Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १४०
શ્રી ભગવતી સૂત્ર-૫
શું રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અનુત્તરૌપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તે રૈવેયક અને અનુત્તરૌપપાતિક–બંને પ્રકારના કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
१२ जइणं भंते ! गेविज्जगदेवेहिंतो उववज्जति-किं हेट्ठिम हेट्ठिम गेविज्जगकप्पाईयदेवेहितोउववज्जति जावउवरिमउवरिमगेविज्जगकप्पाईयदेवेहितोउववज्जति? गोयमा ! हेट्ठिमहेट्ठिम गेविज्जग कप्पाईयदेवेहितो वि उववज्जति जावउवरिमउवरिम गेविज्जगकप्पाईयदेवेहितो वि उववज्जति। भावार्थ:- प्रश्न- भगवन! ते मनुष्यो, अवेयर पातीत वैमानिदेवोभाथी आवीन उत्पन्न થાય, તો શું અધસ્તન-અધસ્તન(નીચેની ત્રિકમાં નીચેની) રૈવેયકથી યાવતુ ઉપરિતન-ઉપરિતન (ઉપરની ત્રિકમાં ઉપરની) રૈવેયકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે અધતન-અધસ્તન યાવતું ઉપરિતન-ઉપરિકન ગ્રેવેયકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. |१३ गेविज्जगदेवेणं भंते !जे भविए मणुस्सेसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकाल ठिईएसुउववज्जेज्जा?
गोयमा ! जहण्णेणं वासपुहुत्तठिईएसु, उक्कोसेणं पुव्वकोडीठिईएसु । अवसेसं जहा आणयदेवस्स वत्तव्वया,णवर-ओगाहणा एगेभवधारणिज्जेसरीरए, सेजहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं दो रयणीओ । संठाणंएगे भवधारणिज्जे सरीरे, से समचउरंससठिए पण्णत्ते। पंचसमुग्घाया पण्णत्ता,तंजहा-वेयणासमुघाए जावतेयगसमुघाए,णोचेवणंवेउवियतेयगसमुघाएहिं समोहणिंसुवा,समोहणतिवा,समोहणिस्संति वा।
ठिई अणुबंधो जहण्णेणं बावीसंसागरोवमाई, उक्कोसेणं एक्कतीसंसागरोवमाई, सेसतंचेव । कालादेसेणं जहण्णेणं बावीसंसागरोवमाइंवासपुहुत्तमब्भहियाई, उक्कोसेण तेणइंसागरोवमाइंतिहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। एवं सेसेसु वि अट्ठगमएसु, णवरं-ठिई संवेहं च जाणेज्जा। भावार्थ :- प्रश्न- भगवन् ! अवेय देवो भशन, मनुष्योमा उत्पन्न थाय, तो ते 24 सनी સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. શેષ કથન આણત દેવલોકની સમાન છે. તેમાં અવગાહનામાં વિશેષતા છે– તે દેવોને એક ભવધારણીય શરીર હોય છે અને તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બે હાથની હોય છે. એક સમચતુરસ સંસ્થાન છે. તેને પાંચ સમુદ્યાત હોય છે, યથા- વેદના સમુદ્યાત થાવ તૈજસ સમુઘાત. પંરતુ તેઓએ વૈક્રિય સમુદુઘાત કે તૈજસ સમુદ્યાત ક્યારે ય કરી નથી, કરતા નથી અને કરશે ५९ नही.