Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 36
________________ ૨૫ ( બૌદ્ધધર્મના અન્ય ગ્રન્થા સાથે ) સ્પષ્ટ નિર્દેશ કરવામાં આન્યા છે. આ ગ્રન્થમાં મૌનેયા સંબધી વિવેચન કરવામાં આવ્યુ છે એ ખાસ જાણવા જેવુ છે. વચનુતિ ( વચનગુપ્તિ) અને વામોનેય ( વાઙમોનેય) એ તદ્ન સમાનાર્થક શબ્દો છે. આથી ‘વચગૃતિ' એ જૈનાના જ શબ્દ છે એમ કેમ કહી શકાય ? भदंत ' ભાષુ લેખમાં વપરાયેલ ‘ મત શબ્દ જૈન શબ્દ જ છે એમ લેખક કહે છે એ ઠીક નથી. , · મન્તે શબ્દ બૌદ્ધ શબ્દ પણ છે. આ સંબંધમાં નિમ્ન પ્રમાણેા મહત્ત્વનાં થઈ પડે છેઃ—— ' क्यों भन्ते, हमारे आर्यपुत्र को कोई होने वाला है ?' संकट तो नहीं બુદ્ધવર્યાં, પૃ. ૪. भन्ते स्वामी या पूज्यके लिये कहा जाता था । પુનર્સ્થા, પૃ. ૪ નોટ. ‘ ‘મન્ત્ર' ની જગ્યાએ મન્નુ ' શબ્દ પણ બૌદ્ધોમાં વાર વાર વપરાય છે. આ સબ'ધમાં, નિમ્ન દૃષ્ટાન્ત પર્યાપ્ત થશેઃ 4 भदन्त ! पत्ते छोडकर फल की इच्छासे ( इस समय ) द्रुम अंगारवाले हो गये हैं । યુદ્ધવો, પૃ. ૧૧. • મા શબ્દ એકલેા જૈન શબ્દ નથી એ આથી 9 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78