________________
.
હતા. શ્રી મહાવીરનાં માતા ત્રિશલાદેવીએ સ્વપ્નમાં જે સસ્કૃત હાથી જોયા હતા તેને ૪ દંતુશળા હતા. આ સબધમાં નિમ્ન પ્રમાણુ જાણવાજોગ છેઃ
-
तएण सा तिसला खत्तिआणी, तप्पढमयाए, चउद्दंत
वसिअगलि
अविपुलजलहरहारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडुरतरं समागयमहुअरसुगंधदाणवासि अकबोलमूलं, देवरायकुंजरवरप्पमाणं, पिच्छर
પસૂત્ર-ળિાવડી, પત્ર ૪૬-૧૬.
મહાત્મા બુદ્ધની માતા માયાદેવીએ સ્વપ્નમાં જોયેલ હાથીના સ’બધમાં નિમ્ન પ્રમાણા મહત્ત્વનાં છેઃ
According to the Lalita-Vistara description, the elephant was of the noblest breed, having six tusks, white as snow and silver, and characterised by a gentle movement. The details of the scene presupposes a story, similar to one in the JitakaNidana Katha, as will appear from the following narration. Barhut Bk. ii, PP. 12-13.
...
( હાથી ઉમદામાં ઉમદા હતા, તેને હૃદંતુશળા હતા, તે ખરફ અને ચાંદી જેવા સસ્કૃત હતા....અને મંદ ગતિ એ તેની વિશિષ્ટતા હતી એવું વૃત્તાન્ત ‘ લલિત વિસ્તર' માં આપવામાં આવ્યુ છે. ‘ જાતક નિદાન કથા 'માંની આને મળતી એક કથામાં આપેલાં નિમ્ન વૃત્તાન્તને આ દૃશ્યમાંની
હકીકતા આધારભૂત બને છે. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com