Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, अवतरणिका ऽपि त्यागः,मेरणं शास्त्रोपदेशादृते, इति भावः । मनोनिसर्गः= मनसो दुष्पवृत्तिः। अत्र बहिर्व्यापारापेक्षया शरीरादीनामजीवनिसर्गाधिकरणत्वमुक्तम् । जीवाधिकरणे चात्मनः परिस्पन्दरूपान्तर्व्यापारापेक्षया मनोवाकायानां ग्रहणम् , मूलगुणनिर्वर्तनाधिकरणे संस्थानमात्रं तेषामिति विशेषः । शरीर का स्वयं विनाश करना सो कायनिसर्गाधिकरण है १। वचन की दुष्प्रवृत्ति करना-दूसरों को हिंसादिक पापकर्म करने की ओर उपदेश द्वारा प्रेरित करना वह वानिसर्गाधिकरण है २। मानसिक दुष्प्रवृत्ति का नाम मनोनिसर्गाधिकरण है ३। यहां बाह्यव्यापार की अपेक्षा से मन, वचन और काय में अजीवाधिकरणता कही गयी है । जीवाधिकरण में आत्मा के परिस्पन्दरूप अन्तर्व्यापार की अपेक्षा से मन, वचन और काया का ग्रहण किया गया है । मूलगुणनिवतना में मन, वचन और काय का आकारमात्र गृहीत हुआ है।
भावार्थ- अजीवाधिकरण के भेदरूप मूलगुणनिर्वर्तना में तथा निसगाधिकरण में, एवं जीवाधिकरण के १०८ भेदों में मन, वचन, और काय का ग्रहण हुआ है, अतः इस प्रकार इनके ग्रहण करने से पुनरुक्ति-दोष का प्रसंग होता है, इस प्रकार की आशंका का परिहार करने के लिये टीकाकार कहते हैं कि-ऐसी आशंका नहीं करनी चाहिये; क्यों कि अजीवाधिकरण के भेदरूप निसर्गाલેકવિરુદ્ધ અપમૃત્યુના અકારણથી પિતાના શરીરને નાશ કરે, તે કાયનિસર્વાધિકરણ છે ૧. વચનની માઠી પ્રવૃત્તિ કરવી, બીજા માણસેને હિંસાદિક પાપકર્મ કરવાને ઉપદેશ આપી પ્રેરણા કરવી તે વાનિસર્વાધિકરણ છે ૨. માનસિક માઠી પ્રવૃત્તિનું નામ મનેનિસર્ગાધિકરણ છે ૩ અહીં બાહા વ્યાપારની અપેક્ષાથી મન, વચન અને કાયામાં અછવાધિકરણતા કહેવામાં આવે છે. જીવાધિકરણમાં આત્માના હલન-ચલનરૂ૫ અન્તવ્યપારની અપેક્ષાથી મન, વચન અને કાયાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. મૂલગુણનિવૃત્તનામાં મન, વચન અને કાયાના આકારમાત્રનું ગ્રહણ કર્યું છે
ભાવાર્થ-અછવાધિકરણના ભેદરૂપ મૂલગુણ નિર્વનામાં, તથા નિસર્વાધિકરણમાં, અને જીવાધિકરણના ૧૦૮ એકસો આઠ ભેદમાં મન, વચન અને કાયાને ગ્રહણ કરવામાં આવેલ છે, એટલા માટે એ પ્રમાણે તેના ગ્રહણ કરવાથી પુનરુક્તિ દેષ આવવાને પ્રસંગ બને છે. આ પ્રકારની જે શંકા થાય છે તેને પરિહાર કરવા માટે ટીકાકાર કહે છે કે એવી શંકા નહિ કરવી જોઈએ, કારણ કે અછવાધિકરણના ભેદરૂપ નિસર્ગાધિકરણમાં મન, વચન અને કાયના બાહા વ્યાપારને જ ગ્રહણ કરવામાં આવ્યું છે, મન, વચન અને કાયરૂપ વેગનું ગ્રહણ કર્યું નથી. મનની, વચનની
શ્રી વિપાક સૂત્ર