________________
એટલે તે સ્થળ જ્યાં મહાત્મા બુદ્ધને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી ચાય સંધેિ એટલે “મહાબધિ( ગયા)ની યાત્રાએ નીકળ્યા એ જ અર્થ થઈ શકે છે. આ સંબંધમાં વિશેષ જાણવા ઇચ્છનારે ભાંડારકરકૃત અશોક (બીજી આવૃત્તિ)નું પૃ. ૩૨૧ ( ટીપણ સાથે) જોઈ લેવું.
લેખકે સંબોધિ' નો અર્થ સમકિતની પ્રાપ્તિ એવો કર્યો છે તે યુક્ત નથી. “સો”િ ને અર્થ સમ્યક્ત્વરૂપ રત્ન એમ માની લઈએ તે પણ, એ રને બૌદ્ધોમાં નથી એમ નથી. સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપ ત્રિરત્વે જૈનધર્મમાં છે તમ બુદ્ધ (સુદેવ), ધર્મ અને સંઘરૂપ ત્રિરને બોદ્ધોમાં પણ છે.* બૌદ્ધો ત્રિરત્નને “ત્રિશરણે” પણ કહે છે. આથી “સંબંધિ” એ જૈનને જ સામાન્ય ઉપગને શબ્દ છે એવું લેખકનું કથન કેમ માની શકાય ? આ કારણે બેધિવૃક્ષની નીચે (જે સ્થળે બુદ્ધને સર્વોત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તે સ્થળે) અશોક મહારાજા ગયા હતા એમ માનવું એ અસંગત હોવાનું લેખકનું મંતવ્ય વાસ્તવિક નથી.
અશોક મહારાજાના શિલાલેખ ઉપરથી, સંપ્રતિ મહારાજાનાં બતે વિગેરેની હકીકત, લેખક મહાશયે કેવી આબાદ રીતે ઉપજાવી કાઢી છે, તે આ સર્વ ઉપરથી, વાચકને યથાયોગ્યપણે સમજી શકાશે.
qદ્ધ, ધર્મ ગૌર સંઘ -દિયાન (હિન્દી), પૃ. ૨૨૩. આ સર્વ દેશોના વતનીઓ ત્રણ રસ્તે (રત્નત્રય)નું બહુમાન
A –ઇસીંગ યાત્રા પૂ. ૧૦
૨તા Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
w.umaragyanbhandar.com