Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 701
________________ શતક-૪૧: ઉદ્દેશક-૮૫ થી ૧૪૦ ૪૩ શતક-૪૧ ઉદ્દેશક-૮૫ થી ૧૪૦ સમ્યમ્ અને મિથ્યાદષ્ટિ રશિયુગ્મ જીવો - | १ सम्मदिट्ठीरासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववति ? गोयमा !जहा पढमो उद्देसओ । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धियसरिसा कायव्वा । II સેવ મતે સેવા મેતે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુમ સમ્યગ્દષ્ટિ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ ઉદ્દેશકની સમાન આ ઉદ્દેશક પણ છે, આ જ રીતે ચાર યુગ્મમાં ભવસિદ્ધિકની સમાન ચાર ઉદ્દેશકો જાણવા./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // | २ कण्हलेस्ससम्मदिट्ठीरासीजुम्मकडजुम्मणेरइयाणं ते!कओउववज्जति?गोयमा! एए विकण्हलेस्ससरिसा चत्तारिवि उद्देसगा कायव्वा । एवं सम्मदिट्ठीसुवि भवसिद्धिय सरिसा अट्ठावीस उद्देसगा कायव्वा । । सेवं भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ સમ્યગ્દષ્ટિ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી સમ્યગ્દષ્ટિના ચાર ઉદ્દેશકો સમુચ્ચય કૃષ્ણલેશીની સમાન કહેવા. તે જ રીતે નીલલેશી આદિ પાંચે ય લેશીના ચાર-ચાર ઉદ્દેશકો કહેવા. આ રીતે સમ્યગ્દષ્ટિ જીવોના ૨૮ ઉદ્દેશકો ભવસિદ્ધિકની સમાન છે. . હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. . | ३ मिच्छादिट्ठीरासीजुम्मकडजुम्मणेरइया णं भंते!कओ उववति?गोयमा! एत्थ विमिच्छादिट्ठीअभिलावेणंअभवसिद्धियसरिसा अट्ठावीसंउद्देसगा कायव्वा।। सेवं भंते ! સેવ મતે ! | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રાશિયુગ્મ કતયુગ્મ મિથ્યાદષ્ટિ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અહીં પણ મિથ્યાદષ્ટિના અભિલાપથી ૨૮ ઉદ્દેશકો અભવસિદ્ધિક જીવોની સમાન કહેવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન - સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંનેના ૨૮-૨૮ ઉદ્દેશકો હોવાથી પદ ઉદ્દેશક થાય છે. || શતકઃ ૪૧/૮૫ થી ૧૪૦ સંપૂર્ણ છે.

Loading...

Page Navigation
1 ... 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731