________________
જાયસવાલે પણ, સંપ્રતિ મહારાજાના સિક્કાઓ ઉપરથી, તેમનાં અસ્તિત્વના નિઃશંકપણે સ્વીકાર કર્યાં છે. આ પ્રમાણે, મહારાજા સંપ્રતિ એક મહાન્ ઐતિહાસિક વ્યક્તિ થઇગયાનું નિવિવાદ છે. ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં, તેમનાં અસ્તિત્વનાં સંબધમાં ક ંઇ શંકા જ નથી. હવે આપણે ડા. શાહના લેખની સમીક્ષા કરીએ.
ડૉ. શાહના લેખની સમીક્ષા
ડા. શાહે અશાકના શિલાલેખા સ ંપ્રતિ મહારાજાના શિલા લેખા છે એવુ ઘટાવવા નિમિત્તે, ઉપર્યુંક્ત લેખ ૨૨ પાનાંના લખ્યું છે. તેમાં જે જે રીતે અને જ્યાં જ્યાં બન્યું તે તે રીતે અને ત્યાં ત્યાં શિલાલેખા સ'પ્રતિના જ છે એમ વાચકોને મનાવવાના પ્રયત્ન કરવામાં તેમણે કશીયે કચાશ રાખી નથી. અશાકના શિલાલેખા સંપ્રતિના શિલાલેખા છે એમ માનવા— મનાવવા માટે, તેમણે કેટલાક વિચિત્ર અનુમાન અને અસ ભવિત કલ્પનાએ પણ કરેલ છે.
એ સવ સ’બધી સમીક્ષા કરવી એ આ નાનકડા નિખ'ધમાં, સ્થળ–સ’કાચને કારણે અશકય હેાવાથી, નમૂનારૂપ જ કેટલાક મુદ્દાઓની આપણે સમીક્ષા કરીશુ.
લેખની સમીક્ષા કરતાં, લેખમાંના મુદ્દાઓને સમથૅનરૂપ, ૐા. શાહમૃત · પ્રાચીન ભારતવર્ષ - · પ્રાચીન ભારતવર્ષ ' ભાગ પહેલાના કેટલાક વિચારાનું પણ કેટલેક સ્થળે નિરસન કરવામાં આવ્યુ છે એ
વાચકાએ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com