Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 30
________________ ૧૮ બુહલર સાહેબે આપેલ અભિપ્રાયમાં અણુવ્રતને નિર્દેશ જ નથી. બુહલર સાહેબ આશ્ર અને અણુવ્રતે એક જ માને છે એમ દાક્તર સાહેબ બતાવી શકશે ખરા? “અણહય” સંબંધી બુહલર સાહેબને અભિપ્રાય નિમ્ન પ્રમાણ ઉપર રચાય છે – पंचविहो पण्णत्तो जिणेहिं इह अव्हओ अणादीओ। हिंसामोसमदत्तं अब्बभपरिग्गहं चेव ॥२॥ –શ્નવ્યારા (અમદેવવ્રુત્તિયુ), ત્રિ ૪. અહય, આશ્રવ કે પાપ અને અણુવ્રતમાં કંઈપણ સામ્ય નથી એ ઉપર્યુક્ત બે પ્રમાણેથી વાચકે સમજી શકશે. આણુવતે અને આશ્રમાં કદાપિ સામ્ય હોય ખરું? | સ્વામિના-એક ભળતે જ શબ્દ લેખકે પ્રિ. પીટર્સનને હવાલે આપીને, ગિરનારના ત્રીજા લેખમાં “વામિતા' શબ્દ હોવાનું કહ્યું છે. પ્રે. પીટર્સને “ મા” ને અર્થ “સ્વજ્ઞાતિજનનું રક્ષણ કરવું' એ કરે છે એમ પણ તેઓ કહે છે. ઉપર્યુક્ત ત્રીજા લેખમાં વસ્તુતઃ “વામિના” એ કઈ શબ્દ જ નથી. લેખનાં બે પ્રમાણભૂત “રીડીંગ” આ સંબંધમાં નિર્ણય કરવા માટે, ઉપયુક્ત થઈ પડે છે. એ રીડગે” નીચે પ્રમાણે છે – मातरि च पितरि च सुनुसा मितासंस्तुतजातीनं -અશોર પટેલ, . ૨૪-૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78