________________
૭
(५) अलियवसानि अनागतभयानि मुनिगाथा उपतिसपસિને જા સાધુ-) ___ (६) वादे मुसावादं अधिगिच्य भगवता बुधेन भासिते एतान भंते धमपलियायानि इच्छामि
(૭) Fતિ (2) દુમિહુવા = મિથુનિશે | अभिखिनं सुनयु च । उपधालेयेयु च |
(૮) રેવ દેવ ઉપાસા જાવાણિજ રા()ના નિ भंते इमं लिखापयामि अभिहेतं म जानतति ।
લેખનું ભાષાંતર મગધના પ્રિયદશી રાજા સંઘને અભિનંદન પૂર્વક સંબધન કરીને, સંઘ સુખ અને આરોગ્યમાં રહે એમ ઈરછીને કહે છે:
હે દ્રો ! બુદ્ધ, ધર્મ અને સંઘ પ્રત્યે મારી કેવી પૂજ્યબુદ્ધિ અને શ્રદ્ધા છે એ આપ જાણે છે.
ભદ્રો ! ભગવાન બુદ્ધે જે કંઈ કહ્યું છે તે બધું સારું છે પણ સત્ય ધર્મ શાશ્વત રહે એ ઉદ્દેશથી, મેં ધર્મગ્રંથની વરણી કરી છે. આથી એ ગ્રંથનાં નામ મારી તરફથી જણવવાને હું મારે અધિકાર માનું છું.
હે ભદ્રો ! એ ધર્મગ્રંશે નીચે પ્રમાણે છે – ૧. વિનય સમુકાસ (વિનય સમુત્કર્ષ)નૈતિક સંયમને - ઉત્કૃષ્ટ ગ્રંથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com