Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 58
________________ ૭ (५) अलियवसानि अनागतभयानि मुनिगाथा उपतिसपસિને જા સાધુ-) ___ (६) वादे मुसावादं अधिगिच्य भगवता बुधेन भासिते एतान भंते धमपलियायानि इच्छामि (૭) Fતિ (2) દુમિહુવા = મિથુનિશે | अभिखिनं सुनयु च । उपधालेयेयु च | (૮) રેવ દેવ ઉપાસા જાવાણિજ રા()ના નિ भंते इमं लिखापयामि अभिहेतं म जानतति । લેખનું ભાષાંતર મગધના પ્રિયદશી રાજા સંઘને અભિનંદન પૂર્વક સંબધન કરીને, સંઘ સુખ અને આરોગ્યમાં રહે એમ ઈરછીને કહે છે: હે દ્રો ! બુદ્ધ, ધર્મ અને સંઘ પ્રત્યે મારી કેવી પૂજ્યબુદ્ધિ અને શ્રદ્ધા છે એ આપ જાણે છે. ભદ્રો ! ભગવાન બુદ્ધે જે કંઈ કહ્યું છે તે બધું સારું છે પણ સત્ય ધર્મ શાશ્વત રહે એ ઉદ્દેશથી, મેં ધર્મગ્રંથની વરણી કરી છે. આથી એ ગ્રંથનાં નામ મારી તરફથી જણવવાને હું મારે અધિકાર માનું છું. હે ભદ્રો ! એ ધર્મગ્રંશે નીચે પ્રમાણે છે – ૧. વિનય સમુકાસ (વિનય સમુત્કર્ષ)નૈતિક સંયમને - ઉત્કૃષ્ટ ગ્રંથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78