________________
૧૫
શિક્ષાત્રતા રાજાને દુઃસાધ્ય હાવાથી, સ ંપ્રતિએ આઠ જ વ્રત ગ્રહણ કર્યાં હતાં એમ પણ લેખકે કહ્યું છે.
સ'પ્રતિ મહારાજાએ આઠ જ વ્રત લીધાં હતાં ' એવુ' લેખકનુ કથન યથાર્થ નથી. તેમણે શ્રાવકનાં ખારૂં વ્રત અંગીકાર કર્યાં હતાં. આ સંબંધમાં નિમ્ન પ્રમાણેા. જાણવાજોગ છે:
अणुव्रत गुणव्रतशिक्षाव्रतपवित्रितः ।
प्रधान श्रावको जज्ञे सम्प्रतिस्तत्प्रभृत्यपि ॥ ६२ ॥ -Parisistha Parva, 2nd Ed. ( Ed. Edited by H. Jacobi), P. 258,
( પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રતથી પવિત્ર એવા સંપ્રતિ રાજા ત્યારથી પરમ શ્રાવક થયા. ) —પરિશિષ્ટ પર્વ ભાષાન્તર, પૃ. ૨૧૦
લેખક મહાશયે, સ`પ્રતિ મહારાજનાં વ્રતાની વાત આઠમા ખડક લેખ ઉપરથી કેવી રીતે ઉપજાવી કાઢી છે તે પણ ખાસ વિચારણીય હાવાથી, એ સખ ધમાં આપણે વિચાર કરીએ. અશોકના આઠમા ખડલેખમાં નીચે પ્રમાણે પાઠ છેઃ— दसवसाभिसितो संतो अयाय संबोधि
-अशोकके धर्मलेख, पृ. १९१
ઉપર્યુક્ત reading ગિરનારવાલા લેખનુ છે. લેખકે એને
બદલે સંશોધિમયાય એવું ખાટુ· reading આપ્યું છે. નિમિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com