Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 692
________________ શ્રી ભગવતી સૂત્ર-૫ અસંયમથી ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આત્મસંયમથી ઉત્પન્ન થતા નથી, આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે. ૩૪ १० जणं भंते! आयअजसेणं उववज्जंति- किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? गोयमा ! णो आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે આત્મઅસંયમથી ઉત્પન્ન થાય તો શું તે જીવો આત્મસંયમથી જીવન વ્યતીત કરે છે કે આત્મ અસંયમથી જીવનવ્યતીત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તે આત્મસંયમથી જીવન વ્યતીત કરતા નથી, પરંતુ આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે. | | નફળ તે ! આયઅનસં વનીતિ- સિત્તેસ્સા, અનેસ્સા ?નોયના ! જેસ્સા, अलेस्सा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે આત્મ અસંયમથી જીવન વ્યતીત કરે છે, તો તે જીવો શું સલેશી હોય છે કે અલેશી ? ઉત્તર- હે ગૌતમ ! તે સલેશી હોય છે, અલેશી નથી. ૧૨ નક્ળો! અનેસ્તા–વિ મજિરિયા, અજિરિયા?નોયના!સિિા,ખો અિિાા ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે જીવ સલેશી હોય, તો તે જીવો શું સક્રિય હોય છે કે અક્રિય ? ઉત્તર- હે ગૌતમ ! તે સક્રિય હોય છે, અક્રિય નથી. | १३ जइ णं भंते! सकिरिया - तेणेव भवग्गहणेणं सिज्झति जाव सव्व दुक्खाणं अंत વતિ ? પોયમા !ખો ફળકે સમદે । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે સક્રિય હોય છે, તો તે જીવો શું તે જ ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ કર્મોનો અંત કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. |१४ रासीजुम्मकडजुम्मअसुरकुमारा णं भंते! कओ उववज्जंति ? गोयमा ! जहेव णेरड्या तहेव णिरवसेसं । एवं जाव पंचिदियतिरिक्खजोणिया, णवरं वणसइकाइया असंखेज्जा वा अनंता वा उवज्जति । सेसं एवं चेव । मणुस्सा वि एवं चेव जाव णो आयजसेणं उववज्जंति, आयअजसेणं उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! નૈયિકોની સમાન અસુરકુમારનું કથન જાણવું. આ રીતે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ પર્યંત જાણવું. પરંતુ વનસ્પતિકાયિક જીવો યાવત્ અસંખ્યાત અથવા અનંત ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ છે. આ રીતે મનુષ્યના વિષયમાં પણ યાવત્ તે આત્મસંયમથી ઉત્પન્ન થતા નથી. આત્મ-અસંયમથી ઉત્પન્ન થાય છે. १५ जणं भंते! आयअजसेणं उववज्जंति - किं आयजसं उवजीवंति, आयअजसं उवजीवंति ? गोयमा ! आयजसं पि उवजीवंति, आयअजसं पि उवजीवंति । ભાવાર્થ: :- પ્રશ્ન— હે ભગવન્ ! જો તે મનુષ્યો આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે, તો શું આત્મસંયમથી

Loading...

Page Navigation
1 ... 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731