Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 677
________________ શતક-૪૦: અવાંતર શતક-૨ થી ૭ [ ૧૯] શતક-૪૦ R અવાન્તર શતક-ર થી ૭ કૃતયુગ્મ-કૃતયુગ્મ કૃષ્ણલેશી સંજ્ઞીપંચેન્દ્રિયઃ| १ कण्हलेस्सकडजुम्मकडजुम्मसण्णिपंचिंदिया णंभंते!कओ उववज्जति ? गोयमा! जहा पढमुद्देसओसण्णीणं । णवरबंधो वेओ उदयी उदीरणा लेस्सा बंधगसण्णा कसाय वेयबंधगाय एयाणि जहा बेइंदियाणं । कण्हलेस्साणं वेओतिविहो, अवेयगाणत्थि । संचिट्ठणा जहण्णेणं एक्कंसमय, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं अंतोमुत्तमब्भहियाई। एवं ठिईए वि, णवरं-ठिईए अंतोमहुत्तमब्भहियाइंण भण्णति । सेसं जहा एएसिं चेव पढमे उद्देसए जावअणतखुत्तो। एवं सोलससु वि जुम्मेसु । । सेव भते ! सेवं भते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! સંજ્ઞીના પ્રથમ અવાંતર શતકના પ્રથમ ઉદ્દેશક અનુસાર સર્વ વર્ણન છે. વિશેષમાં બંધ, વેદ, ઉદય, ઉદીરણા, વેશ્યા, બંધક, સંજ્ઞા, કષાય અને વેદ-બંધક, આ સર્વનું કથન બેઇન્દ્રિયની સમાન છે. કૃષ્ણલેશી સંજ્ઞીને ત્રણ વેદ હોય છે, તે અવેદક હોતા નથી. કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની અને સ્થિતિ પણ તે જ પ્રકારે છે. સ્થિતિમાં અંતર્મુહૂર્ત અધિક ન કહેવું. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન જાણવું કાવત્ પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે. આ રીતે ૧૬ મહાયુગ્મોમાં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. IT ઉદ્દેશક–૧/. | २ पढमसमयकण्हलेस्सकडजुम्मकडजुम्मसण्णिपंचिंदियाणंभते !कओउववज्जति? गोयमा!जहा सण्णिपंचिंदियपढमसमयउद्देसए तहेव णिरवसेसं। णवरं-तेणं भंते!जीवा कण्हलेस्सा ? हंता कण्हलेस्सा, सेसंतं चेव । एवं सोलससु वि जुम्मेसु । एवं एए वि एक्कारस वि उद्देसगा कण्हलेस्ससए । सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના કૃષ્ણલેશી કૃતયુગ્મકૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ સમયના સંજ્ઞી પંચેન્દ્રિયોના ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ વર્ણન જાણવું. વિશેષમાં પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો કૃષ્ણલેશી હોય છે? ઉત્તર- હા, ગૌતમ! તે કષ્ણલેશી હોય છે. શેષ પૂર્વવતુ છે. આ રીતે સોળ મહાયુગમો જાણવા. આ રીતે કૃષ્ણલેશ્યા શતકમાં તે પ્રમાણે જ અગિયાર ઉદ્દેશક છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો તેમજ છે. . વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અવાંતર શતક-૨ ના અંતર્ગત કૃષ્ણલેશી કૃતયુગ્મકતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયનું વર્ણન

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731