________________
૨૩
“ વાણંદ ( ખ. લે. નં. ૧૩ ). પ્રો. એચ. એચ. વીલ્સન
પર
આ શબ્દ બૌદ્ધધર્મના
સાહેબ ભારપૂર્વક જાહેર કરે છે કે, હાઈ શકે નહીં. * '
વિશેષ
શબ્દ
લેખક મહાશયે ‘ પાખંડ ' ના સબંધમાં આથી કઈ પણ કહ્યું નથી. આમ છતાં, તેઓ ‘ પાખડ ’ જૈનાના જ છે એમ મનાવવા માગે છે. તેમણે વીલ્સન સાહેબના જે અભિપ્રાય આપ્યાછે તે આધુનિક દૃષ્ટિએ વિચાર કરતાં, અત્યંત પ્રાચીન ગણાય. વીલ્સન સાહેબ પછી, ઇતિહાસનાં ક્ષેત્રમાં અનેક મહત્ત્વની શોધો થઈ ગઈ છે.
· પાખંડ ' એ શબ્દ બૌદ્ધ ધર્મમાં પણ પ્રચલિત હતા. આ સંબધમાં નિમ્ન પ્રમાણ મહત્ત્વનું છે.
राजाने अभिषेकको प्राप्त हो, तीन वर्षही तक बाह्यજાયન્ત (=જૂસરે મત) જો પ્રદ્દળ જિયા । યુદ્ધનો, પૃ. ૧૬૨. અશાકના સમયમાં · પાખડ ” નો
:
,
"
.
અર્થ ૫થ થતા હતા. આથી વાસંદેપુ, પહેલુ, દેવુ એ શબ્દો - સવ પથે કે ધર્માંમાં, ’ ‘ સવ ૫થા કે ધર્મો માટે' એ અર્થમાં પાંચમા લેખમાં વપરાયેલ છે. ( જુએ, અશો જી ધર્મજિરિયા, વૃ. ૪૦)
‘વાણંદ ‘શબ્દ સાતમા, બારમા અને તેરમા લેખામાં પણ જુદી જુદી વિભક્તિમાં વપરાય છે.
પાખડ, શબ્દના અર્થ ઢાંગ, દેખાવ, પાખ’ડ એવા પાછળથી થયા છે. ( અશોદ દી ધર્મજિરિયા, રૃ. ૧૦)
!
6
* જ. રૉ. એ. સા. પુ. ૧૨, પૃ. ૨૩૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com