________________
૨૫
( બૌદ્ધધર્મના અન્ય ગ્રન્થા સાથે ) સ્પષ્ટ નિર્દેશ કરવામાં આન્યા છે. આ ગ્રન્થમાં મૌનેયા સંબધી વિવેચન કરવામાં આવ્યુ છે એ ખાસ જાણવા જેવુ છે.
વચનુતિ ( વચનગુપ્તિ) અને વામોનેય ( વાઙમોનેય) એ તદ્ન સમાનાર્થક શબ્દો છે. આથી ‘વચગૃતિ' એ જૈનાના જ શબ્દ છે એમ કેમ કહી શકાય ?
भदंत
'
ભાષુ લેખમાં વપરાયેલ ‘ મત શબ્દ જૈન શબ્દ જ છે એમ લેખક કહે છે એ ઠીક નથી.
,
· મન્તે શબ્દ બૌદ્ધ શબ્દ પણ છે. આ સંબંધમાં નિમ્ન પ્રમાણેા મહત્ત્વનાં થઈ પડે છેઃ——
' क्यों भन्ते, हमारे आर्यपुत्र को कोई होने वाला है ?'
संकट तो नहीं બુદ્ધવર્યાં, પૃ. ૪.
भन्ते स्वामी या पूज्यके लिये कहा जाता था ।
પુનર્સ્થા, પૃ. ૪ નોટ.
‘
‘મન્ત્ર' ની જગ્યાએ મન્નુ ' શબ્દ પણ બૌદ્ધોમાં વાર વાર વપરાય છે. આ સબ'ધમાં, નિમ્ન દૃષ્ટાન્ત પર્યાપ્ત થશેઃ
4 भदन्त ! पत्ते छोडकर फल की इच्छासे ( इस समय ) द्रुम अंगारवाले हो गये हैं । યુદ્ધવો, પૃ. ૧૧.
•
મા શબ્દ એકલેા જૈન શબ્દ નથી એ આથી
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com