Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 34
________________ ૨૩ “ વાણંદ ( ખ. લે. નં. ૧૩ ). પ્રો. એચ. એચ. વીલ્સન પર આ શબ્દ બૌદ્ધધર્મના સાહેબ ભારપૂર્વક જાહેર કરે છે કે, હાઈ શકે નહીં. * ' વિશેષ શબ્દ લેખક મહાશયે ‘ પાખંડ ' ના સબંધમાં આથી કઈ પણ કહ્યું નથી. આમ છતાં, તેઓ ‘ પાખડ ’ જૈનાના જ છે એમ મનાવવા માગે છે. તેમણે વીલ્સન સાહેબના જે અભિપ્રાય આપ્યાછે તે આધુનિક દૃષ્ટિએ વિચાર કરતાં, અત્યંત પ્રાચીન ગણાય. વીલ્સન સાહેબ પછી, ઇતિહાસનાં ક્ષેત્રમાં અનેક મહત્ત્વની શોધો થઈ ગઈ છે. · પાખંડ ' એ શબ્દ બૌદ્ધ ધર્મમાં પણ પ્રચલિત હતા. આ સંબધમાં નિમ્ન પ્રમાણ મહત્ત્વનું છે. राजाने अभिषेकको प्राप्त हो, तीन वर्षही तक बाह्यજાયન્ત (=જૂસરે મત) જો પ્રદ્દળ જિયા । યુદ્ધનો, પૃ. ૧૬૨. અશાકના સમયમાં · પાખડ ” નો : , " . અર્થ ૫થ થતા હતા. આથી વાસંદેપુ, પહેલુ, દેવુ એ શબ્દો - સવ પથે કે ધર્માંમાં, ’ ‘ સવ ૫થા કે ધર્મો માટે' એ અર્થમાં પાંચમા લેખમાં વપરાયેલ છે. ( જુએ, અશો જી ધર્મજિરિયા, વૃ. ૪૦) ‘વાણંદ ‘શબ્દ સાતમા, બારમા અને તેરમા લેખામાં પણ જુદી જુદી વિભક્તિમાં વપરાય છે. પાખડ, શબ્દના અર્થ ઢાંગ, દેખાવ, પાખ’ડ એવા પાછળથી થયા છે. ( અશોદ દી ધર્મજિરિયા, રૃ. ૧૦) ! 6 * જ. રૉ. એ. સા. પુ. ૧૨, પૃ. ૨૩૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78