Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પણ હાય તો પણ એ આ જાતનાં આશા અને ભયથી સંપૂર્ણ રીતે હિત હતા. બીજા મુતિઓ કરતાં એ તપશ્ચરણ કરવામાં વિશેષ શૂર હતા. એટલા માટે એ તપપ્રધાન હતા. સંયમગુણાથી એએ પ્રધાન માનવામાં આવતા હતા. એથી જ એએ સચમ પ્રધાન હતા. આ બન્ને વિશેષણાથી સૂત્રકારના એ આશય છે કે તપથી જ સચિત કર્મોની નિર્જરા થાય છે. અને નવીન કર્મોના અધના અભાવ સંયમથી જ થાય છે. એટલા માટે જ તેએ મેાક્ષાભિલાષી છે તેમના માટે આ બન્ને વાતા ઉપાદેય છે. કારણ કે એમનાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. (વ્યંચનિશાળિય अज्जव - मद्दत्र - लाघव-वंति गुति मुत्ति १०, विज्जामंत, बंभवेयनय नियम, સોયના નળ, ૨૦, વૃત્તિઓ છે)અહી જે “એવ” શબ્દના પ્રયોગ આવેલ છે. તેનાથી એ જાય છે કે પૂર્વોકત પ્રધાન શબ્દનો પ્રયોગ આ કરણ ચરણ’વગેરે પદોમાં લગાડવા જોઈએ. પિડવિશુદ્ધિ વગેરે ઉત્તર ગુણરૂપ જે કરણ સિત્તેરી શાસ્ત્રોમાં પ્રકટ કરેલ છે. તેના એ ધરનાર હતા અર્થાત્ તે એમનામાં પ્રધાન હતી. અર્થાત્ કરણ સિત્તેરીથી યુકત હતા. તેથી તેઓ કરણપ્રધાન હતા મહાવ્રતાદિરૂપ જે ચરણ સતિ છેતે . પણ તેઓ ચામુખ્યરૂપે હતી માટે ચરણ પ્રધાન હતાં. એ અન્ન ગુણથી યુકત હતા. ઇન્દ્રિય અને નાઇન્દ્રિયરૂપ જે મન છે, તેના એમણે નિરોધ કર્યો હતા. એથી ખાદ્યવિષયામાં એમની પ્રત્તેિ નાહે થવાને લીધે એમના આત્મામાં અપૂર્વ વિયેૌલ્લાસ પ્રકટ થયા હતા. એથી એ પ્રધાનરૂપથી શૈાભિત થતા હતા, એટલા માટે એ નિગ્રહ પ્રધાન હતા. જીવ વગેરે તત્ત્વોના નિર્ણય કરવા અથવા જે અભિગ્રહ લીધા છે, તેનુ નિશ્ચિતપણે પાલન કરવું, આ નિશ્ચય શબ્દના વાચ્યાં છે, આ નિશ્ચય પણ એમનામાં મુખ્ય રૂપે રહેતા હતા તેથી એ નિશ્ચયપ્રધાન હતા. માયાચારીથી રહિત થવુ તેનુ નામ અવ છે. આ ગુણુથી યુકત હતા. અર્થાત્ જેમ સ્ફટિક સ્વચ્છ હોય છે, તેમજ એમનું હૈયુ નિર્મળ હતું. એટલા માટે એ આવપ્રધાન હતા. જાતિ વગેરેના જે અહંકાર ભાવ હાય છે, તેને મદ કહેવામાં આવે છે, એ આ પ્રકારના મદથી રહિત હતા, એટલે કે જાતિમદ કુળમદ વગેરેથી એ રહિત હતા. એથી જ માવ પ્રધાન હતા. દ્રવ્ય
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૧