Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 21
________________ ૧૦ લેખક મહાશય આટલેથી જ નથી અટકયા. તેમણે તે ભરત સ્તૂપમાંનાં માયાદેવીનાં સ્વપ્ન-દશ્યને સંપ્રતિરાજાની માતાના સ્વપ્નનું દશ્ય માની લીધું છે. માયાદેવીનાં સ્વપ્નદશ્ય ઉપર, “માવવો ઉતિ ? એમ લખ્યું છે. લેખકે એ જેવા કે વાંચવા-વિચારવાની તસ્દી જ લીધી નથી. મહાત્મા બુદ્ધનું માતાના ગર્ભમાં અવતરણ થયું એ સંબંધી અનેક થામાં પણ મહાત્મા બુદ્ધને માટે “ભગવાન કે એવા જ કેઈ શબ્દને ઉલ્લેખ થયેલ છે. * આ સંબંધમાં, કેટલાંક પ્રમાણે નીચે પ્રમાણે છે – Bhagavato Ukramti. बोधिसत्तो तुसिता काया चवित्वा मातुकुचि ओक्मति (સોન્તો રાતિ, જો ૩ખનો ( Digha. II, PP. 12, 18, 68). बोधिसत्त्वाः...तुषित भवनं उपगम्य मनुजभवं अभिकाक्षमाणाः मातुः कुक्षि अवतरन्ति...गर्भावक्रान्तिसम्पन्नाथ सम्यक् संबुद्धा भवन्ति । महावस्तु १, पृ. १४२. ( भगवतः ) गर्भावक्रान्ति -Lalita-Vistara, P. 86. Barhut Inscriptions, P. 52. * The descent of the Boddhisattws into the womb of his mother is referred to in texts like Digha Nikaya II ( Pp. 12, 13; 55) or the Jātakas. -Asoka (By R. K, Mookerji ), P. 61 Note. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78