Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ ૩૩ Uvasagadasao માં સીનિયના આપેલા નીચેના પાઠથી પણ જીવ, ભૂત આદિની ભિન્નતા બરાબર સમજી શકાય છે – ____सव्वे सत्ता ति ओट्टगोणगद्रभादयो अनवसेसे परिगण्हाति । सव्वे पाणाति एकेन्द्रियो पाणो द्विइन्द्रियो पाणो तिआदिवसेन वदति । सव्वे भूता ति अण्डकोसवस्थिकोसेसु भूतसंभूत संधाय वदति । सव्वे जीवा ति सालिय व गोधूमादयो संधाय वदति । | P. 197 જૈને પણ છવ, ભૂત, પ્રાણ અને સત્ય એ ચારને ભિન્નભિન્ન માને છે. જીવ, ભૂત આદિ વિષે લેખકનું મંતવ્ય કેટલું બધું દોષપૂર્ણ છે એ આથી સુજ્ઞ વાચકો સમજી શકશે. સેકેટસ લેખકે મેં કેટસ તે અશક છે (ચંદ્રગુપ્ત નહીં) એમ કહ્યું છે. મેં કેટસનું લગ્ન સેલ્યુકસની પુત્રી સાથે થયું હતું એમ પણ તેમણે કહ્યું છે. - લેખકનાં આ કથને ઉપરથી, ૨-૩ મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. આમાંને એક મુદ્દો સેકેટસ તે અશક હતું કે નહીં ? તે છે. સેકટસ એ અશોક નહતું. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણુ વિચારણીય છે * Edited by P. L. Vaidya. Shree Suharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78