Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 703
________________ શતક-૪૧: ઉદ્દેશક-૧૪૧ થી ૧૯૬ ૬૪૫ -વિશેષરૂપથી ઇચ્છિત, સ્વીકૃત છે. હે ભગવન્! આ ઇચ્છિત-પ્રતીચ્છિત છે. હે ભગવન્! જે આપ કહો છો તે અર્થ સત્ય છે. અરિહંત ભગવાન દોષરહિત પવિત્ર વચનભાષી છે; આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પુનઃ વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. વિવેચનઃ શતક-૪૧ ના ૧૯૬ ઉદ્દેશક છે– (૧) ઔધિક ઉદ્દેશક (૨) ભવી (૩) અભવી (૪) સમ્યગુદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણપક્ષી (૭) શુક્લપક્ષી; આ સાતનો એક-એક સમુચ્ચય ઉદ્દેશક અને છ લશ્યાના છ-છ ઉદ્દેશક, તેમ ૭-૭ ઉદ્દેશક થાય છે તેથી ૭x૭ = ૪૯ ઉદ્દેશક થાય અને તે પ્રત્યેકના ચાર રાશિ યુગ્મની અપેક્ષાએ ચાર ચાર ઉદ્દેશક થાય છે, તેથી ૪૯૮૪ = ૧૯૬ ઉદ્દેશક થાય છે. | શતકઃ ૪૧/૧૪૧થી ૧૯૬ સંપૂર્ણ શતક-૪૧ સંપૂર્ણ 0 5

Loading...

Page Navigation
1 ... 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731