Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 35
________________ સતકર્ષક અને પ્રપ્રદ એ શબ્દો અનુક્રમે પોતાના ધર્મ' અને ‘ખીજાના ધર્મ' એ અર્થમાં ખારમા લેખમાં વપરાયા છે. " આથી પાખડ એ બૌદ્ધોના શબ્દ નથી ( એ જૈન શબ્દ જ છે) એમ કાણુ કહી શકે ? वचगुति , ખડકલેખ નં. ૭ અને ન. ૧૨ માં વત્તુતિ શબ્દ વપરાયેલ છે, એમ કહીને, એ શબ્દ જૈનધર્મના જ શબ્દ છે એમ લેખકે જણાવ્યું છે. ખડકલેખ નં. ૭ માં ‘વતિ’એ શબ્દ વપરાયે જ નથી. એ શબ્દ ૧૨ મા લેખમાં જ વપરાયેલ છે. વદ્યુતિ ને મળતા બોદ્ધ શબ્દ વાૌનેય છે. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણ જાણવાજોગ છે: = તીન મૌનેય ( મૌન ) જાય, વા॰, મન—મૌનેય । —વુનર્સ્થા, પૃ. ૪૨૧ ‘મૌનેય” શબ્દ ‘ગુપ્તિ’ ના જ વાચક છે. આથી તીન મૌનેય એટલે ત્રણ ગુપ્તિએ એવા સ્પષ્ટ અર્થ થઈ શકે છે. બૌદ્ધો આ રીતે મનાગુતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિએ માને છે. ભાજીના લેખમાં, મૌનેયત્તે નામક એક બૌદ્ધ ગ્રન્થના Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78