Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૧૦
જઘન્ય(બે ભવ)
૧૦,૦૦૦ વર્ષ અને પૂર્વકોટિ વર્ષ ૧ સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૧ સાગરોપમ અને અંતર્મુહૂર્ત
૧ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
પ્રથમ નરકની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. સંશી તિર્યંચની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉ. ક્રોડપૂર્વ વર્ષ. સાતમી નરકના નૈરયિકનો તિર્યંચ પંચેન્દ્રિય સાથે કાલાદેશ ઃજઘન્ય(બે ભવ)
ઉત્કૃષ્ટ ભવ
S
ગમક
(૬) જઘ॰ ઉ૦
(૭) ઓ
(૮) ↑ જય
(૯) ૐa
ગમક
(૧) ઔ ઔ (૨) ઔ॰ જઘ (૩) ઔ॰ ઉ (૪) જવ ઔ
(૫) જય જય
(૬) જય ઉ
(૩) ૐ
(૮) ૐ જ૫
(૯) ૐ »
S
૪
૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૨૨ સાગરોપમ અને અંતર્મુહુર્ત ૨૨ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૨૨ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ અને અંતર્મુહૂર્ત ૩૩ સાગરોપમ અને પૂર્વકોટિ વર્ષ
સાતમી નરકની સ્થિતિ— જઘન્ય–૨૨ સાગરોપમ, ઉ. ૩૩ સાગરોપમ. સંશી તિર્યંચની સ્થિતિ– જઘન્ય = અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ.
શ્રી ભગવતી સ્ત્ર-૫
ઉત્કૃષ્ટ(આઠ ભવ) ૪૦,૦૦૦ વર્ષ અને ૪ પૂર્વકોટિ વર્ષ
૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ
૪ સાગરોપમ અને ૪ અંતર્મુહૂર્ત ૪ સાગરોપમ અને ૪ પૂર્વકોટિ વર્ષ
ઉત્કૃષ્ટ(છ, ચાર ભવ)
૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬૬ સાગરોપમ અને ૩ અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬૬ સાગરોપમ અને ૩ અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ અને ૩ પૂર્વકોટિ વર્ષ ૬ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ ૬ઃ સાગરોપમ અને ૨ અંતર્મુહૂર્ત ૬૬ સાગરોપમ અને ૨ પૂર્વકોટિ વર્ષ
નાણત્તા :– સાતે નરકના નૈરયિકો સંશી તિર્યંચપણે ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા–૪. જઘન્ય
-
ગમકમાં બે નાણત્તા— જઘન્ય આયુષ્ય અને અનુબંધ. ઉત્કૃષ્ટ ગમકમાં પણ બે નાળત્તા— ઉત્કૃષ્ટ આયુષ્ય અને અનુબંધ.
નારકો અને દેવોને પ્રાપ્ત થનાર ઋદ્ધિ જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમાન રહે છે. કે તેથી તેની રિદ્ધિમાં સ્થિતિ અને અનુબંધ સિવાય કોઈ પરિવર્તન થતું નથી.
એકેન્દ્રિય આદિની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ ઃ
९ जइ णं भंते! तिरिक्खजोणिएहिंतो उववज्जंति- किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति, पुच्छा ? गोयमा ! उववाओ जहा पुढविकाइयउद्देसए जाव
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, તિર્યંચ યોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક ઉદ્દેશક અનુસાર અહીં જીવોના ભેદ-પ્રભેદ સહિત આગતિ જાણવી જોઈએ યાવત્–