Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૨
વિવેચન :
પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રથી તેઇન્દ્રિયમાં ઉત્પન્ન થતા સર્વજીવોની વક્તવ્યતા બેન્દ્રિય ઉદ્દેશકની સમાન કહી છે. તે સર્વ જીવોની સ્થિતિ અને કાલાદેશ રૂપ સંવૈધ ભિન્ન-ભિન્ન હોય છે, તે ઉપયોગપૂર્વક જાણવા.
તેઉકાયિકનો તેઇન્દ્રિય સાથે કાલાદેશ :– તેઉકાયની ઉત્પત્તિ તેઇન્દ્રિયમાં ઔઘિક-ઉત્કૃષ્ટ રૂપ ત્રીજા ગમકથી થાય ત્યારે આઠ ભવની અપેક્ષાએ ચાર ભવ તેઉકાયના અને ચાર ભવ તેઇન્દ્રિયના થાય છે. તેઉકાયિકની સ્થિતિ ત્રણ અહોરાત્રિની અને તેઇન્દ્રિયની સ્થિતિ ૪૯ દિવસની છે. તેને ચાર ગુણી કરતાં કાલાદેશ ૧૨ દિવસ + ૧૯૬ દિવસ - ૨૦૮ દિવસ થાય.
=
બેઈન્દ્રિયનો તેઈન્દ્રિય સાથે કાલાદેશ ઃ– બેઇન્દ્રિય જીવ મરીને તેઇન્દ્રિયમાં ત્રીજા ગમકથી ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે. તેમાં ચાર ભવ બેઇન્દ્રિયના અને ચાર ભવ તેઇન્દ્રિયના હોય છે. તે બંનેની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧૨ વર્ષની અને ૪૯ દિવસની છે. તેને ચાર ગુણી કરતાં ૧૨૪૪-૪૮ વર્ષ અને ૪૬×૪-૧૯૬ દિવસ અધિક થાય છે.
શ્રી ભગવતી સૂત્ર-૫
તેઇન્દ્રિયનો મેઇન્દ્રિય સાથે કાલાદેશ :– તેઇન્દ્રિય મરીને તેન્દ્રિયમાં ત્રીજા ગમકથી ઉત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટ–૮ ભવ કરે. તેની સ્થિતિ ૪૯ દિવસની છે. તેથી ૪૯×૮-૩૯૨ દિવસનો ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે. આ રીતે ઔદારિકના દશે દંડકના જીવો તૈઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રત્યેક સ્થાનની સ્થિતિ અનુસાર કાલાદેશ થાય છે.
તેના નાણત્તાનું કથન બેઇન્દ્રિયની સમાન છે.
તેઇન્દ્રિયના કુલ ગમક = ૧૦૨ અને કુલ નાણત્તા = ૮૯ બેઇન્દ્રિય અનુસાર થાય છે.
ચૌરેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિ ઃ
३ चठरिंदिया णं भंते! कओहिंतो उववज्र्ज्जति ? गोयमा ! जहा तेइंदियाणं उद्देसओ તહેવ વડવિયાળ વિ, ખવર- વિક્સવેદ ૬ નાગેષ્ના । । સેવ મંતે ! સેવ મંતે ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ચૌરેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે તેઇન્દ્રિયનો ઉદ્દેશક કહ્યો તે જ રીતે ચૌરેન્દ્રિયના વિષયમાં પણ જાણવું, સ્થિતિ અને કાય સંવેધ સર્વ જીવોના ઉપયોગ પૂર્વક જાણવા. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે આપ કહો છો તેમજ છે. I વિવેચન :
આ સક્ષિપ્ત સૂત્રમાં તૈઇન્દ્રિયના અતિદેશપૂર્વક ચોરેન્દ્રિય જીવોનું કથન છે. બેઇન્દ્રિય તૈઈન્દ્રિય, ચીરેન્દ્રિયમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણત્તા ઃ
ઉત્પન્ન થતાં
ભવ સખ્યા
ગમ્મા
નાણત્તા
જીવો
ઉ.
પાંચ સ્થાવર
સંખ્યાત
८
જય.
૨
ર
વિવરણ
૧,૨,૪,૫ ગમ્માથી ૫૪૪
૩,૬,૭,૮,૯ ગમ્માથી ૫૪૫ =
કુલ
૨૦
૨૫
વિવરણ
પાંચ સ્થાવરના ક્રમશઃ
++૫++૭ =
લ
૩૦