Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 65
________________ ૫૪ એક વાર વપરાયેલા છે અને તે પણ બીજા ધર્માં સાથે સમાનતાદર્શક રીતે એવી પણ ડા. લીટની માન્યતા હતી. બુદ્ધ કે કાઇ બીજા ધર્મના પ્રચાર કરવાના ઉદ્દેશ આ લેખાને કહ્યું છે. ભક્તિપ્રધાન રાજા રાજ્ય નીતિ અને દયાથી એ જ " ન હતા એમ પણ ડા. ક્વીટે આનાં કર્તવ્ય અનુસાર, પેાતાનું ચલાવવાના નિશ્ચય જાહેર કરવા આ લેખાના ઉદ્દેશ હાવાનુ હૈં।. પૂલીટનું મંતવ્ય હતુ. ‘ માનવધર્મશાસ્ત્ર ' માં એક વિષય તરીકે, રાજાના સામાન્ય ધર્મ પહેલા ભાગમાં પૃ. ૧૧૪ ઉપર જણાવવામાં આવ્યે છે. તે જ સામાન્ય ધર્મના અર્થમાં ખડકલેખા અને સ્તંભલેખાના ‘ ધર્મ ' શબ્દ વપરાયલે છે એમ ખીજા શબ્દોમાં કહી શકાય એમ પણ ડૉ. પૂલીટે કહ્યું છે. અશાકનાં રાજ્યકાળ પછી ત્રીસ વર્ષ, એટલે સ્તંભલેખાના નિર્માણુ પછી એ વર્ષે અશોકે બૌદ્ધ ધના સ્વીકાર કર્યાં હતા એમ ડૉ. ક્વીટ માને છે. અશોકે ખડકલેખા અને સ્ત ભલેખામાં જે ધર્મના નિર્દેશ કર્યાં છે તે ધમ પેાતાને કે પોતાના રાજપુરૂષા માટે નહીં પણ સર્વ મનુષ્યો માટે આચરવાના ધર્મ છે એવા અશાકના ઇરાદાની લીટ સાહેખ દેખીતી રીતે ઉપેક્ષા કરે છે. માબાપની આજ્ઞા માનવી, ગુરૂ પ્રત્યે વિનય, આપ્તજના પ્રત્યે સજ્જૈન આદિના અશેકે ધર્માચરણ તરીકે એધ આપ્યા હતા એમ આપણે હવે પછી જોઈશું. આથી અશેકના ધર્મ - રાજધર્મ હાય એ શકય નથી રાજધર્મ એ તેા રાજા અને રાજપુરૂષાના કતાન્યાના કાયદા છે. એ પ્રજાનાં કર્તવ્યના કાયદો નથી ). ભાજીના લેખમાં જ ‘ બુદ્ધ ' શબ્દ ત્રણવાર વપરાયેલા છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78