Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ એની વાચકોને આ પુસ્તક વાંચવાથી ઝાંખી થશે એમાં કઇ શંકા નથી. આચાય શ્રીએ સદ્ભાગ્યે અમારી સંસ્થા પ્રત્યે ખાસ લક્ષ દાખવવા માંડ્યું છે અને એ સસ્થાની ભાવી પ્રગતિનાં ઉજ્જવળસૂચક ચિહ્નરૂપ છે એમ જણાવતાં અમને ભારે હષઁ થાય છે. તેમના જ ગુણ પ્રયત્ન અને સહાનુભૂતિથી, હાલમાં અમારી સસ્થા તરફથી, આચાર્ય શ્રીમાણિકયદેવસૂરિષ્કૃત ‘ નલાયન ’ ( કુબેરપુરાણ ) છપાઈ રહ્યું છે. આચાય શ્રીએ જે ઉદાત્ત ઉદ્દેશથી આ પુસ્તક લખ્યુ છે તે ઉદ્દેશ સફળ થાય એવી અમારી હાર્દિક અભિલાષા છે. ગ્રંથમાળા ઓફિસ, ડેરીસરાડ-ભાવનગર તા. ૧-૪-૩૬. } પ્રકાશક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78