Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 697
________________ શતક-૪૧: ઉદ્દેશક-૨ થી ૨૮ ૩૯ ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ધુમપ્રભા પૃથ્વીની સમાન ઉત્પત્તિ જાણવી. શેષ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. અસુરકુમારના વિષયમાં પણ આ જ રીતે જાણવું યાવતુ વાણવ્યંતર પર્યત જાણવું. નૈરયિકોની સમાન મનુષ્યનું વર્ણન છે, તે આત્મ-અસંયમથી જીવન વ્યતીત કરે છે, તેથી અલેશી, અક્રિય અને તે જ ભવમાં સિદ્ધ થવાનું કથન કરવું ન જોઈએ. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. કૃષ્ણલેશી રાશિયુગ્મમાં વ્યાજ રાશિ નૈરયિક આદિનું કથન પણ પૂર્વવત્ છે. કૃષ્ણલેશી દ્વાપરયુગ્મ રાશિ નૈરયિકનો ઉદ્દેશક પણ આ જ પ્રકારે છે. કૃષ્ણલેશી કલ્યોજ રાશિ નૈરયિકોનો ઉદ્દેશક પણ આ જ પ્રકારે છે. પરિમાણ અને સાંતર આદિ ઔદિક ઉદ્દેશક અનુસાર જાણવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II ને ઉદ્દેશક–પથી ૮ . વિવેચનઃ પાંચમી નરકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી તેની ઉત્પત્તિનો નિર્દેશ છે, ભવનપતિ અને વ્યંતરોમાં કૃષ્ણલેશ્યા હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં કૃષ્ણલેશ્યા ન હોવાથી તેનું કથન કર્યું નથી. કૃષ્ણલેશ્યામાં પ્રથમ છ ગુણસ્થાન જ હોય છે. તે જીવ કૃષ્ણલેશ્યાના પરિણામમાં જ અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકતા નથી. તેથી તેના કથનનો નિષેધ કર્યો છે. નીલ અને કાપોતલેશી કૃતયુગ્માદિ જીવોની ઉત્પત્તિ - ९ जहा कण्हलेस्सेहिं एवंणीललेस्सेहिं वि चत्तारि उद्देसगा भाणियव्वा णिरवसेसा, णवरं- णेरइयाणं उववाओ जहा वालुयप्पभाए, सेसंतंचेव । काउलेस्सेहि वि एवं चेव चत्तारि उद्देसगा कायव्वा, णवर-णेरइयाणं उववाओ जहा रयणप्पभाए, सेसंतंचेव। ભાવાર્થ - કૃષ્ણલેશી જીવોના કથન અનુસાર નીલેશી જીવોના પણ ચાર ઉદ્દેશકોનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. પરંતુ વાલુકાપ્રભાની સમાન નૈરયિકોની ઉત્પત્તિ જાણવી જોઈએ. શેષ કથન પૂર્વવતુ છે. આ જ રીતે કાપોતલેશીના પણ ચાર ઉદ્દેશક કહેવા જોઈએ. પરંતુ નૈરયિકોની ઉત્પત્તિ રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. શેષ પૂર્વવત્ છે. ઉદ્દેશક–૯થી ૧૬ll. વિવેચન - જે સ્થાનમાં નીલ અને કાપોતલેશ્યા હોય તે સ્થાનમાં ઉત્પત્તિ આદિનું સંપૂર્ણ કથન ઉપર પ્રમાણે કરવું. તેજો-પપ્ર-શુક્લલેશી કૃતયુગ્મદિ જીવોની ઉત્પત્તિ - | १० तेउलेस्सरासीजुम्मकडजुम्म असुरकुमाराणं भंते!कओ उववति? गोयमा! एवं चेव, णवरं- जेसुतेउलेस्सा अत्थि तेसु भाणियव्वं । एवं एए वि कण्हलेस्ससरिसा चत्तारि उद्देसगा कायव्वा । एवं पम्हलेस्साए वि चत्तारि उद्देसगा कायव्वा । पचिंदिय तिरिक्खजोणियाणं मणुस्साणं वेमाणियाण य एएसिं पम्हलेस्सा,सेसाणं णत्थि।। जहा पम्हलेस्साए एवंसुक्कलेस्साए विचत्तारिउद्देसगाकायव्वा,णवरं-मणुस्साणं

Loading...

Page Navigation
1 ... 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731