમ માનવા-મનાવવાને પિતાના લેખમાં વિચિત્ર પ્રયત્ન કર્યો છે એ ઘણું શોકજનક છે. દાક્તર સાહેબે લાશને લેખ પ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
દર્શિન (સંપ્રતિ )ને છે એમ “પ્રાચીન ભારતવર્ષ” નામક પિતાનાં પુસ્તકમાં કહ્યું છે. (જુઓ પૃ. ૫૧ ટી.) વળી પિતાનાં પુસ્તકમાં “અત્યાર સુધી સર્વેની માન્યતા એમ છે કે, અશેક અને પ્રિયદર્શિન તે બન્ને એક જ વ્યક્તિ છે જ્યારે મારા મંતવ્ય પ્રમાણે, તે બન્ને ભિન્ન ભિન્ન વ્યક્તિઓ લાગે છે અને અશક પછી તેના પૌત્ર તરીકે રાજા પ્રિયદર્શીને રાજ્યની લગામ ગ્રહણ કરી છે.” એમ પૃ. ૮૪ નાં ટીપણુમાં કહ્યું છે.
બાદ પ્રિયદર્શીન ઉફે સમ્રાટ સંપ્રતિ થયો” એમ પૃ. ૧૯૫ માં કહીને, તેમણે પ્રિયદર્શિન અને સંપ્રતિની અભિન્નતા સ્વીકારી છે. આથી એક મહત્વને મુદ્દો ઉપસ્થિત થાય છે, કારણ કે પ્રિયદર્શિન એ અશોકનું નામ હતું. આ સંબંધમાં “સુમંગલવિલાસિની” ના બીજા ભાગનાં પૃ. ૬૧૩-૧૪ નું નીચેનું પ્રમાણુ અત્યંત મહત્તવનું થઈ પડે છે – ___ अपर-भागे पियदासो नाम कुमारो चत्तं उस्सापेत्वा असोको नाम धम्मराजा हुत्वा सो ता धातुयो गहेत्वा जंबुदीपे विथ्थारिका अकासि
अनागते पियदासो नाम कुमारो चत्तं उस्सापेत्वा असोको नाम धम्मराजा भविस्सति, सो इमा धातुयो विथ्थारिका करिस्सती ति
ઉપરનાં પ્રમાણ ઉપરથી, પિથલો (વિલાસ, શિવલ, ળિયા, રિયર ) એવું રાજ્યારોહણ અગાઉ અશોકનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૦
નામ હતું એમ સિદ્ધ થાય છે. “ બદ્ધચર્ચા ” ૫. પ૪૭ માં થિલાસ (પિયસી) એટલે અશક એમ કહ્યું છે. અશોક અને પ્રિયદર્શની એકતા આ રીતે સાબિત થાય છે.
ભાબ આદિના શિલાલેખેને અંગે, પ્રિયદશિન એટલે સંપ્રતિ એમ કઈ રીતે માનવાનું રહેતું જ નથી. આમ છતાં, દાક્તર સાહેબે પોતાના ગ્રંથમાં ભાબુના લેખ (જુઓ પૃ. ૫૧ ટી.) તેમજ અશકના અન્ય લેખેને સંપ્રતિના લેખે માની લઈને, એ રીતે અશકને સંપ્રતિ પણ માન્યા છે. હવે આપણે ભાબુના લેખ સંબંધી લેખકનાં મંતવ્યને વિચાર કરીએ. તેમણે એ લેખ સંબંધી, પોતાના લેખમાં પૃ. ૭૭ ઉપર કહ્યું છે કે –
“ભાબ્રા શિલાલેખ અથવા જેને બીજે વૈરાટને લેખ પણ કહેવાય છે તેની આદિમાં જ, અશેકને બુદ્ધ ભગવાન, ધર્મ અને સંઘ પ્રત્યે ભક્તિભાવ જાહેર કરતે લખેલ છે. જે પ્રમાણે બૌદ્ધ ધર્મમાં ત્રિપદીનું સ્વરૂપ વર્ણવ્યું છે તે મિશાલે ભલે કેટલાક વિદ્વાને આ અર્થને સંમત થતા હોય, પણ જે તે જ અર્થ નિર્મિત હોય તે, તે જ લેખમાં આગળની જે લીટીઓ છે તેની સાથે તે શા માટે બંધબેસત થતું નથી? વળી, ખડક લેખમાં તેમજ સ્તંભ લેખમાં, જે ધર્મ પ્રરૂપેલે છે તે કેઇપણ અંશે બૌદ્ધ ધર્મ નથી એમ ડૉ. ફલીટે સાહેબની ઠેઠ સુધી માન્યતા હતી, કારણ કે તેમાં કયાંય “બુદ્ધ" એ શબ્દ લખેલ નજરે પડતા નથી. અને “સંઘ” શબ્દ પણ માત્ર એક જ વખત વપરાય છે. અને તે પણ એ ખૂણેખાંચરે વપરાય છે કે, તેનું મહત્વ એટલું બધું સ્વીકારી શકાય નહી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૧
જે ત્રિપદીને ઉપરમાં નિર્દેશ કરાયો છે તેવી ત્રિપદી જૈન સંપ્રદાયમાં, “સુદેવ, સુપુર, સુધર્મ એ ત્રણ તની બનેલ રત્નત્રય કહેવાય છે, અને સમ્યગ્ગદર્શન=સમ્પર્વજાતિ ધિન મેળવવા માટે પ્રાથમિક જરૂરીઆત પ્રથમ પાયારૂપે તેની ગણના કરેલી છે.”
લાબ્રના લેખ સંબંધી દાક્તર સાહેબનાં ઉપર્યુક્ત વિચિત્ર મંતવ્ય ઉપરથી, અનેક મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. પહેલે મુદ્દો એ છે કે, તેમણે માનેલ “બાબ્રા” એ નામ જ છેટું છે.
બુદ્ધ” શબ્દને લેખમાં ઉલ્લેખ જ નથી અને “સંઘ ” શબ્દને એક જ વાર ઉલ્લેખ થયેલું છે એવું તેમનું મંતવ્ય યથાર્થ નથી. લેખની આગળની લીટીએ બૌદ્ધોની ‘ત્રિપદી” નાં સ્વરૂપને બંધબેસતી નથી એવું તેમણે શા માટે માની લીધું છે ? એ એક વિચારણય પ્રશ્ન છે. તેમણે લેખની આગળની લીટીઓ કેમ નથી બતાવી? એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. “સંઘ” શબ્દ ખૂણેખાંચરે પડેલ છે એમ કહીને, લેખક મહાશય શું કહેવા માગે છે? એ સમજવું જ મુશ્કેલ થઈ પડે છે.
“ત્રિરત્ન” એ શબ્દ જેનોને જ છે એમ લેખકે માની લીધું છે પણ તે અયુક્ત છે. ત્રિરત્ન કે ત્રિશરણ એટલે બુદ્ધ, બુદ્ધ ધર્મ અને બૌદ્ધ સંઘ. યુદ્ધ શાપ છામિ, ધર્મ રર વછામિ, સંધ રાપ છામિ એ વાક્ય બોદ્ધોનાં ત્રિપાનનાં વાચક છે. e લેખમાં બતાવેલ સાત ગ્રંથ-વિનયસમુત્કર્ષ ( પાટિમે
Shree Sud armaswami Gyanbhandar-Umarā, Surat
Www.amaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
કખ), આર્યવંશાઃ (અંગુત્તરનિકાય, દ્વિતીય ભાગ), અનાગતયાનિ (અંગુત્તરનિકાય, તૃતીયભાગ, મુનિગાથા (સુત્તનિપાત-મુનિસુત્ત, પ્રથમ ભાગ), મનેયસુત્રમ (સુત્તનિપાત-નાલકસુત્ત, તૃતીય ભાગ), ઉપતિધ્યપ્રશ્ન (સુત્તનિપાત, ચતુર્થ ભાગ) અને રાહુલવાદ (મજિઝમનિકાય-રાહુલીવાદસુત્ત, પ્રથમ ભાગ) જૈનમાં છે એમ દાક્તર સાહેબ બતાવી શકશે ખરા? આ ગ્રંથ જેવા, જાણવા કે મેળવવાની તેમણે કઈવાર જરાયે તસ્દી પણ લીધી છે ખરી?
દાક્તર સાહેબે ડ. ફલીને મત ટાંકળે છે પણ એ વાસ્તવિક નથી. હે. ફલીટને મત આધુનિક ઇતિહાસ અને સંશોધનની દૃષ્ટિએ વિચાર કરતાં, અનુપયુક્ત થઈ પડે છે. ડો. દેવદત્ત ભાંડારકરે પોતાના “ Asoka” ની બીજી આવૃત્તિમાં આ સંબંધી પૃ. ૭૯-૮૦ ઉપર સત્ય જ કહ્યું છે કે –
The question regarding which, difference of opinion is now possible is: when did Asoka become a follower of Buddhism ? The scholar who considered this question last was the late Dr. J. F. Fleet. He held that, the Dhamma inculcated in the rock and pillar edicis was in no way the Buddhist Dhamma, because in them Buddha is not mentioned at all and the Sangha only once and in such a way as to place it on a par with other creeds. The object of these edicts, says Dr. Fleet, was thus *not to propegate Buddhism or any other particular religion, but to proclaim the determination of Asoka
Shree Sudharmaswami Gya bhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૩
to govern his kingdom righteously and kindly in accordance with the duty of pious kings.' In other words, term Dhamma, used in the rock and pillar edicts, Fleet takes as the · ordinary ' Dharma of kings, which is laid down in the Manavadharmasasara, 1–114, as one of the topics of that work.' According to him, Asoka was converted to Buddhism in the thirtieth year from his coronation, that is, two year after the pillar edicts were engraved. Evidently, Fleet ignores The fact that, the Dhamma Asoka refers to in his rock and pillar edicts is intended for being put into practice, not by himself or his officers, but by all men. Obedience to parents, respect for teachers, seemly behaviour towords relatives and so forth, as we shall see later on, are some of the practices of Dhamma taught by Asoka. This Dhamma can not possibly be raja-Dhamma, which represents a code of duties for a king and his officers to perform and not for his people.
,,
( અશોક બુદ્ધધર્મના અનુયાયી કયારે થયો એ પ્રશ્નને અંગે મતભેદ હવે શકય છે. આ પ્રશ્નના સંબંધમાં, ડૉ. જી. ઍડ્. ફ્લીટ નામના વિદ્વાને છેલ્લે વિચાર કર્યાં હતા. ખડકલેખા અને સ્ત'ભલેખામાં જણાવવામાં આવેલા ધર્મ એ કઈ રીતે બુદ્ધ ધર્મ નથી એવા તેમને મત છે. લેખમાં
'
બુદ્ધ' શબ્દના ઉલ્લેખ જ નથી અને ‘ સંઘ” શબ્દ માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૪
એક વાર વપરાયેલા છે અને તે પણ બીજા ધર્માં સાથે સમાનતાદર્શક રીતે એવી પણ ડા. લીટની માન્યતા હતી. બુદ્ધ કે કાઇ બીજા ધર્મના પ્રચાર કરવાના ઉદ્દેશ આ લેખાને
કહ્યું છે. ભક્તિપ્રધાન રાજા
રાજ્ય
નીતિ અને દયાથી
એ જ
"
ન હતા એમ પણ ડા. ક્વીટે આનાં કર્તવ્ય અનુસાર, પેાતાનું ચલાવવાના નિશ્ચય જાહેર કરવા આ લેખાના ઉદ્દેશ હાવાનુ હૈં।. પૂલીટનું મંતવ્ય હતુ. ‘ માનવધર્મશાસ્ત્ર ' માં એક વિષય તરીકે, રાજાના સામાન્ય ધર્મ પહેલા ભાગમાં પૃ. ૧૧૪ ઉપર જણાવવામાં આવ્યે છે. તે જ સામાન્ય ધર્મના અર્થમાં ખડકલેખા અને સ્તંભલેખાના ‘ ધર્મ ' શબ્દ વપરાયલે છે એમ ખીજા શબ્દોમાં કહી શકાય એમ પણ ડૉ. પૂલીટે કહ્યું છે. અશાકનાં રાજ્યકાળ પછી ત્રીસ વર્ષ, એટલે સ્તંભલેખાના નિર્માણુ પછી એ વર્ષે અશોકે બૌદ્ધ ધના સ્વીકાર કર્યાં હતા એમ ડૉ. ક્વીટ માને છે. અશોકે ખડકલેખા અને સ્ત ભલેખામાં જે ધર્મના નિર્દેશ કર્યાં છે તે ધમ પેાતાને કે પોતાના રાજપુરૂષા માટે નહીં પણ સર્વ મનુષ્યો માટે આચરવાના ધર્મ છે એવા અશાકના ઇરાદાની લીટ સાહેખ દેખીતી રીતે ઉપેક્ષા કરે છે. માબાપની આજ્ઞા માનવી, ગુરૂ પ્રત્યે વિનય, આપ્તજના પ્રત્યે સજ્જૈન આદિના અશેકે ધર્માચરણ તરીકે એધ આપ્યા હતા એમ આપણે હવે પછી જોઈશું. આથી અશેકના ધર્મ - રાજધર્મ હાય એ શકય નથી રાજધર્મ એ તેા રાજા અને રાજપુરૂષાના કતાન્યાના કાયદા છે. એ પ્રજાનાં કર્તવ્યના કાયદો નથી ).
ભાજીના લેખમાં જ ‘ બુદ્ધ ' શબ્દ ત્રણવાર વપરાયેલા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પપ
સંઘ” શબ્દ બે વાર વપરાયેલે છે. દાક્તર સાહેબને લેખમાં બુદ્ધીશબ્દ છે એની ખબર જ નથી. “સંઘ શબ્દ પણ લેખમાં એક જ વાર આવે છે એમ તેઓ કહે છે. આથી દાક્તર સાહેબે શિલાલેખ જ નથી વાંચે એમ માનીએ તે શું છે?
બ્રહ્મગિરિના લેખમાં ત્રીજી લીટીમાં, સિદ્ધપુરના લેખમાં છઠ્ઠી લીટીમાં, જતિંગાવાળા લેખમાં પાંચમી લીટીમાં, સારનાથના લેખમાં ત્રીજ, ચેથી અને સાતમી લીટીમાં, સાંચીવાળા લેખમાં પહેલી અને ત્રીજી લીટીમાં, કીશામ્બીના લેખમાં ત્રીજી લીટીમાં, માસ્કીવાળા લેખમાં ત્રીજી લીટીમાં અને દિલ્હી–પરાના લેખમાં ૨૫ મી લીટીમાં એમ આ આઠ લેખમાં “સંઘ” શબ્દ ૧૨ વાર વાપરવામાં આવેલ છે. ભાબ્રના લેખ સાથે “સંઘ” શબ્દ અશોકના લેખોમાં કુલે ૧૪ વાર વપરાય છે.
બુદ્ધ” શબ્દ રૂમિની દેવી, નાગાર્જુનની ગુફા અને માસ્કીના લેખમાં બીજી લીટીઓમાં જ વપરાય છે. ભાબુના લેખ સાથે “બુદ્ધ” શબ્દ અશકના લેખોમાં છ વાર વાપરવામાં આવ્યું છે.
ભાબુના આખાયે શિલાલેખ સંબંધી ડે. સાહેબને કેટલે બધે વિભ્રમ છે એ આ સર્વ ઉપરથી નિશ્ચિત થઈ શકે છે.
आकरावति अने आकाराति લેખક મહાશયે રૂદ્રદામાં ક્ષત્રપે જીતેલા કેટલાક દેશો ( પૂર્વ અને પશ્ચિમ આકર, અવંતિ, અનુપ, આનર્ત, સુરાષ્ટ્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્વભ્ર, મરૂ, કચ્છ, સિંધુ સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદ) સંપ્રતિ મહારાજાએ જીત્યા હોય એમ માન્યું છે. તેમણે આ દેશનાં નામ ગણાવતાં, પૂર્વ અને પશ્ચિમ આકર તથા અવંતિને બદલે “પૂર્વ તથા પશ્ચિમ આકરાવંતિ ” ( પૂર્વાપરાકરાવતિ ) એ શબ્દો વાપર્યા છે. વળી તેમણે પોતે માનેલ ‘આકરાવંતિ” ની વિચિત્ર વ્યાખ્યા આપી છે. તેમણે આ વ્યાખ્યા આપતાં કહ્યું છે કે –
આકર ખાણુ+અવંતિ–ઉજયિની. લેખકની આ વ્યાખ્યા બરાબર નથી એ દેખીતું છે.
લેખકે આકરને અર્થ લોખંડ આદિની ખાણવાળું સ્થાન, ખાણ અને દેશ એમ કર્યો છે. (જુઓ તેમનાં પ્રાચીન ભારતવર્ષનાં પૃ. ૧૮૦ ટી., પૃ. ૨૨૩ અને રર૩ ટી ૦). તેમણે આ ત્રણે અર્થો ભલે આપ્યા હોય; પણ રૂદ્રદામને જીતેલ પૂર્વ અને પશ્ચિમ આકર (પૂર્વાપરાકરાવંતિ) માં
આકર” શબ્દ દેશવાચક જ છે એ તેમણે યથાર્થ રીતે સમજવું જોઈતું હતું. આ રીતે બરાબર સમજીને, પૂવ અને પશ્ચિમ આકર (પૂર્વાપરાકરાવતિ ) માં, “ આકર ” શબ્દ દેશવાચકજ છે એમ તેમણે સ્પષ્ટ જણાવવાની જરૂર હતી, પણ તેમણે તેમ ન કરતાં, “આકર” ને અર્થ “દેશ ___ *जनपदानां स्ववीर्य्यार्जितानामनुरक्तसर्वप्रकृतीनां पूर्वापराकरावन्त्यકૂપનીવ્રારાષ્ટ્ર જ (મ) ( ૫ ) ( ર ) ૪ (૪) ૬ (न् ) धुस ( औ ) व ( ई ) र कुकुरापरांतनिषादादीनां समग्राणां
JIVી
Shree suonarmaswami Gyanbhandar-Umara, Surat
www.umäragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૭
,
પશુ કર્યાં છે, ‘ ખાણુ ' પણ કરેલ છે જે ઠીક નથી કહેવાની મતલબ એ જ કે, રૂદ્રદામાએ જીતેલ દેશેામાં ‘ આકર ’ એ એક દેશવાચક જ શબ્દ છે.
આકર એ એક દેશ હેાવાના સબંધમાં નિમ્ન પ્રમાણેા જાણવા જેવા છેઃ——
...અન્તિ કે પૂવ ના દુલા આ દેશ થા...
- भारतभूमि और उसके निवासी पृ. ७४
Akara or Dacarna
—Cambridge History of India, Vol. 1 P. 523. ( આકર અર્થાત્ દશાણ )
पूरबी, पच्छिमी आकर
- भारतीय इतिहास की रूपरेखा भाग २, पृ. ५६ ( પૂર્વ અને પશ્ચિમ આકર ).
<
આકર એ અવંતિની પૂર્વના એક દેશ હતા અને તેના પૂર્વ આકર અને પશ્ચિમ આકર એવા એ ભાગા હતા એમ ઉપર્યુક્ત પ્રમાણાથી સિદ્ધ થાય છે. આકર દેશને દશાણું દેશ પણ કહેતા હતા. લેખક માને છે તેમ · આકાર ’ને નહીં. લેખક મહાશયે જ્યાં આકર ' ને અર્થ ખાણું ? થવા જોઈએ ત્યાં દેશ ' કર્યાં છે. દાખલા તરીકે ઉદાયન ’ સિ'–સૌવિરપતિના સ્વામીત્વવાળા દેશો
(
"
'
<
વિગેરેમાં, ૧૬ દેશે
ઉપરાંત, વીતભયપટ્ટણ આદિ ૩૬૩ નગરા અને આકર (ખાણેા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૮
પણ હતી એ ઈતિહાસ આદિમાં સુવિદિત છે. ભગવતીસૂત્રમાં પણ સિંધુ-સૌવિરપતિ ઉદાયનનાં સ્વામીત્વવાળા દેશે વિગેરેને સ્પષ્ટ નિર્દેશ છે. તેમાં “આકર” ને અર્થ સુવ
દિ ખાણે” એ કરવામાં આવ્યું છે આમ છતાં, લેખક મહાશયે ઉદાયનના દેશે વિગેરે ગણાવતાં, “આકર” ને અર્થે ખાણને બદલે દેશ જ કર્યો છે આ કેવું કહેવાય?
લેખકે “ આકરાવંતિ ” ઉપરાંત, “આકારાવંતિ” શબદ પણ દેશવાચક રૂપમાં વાપર્યો છે. “આકાર' એ શબ્દ દેશવાચક રૂપમાં કદાપિ વપરાતું નથી. મારે એ દેશવાચક શબ્દ જ નથી આથી ગાવાતિ એ લેખકને શબ્દપ્રયોગ જ ખે છે, વળી આકારને અર્થ “સમૂહ” થાય છે તે ઉપરથી, ‘સ્તૂપને સમૂહ” એ અર્થ કરીને લેખકે તેને અર્થ કદાચ સાચી અને જીલ્લાને પ્રદેશ થાય એમ કહ્યું છે એ કેટલું બધું વિચિત્ર કહેવાય? વળી : પૂર્વાપરાકારાવંતિ” ને લેખકે “પૂર્વ અવંતિને પાછલે ભાગ” એ જ અર્થ કર્યો છે એ પણ જેવું તેવું વિચિત્ર નથી.
પૂર્વ આકરાવંતિ અને પશ્ચિમ આકરાવંતિ એ નામના કેઈ દેશ જ ન હતા–લેખકે આમ છતાં, એ બનેને દેશે ગણ્યા છે. પૂર્વાપરાકારાવતિને પણ તેમણે એક દેશ કે પ્રદેશ ગણેલ છે. એ લેખક મહાશય શું ન કરે એ સમજવું કલ્પનાતીત થઈ પડે છે.
*भगवतीसूत्र ( गुजरात विद्यापीठ-अमदावादवाळु ) पांचमुं अंग, ત્રીનો સંહ. ૬. ૨૨૬.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૯
છેવટના એ એલ
આ પ્રમાણે, આજના પ્રકાશમય ઐતિહાસિક ક્ષેત્રમાં, અંધકાર માની જનતાની આંખે પાટા આંધવાના અને એ વિધર્મી રાજાઓના લેખાને પેાતાના ધર્મના રાજાના લેખા મનાવી, બીજાની સપત્તિ સ્વકીય સ`પત્તિ મનાવવાના દાકતર સાહેબે વિચિત્ર પ્રયત્ન કર્યાં છે. એ પ્રયત્નને શે ઉદ્દેશ હશે તે તે જ જાણે. એથી કંઈ વિશેષ કહેવાની ભાગ્યેજ જરૂર છે.
દાક્તર સાહેબના લેખ માની લઇએ તેા, ચંદ્રગુપ્ત, બિન્દુસાર આદિના રાજ્યકાળ કયાંથી કયાં સુધી ગણાવા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી સમ્રાટ્ અશેકે શિલાલેખેા જ ઉભા કરાવ્યા ન હતા અને અશેકના શિલાલેખામાં આલે ખાયલી લિપિ જૈન લિપિ છે એમ ઘણીયે ખાખતા માનવી પડે છે, પણ એમ કોઇ રીતે માની શકાય તેમ જ નથી.
અશેાકના લેખા સંપ્રતિ મહારાજાના છે એમ ઘટાવવા માટે, દાક્તર સાહેબે અશોકના લેખામાં સૂક્ષ્મ અહિંસાનું સમર્થન કરવામાં આવ્યું છે એમ જે કહ્યું છે તે યુક્ત નથી. રૂપનાથ, વૈરાટ અને સહસ્રામના લેખા સંપ્રતિ મહારાજાના છે એમ તેમણે સ્પષ્ટ રીતે કે ગર્ભિતપણે માન્યું છે તે પણ ઠીક નથી.
દાક્તર સાહેબના આખાયે લેખનુ તાત્પર્ય એજ કહી શકાય કે, તેમણે જાણી જોઇને જ. અશોકના શિલાલેખાને સંપ્રતિ મહારાજાના ઠરાવવાના પેાતાના લેખમાં વિચિત્ર
પ્રયાસ કર્યાં છે. તેમના એ લેખથી તેમની મુરાદ પાર પડી
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umārāgyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
નથી એમ તે જરૂર કહી શકાય, અને એટલું આપણું સત્ર ભાગ્ય છે એમાં કંઈ શંકા નથી.
લેખકે અશક અને સંપ્રતિ (પ્રિયદશી) ને એક ગણુને, અશેકને ઉડાડી મૂક્યા છે, પણ એથી અશોક જેવી મહાન ઐતિહાસિક વ્યક્તિ ઐતિહાસિક ક્ષેત્રમાંથી પદભ્રષ્ટ થાય તેમ છે? નહીં જ.
અશોકને આ પ્રમાણે ઉડાડી મૂકનાર દાક્તર સાહેબ અશેક અને સંપ્રતિના રાજ્યકાળ કયાંથી કયાં સુધી માને છે તે જણાવશે ખરા?
આમ દાક્તર સાહેબને આખાયે લેખ એક હદ બહારનો વિચિત્ર પ્રયાસ છે. તેઓ આવા વિચિત્ર લેખે હવેથી ન લખે એવા સહૃદય સૂચન સાથે વિરમું છું.
ડૉ. ત્રિભુવનદાસને પ્રશ્નો 1. ચક્રવર્તી મહારાજા ખારવેલ આજીવિકા મતાનુયાયી હતા ?
૨. મનક મુનિનું મૃત્યુ બાર વર્ષની વયે થયું હતું ? ૩ “શાક્તાયન” એ નામ ખરૂં છે?
૪. મહાન વૈયાકરણ પાણિનિ જૈન હતા? તેમનુ જન્મસ્થાન ના (ગન) દેશમાં હતું? Shree Sudanઆપજે, ચંપા માને છે તેની પાસે ગંગા નદી છે.
પ રમા Shree Sudharmaswami
anbhandar-Uniara,
w.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૧
શ્રીવીરપ્રભુનાં કૈવલ્ય-સ્થાન જ ભીયગામ પાસેની રૂત્તુવાલુકા નદી, આપે માનેલાં કૈવલ્ય-સ્થાન પાસેની નદી છે ?
૬. આપ જે સ્થળને પાવાપુરી માના છે તે સંબંધમાં આપે માનેલ જગચિ'તામણિ સૂત્ર અને સમયસુંદરનાં સ્તવનનાં પ્રમાણા સિવાય, આપની પાસે બીજા કાઈ પ્રમાણેા છે ? ૭. ‘ ભટ્ટ ' શબ્દના અર્થ શું?
,
૮. વેરાવળ પાસે આપે માનેલ શારીપુર પાસે જમના નદી છે ?
૯, સચ્ચઉરી એ સાંચીની સાથે કેવી રીતે ખ'ધબેસ્તી થાય ? એ બન્નેની એકતા સભવી શકે ? સચ્ચઉરી શ્રી વીરપ્રભુનું નિર્વાણ-સ્થાન છે એમ કેમ માની શકાય ?
૧૦. આયુદ્ધાઝ ' સાથે અધ્યાની સરખામણી કેવી રીતે કરી શકાય ?
૧૧. ‘ જન’ગમ દ્વિજ 'ના અર્થ શું થાય ?
૧૨. હૃતિવનને અવતિના એક રાજા તરીકે માનવા માટે, ‘ ભરતેશ્વરખાહુબલિવૃત્તિ ’ નાં ભાષાંતર સિવાય, આપની પાસે ખીજું કોઇ પ્રમાણ છે ?
૧૩. ‘ વાહી ’ શબ્દના અર્થ શે ?
'
૧૪. પસેની અને પએસી એ બન્નેને આપ કેવી રીતે એક માના છે ?
૧૫. શ્રીયકના ગુરૂ કાણુ હતા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
દુર
((
૧૬. અયેાધ્યા જતાં, વચ્ચે કનકખલ તાપસના આશ્રમવાળું મોટું જંગલ આવેલ છે” એમ કયાં લખેલ છે ?
૧૭. કૃણિકે ચંપાનગરી કયારે વસાવી ? ચેટક રાજા અને કુણિકનું યુદ્ધ કયારે થયું ? ચંપા વસ્યા પછી કે તે પહેલાં? ચેટક અને હલ્લ વિહલ્લનાં મૃત્યુ ઇ. સ. પૂર્વે પર૭ માં થયાનું મંતવ્ય સત્ય છે ? ઉવવાઇસૂત્રમાં કૃણિકે કરેલ જે સામૈયાના ઉલ્લેખ છે તે સામૈયું કાનુ` કરવામાં આવ્યું હતું ?
૧૮. પરદેશી રાજા કોશલપતિ હતા એવું કયાં જૈન શાસ્ત્રમાં લખ્યું છે ?
૧૯. શ્રીવીરપ્રભુનુ’નિર્વાણુ હસ્તિપાલ રાજાની અશ્વશાળામાં થયુ હતુ. એમ કયાંય લખ્યુ છે ?
૨૦ શ્રીપાર્શ્વનાથ ભગવાનને કેશી નામે ગણધર (પટ્ટધર નહીં) હતા એમ કયા ગ્રંથમાં લખ્યું છે ?
૨૧. આચારાંગ સૂત્રમાં જણાવેલી વભૂમિથી, બિન્ન એવી આપની વભૂમિ કયાં છે ? આપની વભૂમિ સંબંધી આપ કોઇ પ્રમાણુ આપશે ?
૨૨. પ્રિયદર્શી અને સંપ્રતિ એ મને એક હાવાની આપની માન્યતાને અંગે આપ શું પ્રમાણુ આપે! છે ?
6
૨૩. સચ્ચઉરીમ’ડણુ 'માંનું સચ્ચઉરી ( સત્યપુર )
કયાં છે ?
શ્રીવીરપ્રભુનાં લગ્ન ૧૩-૧૪ વર્ષની વયે થયાં
૨૪.
હતાં એમ કયાંય લખ્યું છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૨૫. ઉદયન વત્સ પતિ અને ઉદાયી મગધપતિ એ બનેમાં ખૂન કેનું થયું હતું ? અપુત્રીઓ કેણ મરણ પામ્યું હતું ?
૨૬. મારકના શિલાલેખમાં, “સેવાના વિયસ સસસ” એમ લખ્યું છે તે એ શિલાલેખ અશકને કે સંપ્રતિ મહારાજાને? “ પ્રિયદશી” એ વિશેષણ ઘણુ રાજાઓને લાગુ નથી પડતું ?
ર૭ ભાબુના લેખમાંના શબ્દોને અર્થ આપ શું કરે છે?
૨૮. કૌશામ્બીથી અતિરિક્ત આપે માનેલ વંશ દેશ કેઈ પણ ધર્મનાં શાસ્ત્રમાં છે !
૨૯. ચંદ્રગુપ્ત નંદને દીકરો હતે એમ કલ્પસૂત્રની સુખબોધિકા ટીકામાં ક્યાં લખ્યું છે?
૩૦ ચંદ્રગુપ્ત નંદના પુત્ર હેવાનું “પરિશિષ્ટપર્વ માં લખ્યું છે? - ૩૧ ચંદ્રગુપ્ત અને નંદ વચ્ચેના સંબંધને અંગે, ઉપચુકત બે ગ્રંથને આપે ખોટા માન્યા છે તે એ સંબંધમાં આપ કંઈ સમાધાન કરી શકશે?
૩૨. આપ કેટલા માઈલને જન ગણે છે?
૩૩. આપની માનેલી સાંચીથી રહુત કેટલા માઈલ થાય ?
૩૪. બિંદુસાર પછી રાજકર્તા તરીકે, આપ અશોક ( સંપ્રતિ) ને મૂકે છે તે અશકે કયાંથી ક્યાં સુધી રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૫. સેંડ્રેકેટસ અને અશક વચ્ચે કંઈ સામ્ય છે? આ સંબંધમાં કંઈ ખુલાસો કરશે ?
૩૬. ધૌલી જગડ સમેતશિખરથી આશરે ચારસો માઈલ ગણાય છે, તે પછી એને તળેટી કેમ ગણી શકાય?
૩૭. ગૂગમનને અર્થ શું ? તેની પ્રતિકમણ સાથે સરખામણી કેવી રીતે કરી શકાય?
૩૮. ડે. બુલરે અણુવ્રતને આશ્ર કહ્યા છે એમ બતાવી આપશે ?
૩૯. મહારાજા સંપ્રતિએ કુવાઓ અને વાવ બંધાવેલ હોવાનું “પરિશિષ્ટ પર્વ'માં કયાં લખ્યું છે?
૪૦. ભરત પમાં મહાત્મા બુદ્ધની માતા માયાદેવીનાં સ્વપ્નનું (મહાત્મા બુદ્ધનાં ગર્ભવતરણ સંબંધી) જે દશ્ય છે તે આપે સંપ્રતિની માતાનું કેમ માની લીધું છે? આ સંબંધી કંઈ પ્રમાણે આપશે? માયાદેવીનાં સ્વપ્નદશ્ય ઉપરનો મધવિત ઉતિ એ લેખ આપે કાઢી નાખ્યા તે નથી? એ લેખને અર્થ આપ જાણે છે?
૪૧. અજાતશત્રુ અને સંપ્રતિએ ભારતમાં સ્મારક કરાવ્યાં હતાં એ સંબંધમાં, આપ કંઈ પ્રમાણે આપી શકે છે?
૪૨. પ્રાચીન ભારતવર્ષનાં પૂંઠાં (તેમજ પૃ. ૧૬૨) ઉપરનું કલ્પવૃક્ષનું ચિત્ર બે હજાર વર્ષનું પુરાણું છે એમ આ૫ માને છે એ સંબંધમાં કંઈ પ્રમાણ છે? - ૪૩. શું બોદ્ધો ચતુર્વિધ સંઘ નથી માનતા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૪. અશોકના શિલાલે એમાં “નિગ્રંથ' શબ્દ મુખ્યપણે વપરાયેલ છે કે ગૌણપણે?
૪૫. સરસ્વતીનાં ચિત્રને માથું ન હોવા છતાં, આપે એ નવું મૂકી દીધું છે એ કઈ જાતની શોધ કહેવાય?
૪૬. “દિસાગિરિ” ને અર્થ શું? પુરાવા ને અર્થ શું થાય ?
૪૭. મહાક્ષત્રપ રૂદ્રદામાને સમય કયારે ( કયાંથી કયાં સુધી ) ગણે છે?
૪૮. કટિવર્ષ એ ગુજરાતના લોટની રાજધાની હતું? એ વડનગર કે ખંભાત હેવાની શક્યતાના સંબંધમાં , આપ કંઈ પ્રમાણે આપશે ?
૪૯. શ્રીવીરપ્રભુને સંગમ દેવને ઉપસર્ગ વેતામ્બી પાસે થયે હતું?
૫૦. મૌર્યવંશી રાજાઓને એકંદર કાળ કેટલે ? : ૫૧. પ્રિયદર્શન. પ્રિયદર્શિન (પ્રિયદર્શી), અશોક, અશોક વિદ્ધન અને સંપ્રતિના સંબંધમાં આપની માન્યતા શું છે ?
પર. કેઈકદેશ કયાં આવ્યું હતું ?
૫૩. ભરત સ્તૂપ પ્લેઈટ ૩૦ માંના ચિત્રને પરિચય, બૌદ્ધધર્મના પ્રખર હિમાયતી અને દઢભક્ત મગધપતિ સમ્રાટુ અશકવર્તન ( અશોક ) તરીકે ચિત્ર-પરિચયમાં કરાવી (આકૃતિ ૧૪, પૃ. ૧૦૩), પૃ. ૧૦૩ માં પ્રિયદર્શી એટલે આપે માનેલ સંપ્રતિની હકીકતે કેમ આપી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
તુર્ત જ મગાવી ચા
શ્રી વીર-વિહારમીમાંસા
( છદ્મસ્થાવસ્થાની દૃષ્ટિએ વિચારણા )
વિદ્યાવધ્રુભ ઇતિહાસ-તત્ત્વમહાદ્ધિ આચાર્ય શ્રીવિજ ચેન્દ્રાજીએ નિખ ધરૂપે લખેલ આ પુસ્તિકામાં, ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં કરેલ વિહારોને અંગે, દંતકથાએ વિગેરેને આધારે. પ્રવર્ત્તમાન વિચારાની થાયેાગ્ય મીમાંસા કરવામાં આવી છે. એનાં વાચનથી તમને ઘણીયે નવીન હકીકતા અવશ્ય જાણવાની મળશે.
કિંમત 1 આનેા ટ. ખ. શા આવે.
અમારી ગ્રંથમાળા તરફથી પ્રગટ થયેલાં અને ગ્રંથમાળામાં વેચાતાં પુસ્તકાનુ' વિગતવાર સૂચીપત્ર પણુ જોઇતુ હશે તેા તે ખુશીથી માકલી આપીશુ’
હેરીસાડ ભાવનગર
}
શાવિજય જૈન ગ્રંથમાળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com