Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સ્ત્ર-૫
૧૦,૦૦૦ વર્ષની છે. સ્થિતિ અનુસાર અનુબંધ છે. તેની અવગાહના ઉત્કૃષ્ટ સાધિક ૧,૦૦૦ યોજનની છે. કાય સંવેધ – ભવાદેશની અપેક્ષાએ ચાર ગમકો(૧,૨,૪,૫)માં ભવાદેશ- જઘન્ય બે અને ઉત્કૃષ્ટ અનંત ભવ થાય છે. શેષ પાંચ ગમકોમાં(૩,૬,૭,૮,૯માં) જઘન્ય બે ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. ઔઘિક અને જઘન્ય ગમકોથીજાય ત્યારે અનંત ભવ થાય છે અને ગંતવ્ય સ્થાનમાં કે ઉત્પન્ન થનાર જીવોમાંથી કોઈની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેવા પાંચ ગમકોમાં ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. વનસ્પતિકાયની વનસ્પતિકાય સાથે કાલાદેશ :
ગમક
જઘન્ય (બે ભવ)
હૃદ
ઉત્કૃષ્ટ
ભવ
(૧) જૈવિક વિક અત્યંત
(૨) ઔઘિક—જઘન્ય
નાન
આઠ
(૩) ઔઘિક–ઉત્કૃષ્ટ (૪) જઘન્ય—ઔઘિક | અનંત
(૫) જઘન્ય-જઘન્ય
અનંત
બે અંતર્મુહૂર્ત બે અંતર્મુહૂર્ત
આઠ
આઠ
આઠ
આઠ
અંતર્મુહૂત અને ૧૦,૦૦૦ વર્ષ
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહર્ત અને ૧૦,૦૦૦ વર્ષ ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૧૦,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂત ૨૦,૦૦૦ વર્ષ
ઉત્કૃષ્ટ (આઠ / અનંત)
અનાન કાલ
અનંતકાલ
૮૦,૦૦૦ વર્ષ
અનંતકાલ
અનંતકાલ
૪ અંતર્મુહૂર્ત અને ૪૦,૦૦૦ વર્ષ ૮૦,૦૦૦ વર્ષ
૪૦,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૮૦,૦૦૦ વર્ષ
(૬) જઘન્ય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ—ઔઘિક
(૮) ઉત્કૃષ્ઠ જવન્ય (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ વનસ્પતિકાયની સ્થિતિ- જઘન્ય- અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૧૦,૦૦૦ વર્ષ. વનસ્પતિકાયના આ ઉદ્દેશકમાં ઃ– કુલ ગમ્મા = ૨૨૮ અને કુલ નાણતા = ૧૪૫ પૃથ્વીકાયિક અનુસાર છે અને ભવના વિભાજનથી ગમ્મા સંખ્યા પણ પૃથ્વીકાયની સમાન છે.
-
|| શતક-ર૪/૧૬ સંપૂર્ણ ॥