Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી તપગચ્છના અધિષ્ઠાયક દેવ
શ્રી માણિભદ્ર ત્રિ
લખી તેમાર કરનાર પ્રસિદ્ધ વક્તા
મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી મહારાજ.
શ્રી માંગરોળ તપગચ્છ ર ધની આર્થિક મદદથી છપાવી પ્રસિદ્ધ કરનાર:
સમયધર્મ કાર્યાલય સાનગઢ (કાઠીયાવાડ ).
સ. ૧૯૯૮ ]~
પ્રથમ આવૃત્તિ -[ સને ૧૯૪૨
*2*30=5%
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મુદ્રકા , અમર વાયરાસ શ્રી બહાદુરસિંહજી પ્રન્ટીંગ પ્રેસ–પાલિતાણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આદિનિવેદન
તગઢમાં માણિભદ્રના નામથી કાઇક જ પરિચિત હશે. કેમકે માણિભદ્ર એ તપગચ્છના અધિષ્ઠાયક દેવ છે. જુદા જુદા ચીના પ્રસંગવશાત્ જુદા જુદા દેવા. અધિષ્ઠાયક તરીકે નિમિત ચા છે. તગમતના અધિષ્ઠાયક માણિભદ્ર, ખરતગમતના અધિષ્ઠાયક સમ, અંગર્ભગમના અધિષ્ઠાયક મહાકાળ એમ દરેક ગાના શા માં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
જ્યાં જ્યાં તપગચ્છના ઉપાશ્રય જૂના વખતના છે ત્યાં ત્યાં દરેક ઠેકાણે ઘણે ભાગે ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોય છે. આ રીતિ જાળવી રાખવા માટે આપણા તપગચ્છના યતિઓને ઉપકાર માનવામાં આવે છે. પતિઓએ લાંબાકાળ સુધી જાહેરજલાલી ભગવી રાજા મહારાજાઓને વશ કર્યા, ગામ ગ્રાસ મેળવ્યા, અને સંધને પણ કુશળતામાં રાખી સંઘને અભ્યય કર્યો. એ બધે પ્રતાપ તપગચ્છના મહાન અધિષ્ઠાયકદેવ માણિભદ્રને છે. આજે પણ માણિભદ્રજીની માન્યતાઓ ચાલે છે અને તે માન્યતાઓ ફળીભૂત પણ થાય છે. જ્યાંસુધી યતિઓને ઉપાશ્રયમાં વાસ હતું ત્યાં સુધી માણિભદ્રની પૂજા, સેવા ભક્તિ સારા પ્રમાણમાં થતી હતી. હજુ ભક્તિવત્સલ શ્રાવકે પણ એમની સેવા પૂજા કરી રહ્યા છે. પરંતુ દીલગીરી સાથે લખવું પડે છે કે આધુનિક સાધુ સમુદાયે માણિભદ્રજીનું મહાત્મા ભૂલાવ્યું છે. તેમની ભક્તિમાં બેદરકાર બન્મા છે. તેમના પરિચયથી શ્રાવમાં પણ એવા સંસ્કાર પેદા થયો છે. તેથી હાલમાં બંધાતા નવા નવા ઉપાશ્રયમાં માણિભદજીની માના બિલકુલ કરવામાં આવતી નથી. એનું પરિણામ એ આવશે કે ભાવિ તપગચ્છાનુયાયિઓ માણિભાનું નાિન ભલા માં જમાં છે. જેનાથાશ્રયમાં માણિભદ્રની સ્થાપના છે, તે શ્રિય તપગ છે એસ પુરા: પણ હવે તે ના થવા બેઠો છે. " કે સિદ્ધ નારિયાધાર બાલાભાણ ખા થયા તીવ્ર છ ફી અને તેમનું લખાયેલું નત્રિ માંથી મળી આવે તે તેમના જીવન ઉપર કાંઈક પ્રકાશ પ્રવાસે છે ,
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૫
લાવતા સેવતાં થોડા વખત પહેલાં ઉત્તર ગુજરાતના પાઢણ ભંડારમાંથી એક પુરાણી પ્રત અમાને ઉપલબ્ધ થઈ. તેના ઉપરથી મેએ આ જીવનચરિત્ર લખ્યું છે. જો આની સાથે જુદી જુદી એ ચાર, પતા મળી ગઈ હાત તા લખવામાં અમેને વધારે સગવડત મળત, અમા માનીએ છીએ કે એક જ પુસ્તક ઉપરથી આ જીવન · ચિરત્ર લખાયુ` છે. તેમાં ધણી ટીથા રહી જવા સભવ છે. તેથી હાય અપરા પ્રેમપાત્ર મૃતિગ્માને અને ખીજા વિદ્વાનોને ભલામણ કરીએ છીએ કે કાઈ ઠેકાણેથી માણિભદ્રના જીવનચરિત્રનું લખાણ મળે તો જરૂર ગમેતે માકલી આપવા તસ્તી લેશા કે જેથી શ્રીજી વૃતિમાં સુધારા વધારા કરવામાં આવે અને જે પુસ્તક મેને સેલવામાં આવશે તેની નકલ કરી મૂળ પુસ્તક તરતજ પાન માકલનાર ધણીને મેકલી દેવામાં આવશે.
માણિભદ્રજીની ઉત્પત્તિના સંબંધમાં જે એક જાતની દંતકથા ચાલી રહી છે તે આ જીવનચરિત્રના લખાણ ઉપરથી સાચી સાખીત થતી નથી.
દંતકથા એવી ચાલે છે કે બીજા ગચ્છના આચાર્યે તપગચ્છમાં પોતાના અધિષ્ઠાયક, દેવદ્વારા ઉપસ શરૂ કર્યાં. તેથી ઘણા તપગચ્છના શ્રાવકાનાં મરણુ થવા માંડ્યાં, આ ઉપરથી તપગચ્છના આચાય હા રાજ ખુબ અસેસમાં પડયા છે, તે વખતે એક વૃદ્ધ માણિભદ્ર ક મળ્યા છે. આચાર્ય મહારાજને અસેસમાં બેઠેલા જોઈ તે કારણ
છે. આચાર્ય મહારાજ તેનું કારણ કહે છે. ત્યારે શેઠ કહે છે કે મહારાજ ! યાને ઉપાય. ન. થાઇ શકે ? એના ઉત્તમાં જ્ઞાની ચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
કહે છે કે એને ઉપાય તમારા હાથમાં છે. શેઠ કહે છે કે મારા હાથમાં હેય તે કરમાવે. ગુરૂ મહારાજ માણિભદ્ર શેઠને કહે છે કે શેઠ તમારું આયુષ્ય હવે ત્રણ દિવસનું છે એ આયુષ્ય પૂર્ણ થયે તમારૂં તે અવશય છે જ પણ જે તમે સંસાર વ્યવહારને ત્યાગ કરી; અઠમનું તપ કરી મારી પાસે ઉપાશ્રયમાં અનસન કરે. અને હું તમને ખૂબ ધધ્યાનમાં અંતરધ્યાન બનાવું તે શુભ ધ્યાનપૂર્વ કે તમે મારીને દેવગતિમાં જાઓ અને તે પછી મા ઉપસર્ગ તમે દેવ થઈને ટાળે. શેઠ કહે છે કે ગુરૂરાજ એક તે મારું કલ્યાણ થતું હોય અને મારા હાથે સંઘનું ભલું થતું હોય તે હું તેમ કરવા તૈયાર છું. આ પછી માણિભદ્ર શેઠે અનશન કર્યું છે અને તે ત્રીજે દીવસે મરીને દેવ થયા છે અવધિજ્ઞાનથી જોઈ તરત જ ગુર પાસે હાજર થયા છે. ગુરૂની આજ્ઞાથી પરગચ્છના દેવને હાંકી શકે છે, અને તપગચ્છને નિરૂપદ્રવ બનાવેલ છે. તે પછી ગુરૂ મહારાજે માણિભદ્ર દેવને તપગચ્છના અધિષ્ઠાયક દેવ તરીકે સ્થાપ્યા છે. આવી દંતકથા ચાલે છે. પરંતુ આ જીવનચરિત્રમાં તે લોકાગચ્છના આચાર્યે ધોળાભેરવ અને કાળાભેરવની આરાધના કરી તપગચ્છના આચાર્ય શ્રી હેમવિમળસરીના શિષ્યોને મારી નાંખવા એવી ભેરેને આજ્ઞા કરેલ તેથી આગામાં ઘણું શિષ્યો મરી ગયા. તે પછી ગુરૂ મહારાજે શાસનદેવીની આરાધના કરી છે. શાસનદેવીએ પ્રતા થઈ કહ્યું છે કે તમે ગુજરાત તા જાઓ ત્યાં પાલનપુર નજીકમાં આ ઉપદ્રવને શાંત કરનાર તમને મળી રહેશે. ગુરૂએ તરતજ ગુજરાત તરફ વિહાર કર્યો છે. અહીં ઉજેણી નગરીના નગરશેઠ અનાજળને ત્યાગ કરી પગપાળા ચાલી સિહરિની યાત્રાની પ્રતિજ્ઞા લઈ “ચાલી નીકળેલ છે. તેને પાલનપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
નજીકની ઝાડીમાં ચરેએ મારી નાખેલ છે તે મરીને માણિભદ્ર દેવ થએલ છે. ગુરૂ તે સ્થળમાં આવ્યા છે. તે દેવ ત્યાં પ્રત્યક્ષ થએલ છે અને ઉપદ્રવ શાંત કરેલ છે. એ માણિભદ્ર દેવના શરીરના ત્રણ કટકા
રાએ કરી નાખેલ. તેના મસ્તકને ભાગ ઉજજયની ક્ષિપ્રા નદી પાસે માણિભદ્રનું સ્થાન થયું. તે ત્યાં પૂજાય છે. ધડ આગડાલ ગામમાં પૂજાય છે. અને પગની પૅડીઓ પાલનપુર પાસે મગરકે વાળમાં પૂજાય છે. તે પછી પગચ્છના અધિષ્ઠાયક થયા છે.
અને જ્યાં તપગચ્છને ઉપાશ્રય હેય ત્યાં તેની સ્થાપના હેવી જ જોઈએ એ પદ્ધતિ શરૂ થઈ આવી હકીકત આ જીવનચરિત્રમાં આવે છે. દંતકથા કરતાં આ વાત પુસ્તક ઉપરથી લખાયેલી હોવાથી માવત મનાય એ સ્વાભાવિક છે. છતાં અમો વાંચનારાઓને પ્રેમ વિનાના છીને આજ કરતાં વિશેષ અથવા ફેરફાર કેઈના ધ્યાનમાં હોય તે જરૂર અમને લખવું. જેથી અમે બીજી આવૃત્તિમાં સુધારો વધારો કરી શકીએ અને હકીક્ત પૂરી પાડનારઓને ઉપકાર માની શકીએ.
લી. મુનિ ચારિત્રવિજયજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
ઉપકાર
આ ચરિત્ર તૈયાર કરી આપનાર પ્રસિદ્ધ વકતા મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજને ઉપકાર માનીએ છીએ. તેમજ આ પુસ્તક છાપવા માટે આર્થિક મદદ કરનાર શ્રી માંગરોળ સ્પગ બંધને ઉપકાર માનવામાં આવે છે. વળી આશિકી હરિ તપાસવામાં સારી મદદ આપનાર કચ્છના કવિ શ્રી દુલેરાય એલ. કરાણીને પણ ઉપકાર માનવામાં આવે છે.
લી. સમયધર્મ કાર્યાલય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
ન.
૧ માલવભૂમિ. પરિવતન.
...
...
...
૩ માતાનું હેત અથવાં સતીને સત્યાગ્રહ.
૪ શુભાગમન.
જ ઘટસ્ફાટ.
૬ સીટી. છ પ્રતિમાષ ૯ ભાત્રામાં ચાતુર્માસ,
...
સુત્ર સાધના.
...
...
800
અનુક્રમણિકા વિષય
...
...
...
:
....
...
૧૦
આત્મ બલિદાન.
૧૧ પૂજન વિધિ...
ર. શ્રી માણિભદ્રજીના છંદ,
૧૨
30.
૧૪ ગમે, ૧૫ માણિભદ્ર પક્ષકી સ્તુતિ.
૧૬ દોહા
૧૦ આરતી.
...
0.0
800
...
:
...
...
...
...
:
:
....
184
...
:
:
...
...
...
:
***
...
600
:
...
R
200
10.
...
'
...
...
...
:
...
:
..
...
:
...
...
...
:
...
:
100
...
...
...
...
23.
---
400
પૃષ્ઠ
.
૧૪
૧
૨૭
૩૭
૪૩
૨૦
૫૭
te
ર
૮૪
૯૨
૯૩
८७
૧૦૫
૧૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૩B =
0):૦૦૪
acoooooose on
૦૦૦૦૦૦૦૦૦
eaહ૦૦૦
૧૦%
૦૦૦૦૦૦૦૦૦૦+ 8
oooo૩ ૦૦૩૦ •.•ood૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦
-
oc
. . ૦૦°°°° ઉ. ૦૦000૦૦N6b6ok ૦૦000
૦૩ ૦૦૦૦૦૦૦©©©©©©૦૦૦૦૦૦૦es
૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
be
શ્રી માણિભદ્ર વીર
કું ? @ ૩૦૦૦૦૦૦૦- બી. પી. પ્રેસ-પાલીતાણા. Shree Südharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
50 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Page #12
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Shilli
વીરમાણિભદ્ર
પ્રકરણ પહેલું
માલવભૂમિ
માલવ ભૂમિની મહત્તા ભારતવર્ષના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. માલવભૂમિ એ ભારતની ભૂતકાલીન ભવ્યતાના કીતિકળશ સમાન છે. વિદ્યા અને કળાની ઉપાસનાથી પરમ પ્રખ્યાતિને પામેલા, તેમ જ એક વખત સમસ્ત ભારતવર્ષના આકર્ષણરૂપ બનેલા, રાજા ભેજ એ જ માલવભૂમિના અમૃતમય અંકમાં ઉછર્યા હતા. ભાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
માલવભૂમિ.
[ પ્રકરણ રાજાના અસીમ ઔદાર્ય અને પ્રખર વિદ્યાપ્રેમને પરિણામે જ માલવ ભૂમિ દેશવિદેશના શારદામંદિર સમાન બની હતી.
પંડિત પ્રવર કાલિદાસ જેવા વિદી અને વિદ્યાચતુર વિદ્વાને એ જ ભાગ્યશાળી ભૂમિના મેળામાં ખૂલી ગયા છે.
અકબર-બિરબલની માફક એકાકાર બની ગએલા અને અનેક ચાતુર્યકથાઓના કેન્દ્ર બનેલા ભેજ-કાલિદાસ સમાં નરરત્નને પિતાના હેતાળ હૈયામાં આશરે આપનાર માલવભૂમિની મહત્તા ઓછી કેમ અંકાય!
દેવી સરસ્વતીના પરમ સેવક અને ઉપાસક હેવા ઉપરાંત પ્રણયપંથની પરિસીમાએ પહોંચી જનાર મહા પ્રતાપી રાજા મુંજ પણ એ જ ભદ્રભૂમિના એક અમૂલ્ય રત્ન હતા.
જેના પવિત્ર નામને સંવત્સર ચલાવીને ભારતભૂમિએ જેનું પુનિત મરણ પિતાના હૃદયમાં સદાને માટે કાયમ માટે કતરી રાખ્યું છે, એવા મહાપરાક્રમી અને પરદુઃખભજન રાજા વીર વિક્રમાદિત્ય પણ એ જ માલવદેશના એક અદ્વિતીય નરવીર હતા.
આવા આવા અનેક પુરુષપુંગવે પિતાને ઉન્નત કીર્તિદેવજ જે ભૂમિ પર ફરકાવી ગયા છે, એ રત્નગર્ભા માલવભૂમિને હજારે ધન્યવાદ હે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
પહેલું]
વીર માણિભદ્ર. માલવ દેશમાં ઉજયિની નગરી એ સુવર્ણમુદ્રામાં એક સુંદર રત્નસમાન શોભે છે. એ નગરીના અમર નામની સાથે અનેક નરવીરાની ઉજજવળ ઇતિહાસગાથાઓ ગુંથાયેલી છે. એના નામની સાથે જ જોડાએલ ક્ષિપ્રા નદી, ગંધવી સ્મશાન, અને અનેક પ્રકારની મંત્રસાધનાઓની દિલ ધડકાવનારી હૃદયભેદક કથાઓ આજે પણ આપણા અંતરના તારને ઝણઝણાવી રહે છે. કંઈ કંઈ કાપાલિકોના ધામસમું ઉજ્જયિની નગરીનું એ ગંધવ સ્મશાન ભારતભરમાં એક અને અજોડ છે.
આમ યુગયુગની યશધ્વજ ફરકાવતી ઉજજયિની નગરી આજ પણ અનેકાનેક ચિત્રવિચિત્ર સંરમરણેના સ્તૂપ સમી ઉન્નત મસ્તકે ઊભી છે. • આપણે જે સમયની વાત આલેખી રહ્યા છીએ, તે સમયે ઉજજયિની નગરી રાશી ચૌટાં અને બાવન બજારેથી ધમધમી રહી હતી. કેસર, કસ્તુરી, કરિયાણા આદિ વિવિધ પ્રકારની વસ્તુઓથી બજારે ભરપૂર ભરેલી જોવામાં આવતી હતી. આજુબાજુના અનેક ગામોના લેકે દરરોજ હજારોની સંખ્યામાં ઉજજયિનીની બજારમાંથી માલ ખરીદવાને આવતા. તેમજ મોટા મોટા નવલખી વણઝારા પિતાની લાખો પિઠે સહિત નાના પ્રકારની વ્યાપારની વસ્તુઓ સાથે ઉજજયિનીની વારંવાર મુલાકાત લેતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
માલવભૂમિ.
[ પ્રકરણ હાર, ઉદ્યોગ, ચિત્રકામ, શિલ્પ, સ્થાપત્ય આદિ કલાઓના કલાધરેની કદરદાની તેમની ગ્યતાના પ્રમાણમાં બરાબર થતી હોવાથી, એવી અનેકવિધ કળાઓ ત્યાં વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી હતી.
શહેરની અંદરનાં મકાને તેમ જ ચટાઓની રચના અને બાંધણી સપ્રમાણ હોવાથી તેમની રમણીયતામાં એર વધારે થતે હતો. નગરની બહારના ભાગમાં જુદી જુદી જાતનાં ફૂલની ફૂલવાડીઓ, તેમજ ફૂલફળાદિના બાગ બગીચાઓ, ઉત્તમ માળીઓની દેખરેખ નીચે ઉછરતા હેવાથી, ઉજ્જયિનીનું કુદરતી સૌન્દર્ય અનેકગણું ખીલી ઊઠયું હતું. ચંપ, ચપેલી, મોગરે, માલતી, ઈ, જૂઈ આદિ સુગંધી પુષ્પના સુવાસને પવનની લહરિઓ ક્ષિપ્રા. નદીના સુંદર તટ પર પ્રસારી દેતી હોવાથી ઉજજયિની નગરીના શેખીન જવાને સંધ્યા સમયે એ સ્થાન પર સહેલ માટે નીકળી પડતા. એ વખતે ત્યાં દેખાવ એક મોટા મેળા જેવું બની રહે. આવી ઉજ્જયિની નગરી એ અરસામાં ભારતવર્ષના મસ્તકમણિ સમાન હતી.
તમામ પ્રજા કર્તવ્યપરાયણ તેમ જ ધમનિષ્ઠ હોવાથી સુખ સંપત્તિની ત્યાં છે ઊછળતી. પરસ્પરના સુંદર સહકારથી ઉજજયિનીની પ્રજા એકબીજા પ્રત્યેની પિતાની ફરજો સુંદર રીતે બજાવી રહી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વિર માણિભદ્ર. ધનાઢ્ય વગ ધર્મપ્રેમી તેમ જ અન્ય વર્ગ પ્રત્યે સદુભાવ ધરાવનાર હોવાથી એમનું આંતરિક જીવન સુખ અને શાન્તિથી વ્યાપ્ત હતું. શ્રમજીવી વર્ગ પણ શ્રીમતેના સંપૂર્ણ પ્રેમભાવથી સદા ઉત્સાહિત રહે. એ ઉત્સાહમાંથી જ અનેકવિધ અવનવી કળાઓ જન્મ પામતી અને વિકસતી. શ્રીમંતેની એક માત્ર અમદષ્ટિ જ શ્રમજીવીઓના જીવનને સુખ અને સંતોષથી ભરી દેવાને બસ છે, એનું જીવંત દષ્ટાંત આથી મળી રહેતું.
ભરત, ગૂંથણ, કાંતણ, વણાટ આદિ અનેક કારીગરીઓ ત્યાં ધમધોકાર ચાલી રહેલી હોવાથી, દેશ પરદેશના અનેક જાણકારો અને શ્રમજીવીઓ ઉજજયિનીમાં આવીને વસવાટ કરવા લાગ્યા હતા.
ધર્મપ્રાણસમાં દેવદેરાસરે, મઠમંદિરે તથા આશ્રમઉપાશ્રયમાં આખ્યાન વ્યાખ્યાન તેમ જ પૂજન સ્તવન આદિ અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહેલી હોવાથી ભક્તિમાન ભાવિકવર્ગ સદા ધર્મધ્યાનમાં પ્રવૃત્ત રહેતે.
કેઈપણ શહેર, નગર, કે દેશને ઉન્નતિના પથ પર ચઢાવનાર, ધર્મ એ જ એક પવિત્ર સાધન છે. ધર્મ એ માનવપ્રાણીની રગેરગમાં વહેતું એક અમેલું પ્રાણુતવ છે. આ ધર્મભાવના જ માનવપ્રાણને પશુની કટિથી જુદા પાડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
માલવભૂમિ.
[ પ્રકરણ ધર્મભાવના પ્રત્યે માણસ એક યા બીજી રીતે પણ અવશ્ય આકર્ષાય છે. કારણ એ છે કે ધર્મ એ જીવના સ્વભાવની અંદર જડાએલી વસ્તુ છે. જેઓ ધર્મના નામે ભડકે છે, તેઓ પણ જાણે અજાણે કઈને કઈ વસ્તુને ધર્મ જેટલી જ મહત્તાથી સ્વીકારી રહ્યા હોય છે. માનવપ્રાણને સ્વભાવ જ એ ઘડાયલે છે, કે તે કોઈપણ રીતે ધર્મ વિના ચલાવી શકતું નથી. પછી તે એક યા અન્ય સ્વરૂપમાં.
ધમપ્રેમ અને કર્તવ્યપરાયણતા એ ઉજ્જયિનીની પ્રજાને આદર્શ હતે. અને એથી એ પ્રજાને આત્મા જાણે અજાણે દિનપ્રતિદિન વિકાસને પંથે પ્રયાણ કરી રહ્યો હતે.
ઉજજયિની નગરી એ જૈનધર્મને પણ પરમ ધામ સમાન હતી. ઉજજયિનિની શોભારૂપ અનેક જૈન શેઠ શાહુકારેને ત્યાં ઘણું પુરાતનકાળથી વસવાટ હતે. એમાં ઘર્માવતાર સમા માણેકશાહ શ્રેષ્ઠી ઉજયિની નગરીના નગરશેઠ હતા. માણેકશાહ શેઠ ભક્તિના ભંડાર અને ધર્મ પ્રત્યે અપાર મમતા ધરાવનાર હતા. ધર્મભાવનાને પાઠ એમની માતા કસ્તુરબાએ એમને ગળથુથીમાં જ આ હતે. એમની માતા કસ્તુરબાની સુવાસ ખરેખર કસ્તુરીની માફક ચારે તરફ ફેલાએલી હતી. એમના પતિના અવસાન પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પહેલું
વીર માણિભદ્ર.
એમણે પોતાનું સમસ્ત જીવન ધમધ્યાનમાં અને ત્યાગવૈરાગ્યમાં જ વીતાવ્યુ હતું. આની પ્રમળ અસર અનાયાસે માણેકશાહ શેઠમાં ઊતરી આવી હતી. માણેકશાહ એમની માતાના એકના એક સ`તાન હાવાથી તે અત્યંત લાડકોડમાં ઉછરેલા હતા. આમ છતાં પણ તે માતાની આજ્ઞાનુ કદીપણ ઉલ્લંઘન કરે એવા ન હતા. માતાની આજ્ઞા એમને મન દેવઆજ્ઞા હતી. માતાનાં સુખદુઃખ એ જ એમનાં સુખદુઃખ, હતાં માતાના હૃદયને કદી પણ એક તલ માત્ર દુભાવવાને એ તૈયાર ન હતા. આ માતાપુત્રના પ્રેમ સમસ્ત ઉજ્જયિનીના આદર્શરૂપ હતા.
માણેકશાહ શેઠ અઢળક વડીલેાપાર્જિત મિલકતના માલિક હતા. એટલું જ નહિ પરંતુ તે પોતે પણ વ્યાપારી કુનેહના પૂરેપૂરા જાણકાર હાવાથી પેાતાના ધંધામાં દિવસે દિવસે ફાવતા જતા હતા. એમની વ્યાપારી કુનેહના પાચા સત્ય પર ચણાયલે એમના ઘરની અંદર પશુ સતયુગના જ વાસે હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
પસ્વિની
ઉજજયિની નગરીના બરાબર મધ્યભાગમાં આવેલું જૈન લેકાગચ્છ ઉપાશ્રયનું એક વિસ્તીર્ણ મકાન શહેરની શોભામાં સુંદર વધારે કરી રહ્યું હતું. આરોગ્યશાસ્ત્રના નિયમ અનુસાર જૈન જનતાના દરેક ઉપાશ્રયમાં પવન અને પ્રકાશની વિપુલતા પ્રથમ દષ્ટિએ જ દષ્ટિગોચર થાય છે એટલું જ નહિ પરંતુ એ સ્થાનની સ્વચ્છતા અને સુઘડતા પણ દરેક વ્યક્તિને અવશ્ય આકર્ષી રહે છે. એમાં પણ આ તે માલવભૂમિનાં નાક સમી ઉજજયિની નગરીને ઉપાશ્રય એટલે એમાં પૂછવું જ શું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
બીજું ]
વિર માણિભદ્ર. - આજે વહેલી પ્રભાતથી જ આ ઉપાશ્રયનાં મકાન પ્રત્યે ઉજ્જયિનીવાસીઓએ મીટ માંડી હતી. સમુદ્રની ભરતી પેઠે માનવમેદિનીને ધસારે પળે પળે વધતા જતા હતા. જોતજોતામાં જ આ આખું મકાન જૈન અને જૈનેતરવર્ગથી ભરચક ભરાઈ ગયું. - આ જૈન ઉપાશ્રય આજે ઉજજયિનીવાસીઓનું લક્ષ્યબિન્દુ બન્યું હતું. તેનું કારણ એ હતું, કે આજે લેકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિનું ત્યાં જાહેર વ્યાખ્યાન હતું. આચાર્ય શ્રી હમણાં થોડા દિવસ થયાં જ ઉજજયિનીમાં પધાર્યા હતા. આ અલ્પસમયમાં જ એમણે પિતાની વાછટાથી ઉજ્જયિનીવાસીઓને મુગ્ધ કરી દીધા હતા. આજે પણ એમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે લોકસમુદાય પ્રભાતથી જ કીડીઓની માફક ઉભરાઈ રહ્યો હતો. - દરેક જૈન ઉપાશ્રય સવારે અને બપોરે અનાયાસે એક વ્યાખ્યાન મંદિરમાં ફેરવાઈ જાય છે. વ્યાખ્યાનના સમયની આ પસંદગીને જરા ઝીણી નજરે નિહાળતાં એમાં પણ ડહાપણના દરિયાવ જેવા જેનોની સુંદર કરકસરનાં દર્શન થાય છે. પ્રાતઃકાળને જે વખત ઘણા કે સવારની મીઠી - લાગતી ઊંઘમાં ગાળી નાખે છે, અને બપોરને જે સમય કેલ્લાક લોકે વામકુક્ષિના આરામમાં વિતાવી દે છે, એ અ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પરિવર્તન.
પ્રકરણ મૂલ્ય સમયને ઉપયોગ ચતુર જેને જનતા ધર્મધ્યાનમાં અને ઘર્મોપદેશનાં શ્રવણમાં કરે છે. આ રીતે એને સમયની સુંદર કરકસર નહિ તે બીજું શું કહેવું?
કાગચ્છના આચાર્ય શ્રી પદ્મનાભ સૂરિને મીઠે કંઠ આજે વહેલી સવારથી જ અહીં ગજવા લાગ્યું હતું.
વકતૃત્વ કળા એ તે જાણે જૈન ધર્મગુરુઓના ઘરની મૂડી જ ગણાય. એ મૂડીને વારસે સાધુસમાજમાં અતિ પ્રાચીનકાળથી ઉત્તરોત્તર ચાલ્યા આવે છે. આજે પણ કે કોઈ મુનિ મહારાજેમાં વકતૃત્વની એ અનેરી કળા પરાકાઠાએ પહેચેલી જોવામાં આવે છે. શ્રોતાવર્ગને એક ઘડીએ ખડખડાટ હસાવીને બીજી જ ઘડીએ રડતા કરી મૂકવાની અજબ શકિત આજે પણ જૈન મુનિ મહારાજેમાં મોજૂદ છે. હાસ્ય,શેક, ગાંભીર્ય, દુઃખ, દર્દ આદિ વિધવિધ લાગણીઓને મુખમંડળ પર અતિ અદ્દભુત રીતે ઊતારવાની અને ખી કળા આજે પણ કઈ કેઈન મુનિઓમાં અસ્તિત્વ ધરાવતી દષ્ટિગોચર થાય છે. આવા સમર્થ મહાત્માઓની વાણી શ્રોતા વગના હૃદય પર અજબ અસર કરે છે, અને ટંકેકીણવત્ તેમાં કોતરાઈ જાય છે. આવી અનેરી શકિત ધરાવનાર મુનિમહારાજેને આજે પણ સમાજ તરફથી “મહાન વકતા.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ખીજું]
વીર,માણિભદ્ર,
૧
“ સમય વકતા ” આદિ માનવ ંત વિશેષણાથી બિરદાવીને એમની એ શકિતની ચેાગ્ય કદર કરવામાં આવે છે.
ધર્માચાર્યાની આ તાકાત ખરેખર અલૌકિક હોય છે. જે કાય તાપાતલ્વારાનાં ભીષણુ ખળથી પાર પડી શકતુ નથી, તે કાર્ય ધર્મગુરુઓની વાણીની શકિત વડે એક જ વચનમાં પાર પડી શકે છે. આવાં અનેક ઉદાહરણા આજે પશુ ઈતિહાસપટ ઉપર સુવર્ણાક્ષરે અંકિત છે.
આચાર્ય શ્રી પદ્મનાભસૂરિ પણ આવા એક પ્રથમ પંકિતના વકતા હતા. ઉજ્જિયની નગરીની જનતા આજે એમની વાણીના લાભ લેવા માટે ઘેલીતૂર મની હતી. સમસ્ત વ્યાખ્યાન સદ્ઘિરમાં તલપૂર જેટલી જગા પણ માકી રહેલી જણાતી ન હતી. એક તરફ પુરુષા અને ખીજી બાજુ સ્ત્રીવર્ગથી આખુ મકાન ચિકાર ભરાઇ ગયુ` હતુ`. આગલી હૅરાળમાં રાજ્યના જ્ઞાનપિપાસુ કમ ચારીઓ પણ દૃષ્ટિગોચર થતા હતા.
આચાર્યશ્રીની ખરાખર સન્મુખે શહેરના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પેાતાનું સ્થાન લીધું હતું. સૂરિજીની વાક્છટાએ માણેકશાહનાં મન પર અજખ ભૂરકી છાંટી હતી. શક્તિવંત વાણીપ્રવાહ મહાન મનુષ્યાને પણ પેાતાના વેગમાં ઘસડી જાય છે ત્યાં માણેકશાહ સમાન અતિ સુકેામળ અને ભાવનાવાદી માણસનું શું પુછવુ' !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
પરિવર્તન.
[પ્રકરણ આપણી આ નવલકથાના સમયમાં જેનોમાં પક્ષભેદનું વાતાવરણ અતિ ઉગ્ર બન્યું હતું. એક થાપે અને બીજો ઉથાપે એવી સ્થિતિ તરફ ચાલી રહી હતી. તપગચ્છ અને લોકાગચ્છ વચ્ચેની ખેંચતાણ પ્રબળ સ્વરૂપમાં પ્રવર્તમાન હતી. આ કારણથી જ આજે લોકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિ જિનવચનની આજ્ઞા લેપીને પિતાના પક્ષને પ્રબળ બનાવવા પ્રતિબંધ કરવામાં પિતાની તમામ શક્તિ વાપરી રહ્યા હતા.
માણેક શાહ શેઠ મહા ધર્મપ્રેમી હતા. એઓ ઉજજયિનીના ધર્મવિશારદ સમૂહમાંના એક અગ્રગણ્ય ગૃહસ્થ ગણાતા. તેઓ શુદ્ધ શ્રાવકધર્મ અને કુળાચારનું પાલન કરતા. શ્રી જિનધર્મને જ તેઓ સર્વસ્વ માનતા. કેઈપણ પ્રકારના સંજોગોમાં જિન ધર્મના આદેશની તે અશાતના કરતા નહિ. દેવેદેરાસરમાં પૂજા, આંગી તથા અઠ્ઠમ તપ આદિમાં કદી પણ કશી ઉણપ આવવા દેતા નહિ. પદ્મનાભસૂરિની વાણી હમણાં હમણાં એમને એમના કુળાચારના ધર્મથી દૂરદૂર ઘસડી જતી હતી અને એમાં એમને દોષ ન હતે. શકિતશાળી વાણીને વેગ એટલે પ્રચંડ હોય છે, કે ઘણી વાર ઘણી વ્યકિતઓ જાણે અજાણે અને પરાણે પણ એ વાણીના વેગમાં ઘસડાઈ જાય છે. આ પ્રમાણે માણેકશાહ શેઠ પણ આચાર્યશ્રીની વાછટા અને શકિતનાં તેજમાં અંજાઈને ઉલટે માર્ગે આકર્ષવા લાગ્યા હતા. આ વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
બીજી ]
વીર માણીભદ્ર.
૧૩
પદ્મનાભસૂરિની ચકાર દૃષ્ટિથી મહાર ન રહી. માણેકશાહ શેઠ જેવા ઉજ્જયિની નગરીના એક અગ્રગણ્ય ગૃહસ્થ પર પેાતાની ધારેલી અસર થતી જતી જોઇને સૂરિજીના આનંદના પાર રહ્યો નહિ. આથી તેમણે પેાતાની તમામ શકિત કુશળતા પૂર્વક માણેકશાહ શ્રેષ્ઠી પર ઠાલવવા માંડી. આચાર્યશ્રીના મુખપ્રદેશમાંથી વહેતી વધારાના વહેણમાં માણેકશાહશેઠના કુળાચારધમ વહી જવા લાગ્યું.
વ્યાખ્યાન પરિપૂર્ણ થયું. માણેકશાહનાં અંતરમાં ચાલતાં ધ યુદ્ધના નિણૅય આવી ગયા. તેમણે તે જ વખતે ઊભા થઈ, પેાતાના કુળધને વીસરી જઇને દેવદેરાસરનાં ૬શન તથા આંગીઉત્સવના ત્યાગ કરી લોકાગચ્છના સ્વીકાર કર્યો.
પેાતાનું નિશાન ખરાખર કારગત લાગેલું જોઇને સૂરિજીનુ અંતર ન દાવેશથી નાચી ઊઠયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું
માતાનું હેત
અથવા સતીને સત્યાગ્રહ
ઉજજયિની નગરીના ઉપકત જેન ઉપાશ્રયથી અલ્પ અંતરે જ સુંદર અને સ્વચ્છ રાજમહાલય સમી એક વિશાળ હવેલી ઊભી હતી. એનાં પ્રવેશદ્વારમાં દાખલ થતાંની સાથે જ આંખ ઠરી જાય એ એક નાનકડો રમણીય બગીચો દષ્ટિગોચર થતું હતું. વ્યવસ્થિત રીતે પેલાં મનહર ફૂલ ઝાડાથી મહેક મહેક થઈ રહેલે આ બાગ પિતાની શીતળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ત્રીજું]
વીર માણિભદ્ર સુગંધ સામેની હવેલીના ખૂણે ખૂણામાં ભરી દઈને તેમાં રહેનાર વ્યક્તિઓનાં મગજ તર કરી દેતે. બે માળની એ સાદી સુંદર અને સુશોભિત ઇમારત સમસ્ત ઉજ્જયિનીમાં એક અનેરા નમૂના રૂપ ગણાતી. એ હવેલીને ઉપલે માળે આવેલા એક રમ્ય ઓરડામાં આજે એક માતાનું હૃદય રડી રહ્યું હતું.
“મા”—એ શબ્દ માત્રમાં જ કંઈ અજબ જેવી મીઠાશ છે. “મા”એ શબ્દોચ્ચારથી જ ઓંમાં જાણે અમૃતના ઘૂંટડા ઉતરતા હોય એટલે આનંદ ઉત્પન્ન થાય છે. જે શબ્દના મધુર રણકારથી કણેન્દ્રિય પરિતૃપ્ત બને છે, જેને માત્ર નામેચાર જ હૈયામાં હેતના ઉમળકા આણું મૂકે છે એ માતાનું સ્થાન સમસ્ત વિશ્વની અમેલી વસ્તુઓમાં એક અને અદ્વિતીય છે. માતાનાં નાનકડાં હૃદયમાં રહેલો વાત્સલ્ય ભાવ બ્રહ્માંડ ભરમાં પણ ન સમાઈ શકે એ વિરાટ છે. દુનિયાનાં તમામ બંધને જ્યારે તૂટી જાય છે એવી આખરી ઘડીઓમાં પણ માતાનાં નામને પરમ પવિત્ર ઉચ્ચાર છહવાગે રમી રહે છે. માતાના આવા અતુલ સ્નેહની જોડી જગતમાં કયાંથી જડે? આથી જ કવિ હૃદય પિકારી ઊઠે છે કે – “ જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ !” - પુત્ર ગમે તે મહાપુરુષ હેય, કે પ્રતિષ્ઠાની પરા કાકાએ પહોંચેલ હોય, છતાં માતાનાં હૃદયમાં એનું સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
F
માતાનું હેત અથવા સતીના સત્યાગ્રહ. [ પ્રણ
એક બાળક તરીકેનુ જ હાય છે. માતાની આંખ, ઉંમર, પ્રતિષ્ઠા અને મહત્તાનાં બાહ્યક આવરણાને ભેદીને પેાતાના પુત્રને માલસ્વરૂપે જ નિહાળી શકે છે. અને આ કારણથી જ પુત્રની ગંભીરમાં ગભીર ભૂલ પણ માતાના ઉદાર હૃદયમાં સદા સર્વદા ક્ષમાને પાત્ર હાય છે.
આજે આ હવેલીના એકાંત એરડામાં રડી રહેલું માતૃહૃદય ઉજ્જયિન નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીની માતાનું હૃદય હતું.
જે પુત્રરત્નને આ માતૃહૃદયે આલ્યાવસ્થાથી જ ધનાં ધાવણ પાયાં હતાં, જે ખાલયની સુકામળ જમીનમાં એણે ધમભાવનાનાં અમૂલ્ય બીજ વાવ્યાં હતાં, જે પુત્રનાં જીવનમાં ઉમદા સ`સ્કારોનુ સિ'ચન કરવામાં એણે પોતાના આત્મા નીચેાવી નાખ્યા હતા, તે જ પુત્રને આજે ધર્મના સાચા માર્ગીમાંથી ચુત થએલા જાણીને એ માતૃહૃદય પર જાણે વજ્રપાત થયા હોય, એવી સખત ચાટ લાગી હતી. સમસ્ત જીવનની તેની કમાણી જાણે આજે એક જ દિવસમાં ધૂળધાણી થતી જતી હતી.
માણેક્શાહ શ્રેષ્ઠીની માતા કસ્તુરબાનું સાગરદય આજે ભય'કર વાવાઝોડાથી ખળભળી ગયુ હતુ. માણેક શાહુ પ્રત્યેના અને પુત્રપ્રેમ અથાગ હતા. જિંદગી દર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રીજી' ]
વીર માણીભદ્ર.
૧૭
મિયાન એને એક પણ કઠાર શબ્દ કહેવાના કાઇ પ્રસ‘ગ આન્યા ન હતા. દેશના ડાહ્યા માણસે જેનાં ડહાપણના લાભ લેવા ઇચ્છતા, એવા ડાહ્યા અને કહ્યાગરા પુત્રની અચળ ધર્મભાવનામાં આજ અચાનક આવા ગભીર પલટા કેમ આવી પડયા તે એક કાયડા હતા. આ કાયડાના ઉકેલ અશકય લાગતા હોવાથી માતાનાં અંતરની મૂંઝવણના પાર રહ્યો ન હતા. એની ઉભય આંખામાંથી શ્રાવણ અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પેાતાના માભૂલ્યા પુત્રને પાછે સત્યમાગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિન પ્રભુની પ્રાર્થના કરી રહી હતી.
એટલામાં દાદર પર પડતાં ફાઈનાં પગલાંના અવાજ એના કણુ પટ પર અથડાયા. શારીરિક સ્વસ્થતા જાળવવા તેણે તરત જ આખામાં ઉભરાઇ આવેલાં અશ્રુ પાલવની કાર વડે લૂછી નાખ્યાં.
તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી ઊભી.
લક્ષ્મી વહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શન કરી શકતી. અને સાસુ પણ તેને પેાતાનાં પેટની પુૠ પ્રમાણે જ ગણતી. આથી આ સાસુવહુ વચ્ચેના સ્નેહ માતાપુત્રી જેવા જ હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
માતાનુ` હેત અથવા સતીના સત્યાગ્રહ.
[ પ્રકરણ
“ કેમ એટા લક્ષ્મી ! શું કહે છે ? ” સાસુએ ચહેરાપર છવાયલી શેકની રેખાઓને સ્થાને કૃત્રિમ હાસ્ય આણુવાના ન્ય પ્રયાસ કરતાં કહ્યું.
૧૮
ચાલાક વહુ સાસુના શેકના સઘળા ભેદ પામી ગઈ હતી. માણેક્શાહ શેઠની ધમભાવનામાં અચાનક આવી પડેલ' પરિવતન સાસુનાં ભાવિક હૃદય પર કાતિલ અસર કર્યાં વગર નહિ રહે. એ વાત વહુની ચકારષ્ટિથી છૂપી ન હાવાથી તે સાસુને ભાજન માટે ખેલાવવા આવી હતી.
“ માતુશ્રી ! રસોઇ કયારની તૈયાર છે એ વાત તમે વીસરી ગયાં કે શું ? મને થયું કે તમે કોઇ જરૂરી કામમાં ભાજનની વાત પણ ભૂલી ગયાં લાગેા છે, એટલે અહીં એલાવવા આવી. આપનાં કાર્યમાં કંઇ હરકત તા નથી આવીને? ” વહુએ જાણે ક'ઇ જ મન્યુ' ન હોય એવી રીતે કહ્યુ.. સાસુની ભાજનની ભૂખ ત કયારની એ ભાગી ગઇ હતી. પરંતુ આ વાત વહુ પાસે શી રીતે વ્યકત કરવી તે તેને સૂઝતું ન હતુ.
""
((
જ
હા, ચાલે! ” આટલું' કહેતાં જ તે વહુ સાથે ભેાજનગૃહમાં આવી, અને પાટલા પર પોતાનું સ્થ!ન લીધું. વહુએ પીરસેલી થાળી સાસુના પાટલા પર મૂકી. વહુ બેટા ! આજથી મેં એક નવીન પ્રતિજ્ઞા લીધી છે, ” સાસુએ વાતની શરૂઆત કરવા
ર
માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
ત્રીજી'
વીર માણિભદ્ર
૧૯
“ નવીન પ્રતિજ્ઞા ? એ વળી કેવી!” વહુએ આશ્રયચકિત થઈ જણાવ્યું.
“ એ પ્રતિજ્ઞા એવી છે કે આજથી મે` ઘીષના સદ તર ત્યાગ કર્યોં છે. ” સાસુએ એમગેાળા જેવી વાત વહુ પાસે વ્યકત કરતાં કહ્યું.
આ વાત સાંભળી વહુનું હૃદય જાણે ઠરી ગયું. તેનુ પ્રકાશમાન મુખમ’ડળ પ્રભાતના ચંદ્ર સમાન ફીકુ' પડી ગયું. સાસુની આ ઉગ્ર પ્રતિજ્ઞા સાંળળીને વહુનુ અ ંતર દુઃખનાં દર્દ થી દ્રવી ઊઠયુ'. તેની ખ'ને આંખે તે જમણે આંસુથી છલકાઇ ગઇ. ઘીદૂધના ત્યાગ ! આવી દારુણુ પ્રતિજ્ઞા શા માટે ?” વહુએ આંખ લૂછતાં પ્રશ્ન કર્યાં.
''
“ બિચારા ગરીબ લેાકેા જેમને જિ ંદગીમાં દૂધનાં ભાગ્યે જ દર્શન થાય છે, તેઓ કેમ જીવી શકે છે એ મારે જોવુ' છે. ” સાસુએ મુખ્ય મુદ્દાને દૂર કરતાં કહ્યું.
''
સાસુજી ! એ લેાકા ખાપડાં ઘીધ વગર ચલાવી લેવાને ટેવાએલાં ડાય, એટલે એમને ચાલી શકે, પરંતુ....” “ એ લેાકા ટેવાઇ જાય છે, તેમ આપણાથી પણ શામાટે ન થાય ?” સાસુએ વહુની વાંતને અધવચમાંથી જ તેાડી નાખતાં કહ્યું.
“ ખાઈજી ! આવી વૃદ્ધાવસ્થામાં આપ દીધના ત્યાગ કરશેા, તે શરીર શી રીતે ટકી શકશે ?” વહુ એ દીનતાપૂર્વક નવી વાત રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
માતાનું હેત અથવા સતીને સત્યાગ્રહ. [ પ્રકરણ
વહુ બેટા! આ શરીર તે માટીના ઘડા જેવું ક્ષણભંગુર છે. જિન ભગવાનને તે ટકાવવું હશે તે ટકાવશે. શરીરસંપત્તિને ટકાવી રાખવાને મારે મેહ તે કયારનેએ ચાલ્યા ગયા છે. સાસુએ અડગપણે ઉત્તર આપતાં જણાવ્યું.
સાસુને સમજાવવાના વહુના તમામ પ્રયત્ન આખરે નિષ્ફળ નીવડ્યા. સાસુની અતિ સુકમળ ધર્મભાવના પર
એમના પ્રિય પુત્રના હાથે જ લાગેલે ઝેરી જખમ ઝટવારમાં રૂઝાય એ ન હતું. એટલે વહુની બધી સમજાવટ વ્યર્થ જાય એમાં નવાઈ નહિ. વહુની આવી અસીમ લાગણી અને અનહદ ભક્તિભાવ જોઈને સાસુને અંતરાત્મા સંતુષ્ટ થયે. અને એણે પોતાની તમામ હૃદયવ્યથા વહુની પાસે સ્પષ્ટ સ્વરૂપે વ્યક્ત કરી દીધી. માણેકશાહના હાલના વલણથી એમનાં ધર્મપત્નીના મનને પણ ઓછે આઘાત નહેતે લાગે. એટલે સાસુવહુ બંનેનું દર્દ એક જ હતું. આ દઈને યેગ્ય ઈલાજ મળી આવે ત્યાં લગીને માટે માણેકશાહનાં ધર્મપત્નીએ પણ સાસુ ન જાણી શકે તેમ સાસુની પ્રતિજ્ઞાનું પિતે પણ પાલન કરવાને મન સાથે દઢ નિશ્ચય કરી લીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચાથુ
શુભાગમન
રાત્રિદેવીએ પૃથ્વીના પટ પર પાથરી દીધેલા અધારપિછાડા ગુપચુપ ખસેડી લેવા માંડયેા હતેા, ટપોટપ ફુટતા પરપોટાએ અદૃશ્ય થઇ જઇને જેમ સમુદ્રની અસીમ ફ્યામતામાં એકાકાર થઈ જાય, તેમ આકાશના તારલાઓ એક પછી એક અન ́ત આકાશની શૂન્યતામાં ફરી એકવાર અદૃશ્ય થતા જતા હતા, અધકારના અનંત આવરણને ભેદી દઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શુભાગમન.
[ પ્રકરણ દેવ પ્રભાકરનાં પ્રકાશકિરણે કે વિજેતા સેનાધિપતિના આગળ ધસતા સૈન્યની માફક વધુ ને વધુ વિસ્તરતાં જતાં હતાં.
વનપશુઓની વિકરાળ ત્રાડેથી આખી રાત ગઈ રહેલું વિકટ વન હમણાં જ જરા શાન્તિને પામેલું હતું. ઝાડે ઝાડે અને ડાળે ડાળે કલ્લોલ કરતાં વનપંખીડાં વિવિધ પ્રકારના એકધારા નાદ વડે સમગ્ર જંગલ ગજવી રહ્યાં હતાં.
પ્રેમીની ગોદમાં ભાન ભૂલીને આખી રાત કેદી બનેલે ભેગીભ્રમર કમળપુષ્પની ખૂલતી પાંખડીઓ વચ્ચેથી, પ્રણયિ. નીના પ્રેમપાશમાંથી ઊઠતા કેઈક પ્રણયીની જેમ અવ્યવસ્થિત હાલતમાં આળસ મરડીને ઊઠતે હતે. કમળકુસુમે ફરી એકવાર પિતાની અનેક પાંખડીઓ પ્રસારીને ખીલી ઊડ્યાં હતાં, અને સરેવરજળમાં હીંચતાં હીંચતાં એકીટસે મીટ માંડીને ‘સવિતાદેવનાં દર્શન કરી રહ્યાં હતાં.
પ્રભાતના પ્રકાશથી ઝબકીને જાગી ઊઠેલા મુસાફર લેકે, આખી રાતના આરામથી તાજા થએલા હોવાથી, સુસાફરીને તૂટેલે તંતુ સાંધી લેવાની તૈયારીમાં પડેલા હતા.
શીતળ, મદ, અને સુગંધી સમીરથી સમસ્ત જંગલ મઘમઘી ઊઠયું હતું વનતરુવની વિશાળ ડાળીઓ પવનની હેરોથી ઝુલતી ઝૂલતી, રમણીય અંગમરોડથી રાહદારીઓને સત્કારી રહી હતી.
૧ સૂર્ય ૨ સુર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ચોથું !.
વીર માણિભદ્ર. આ સમયે એક નાનકડું યતિમંડળ ઉજજયિની નગરીને માગે શાન્તિપૂર્વક પ્રયાણ કરી રહ્યું હતું. તમામ સાધુએ શરીરે મલ્લ જેવા મજબૂત હતા. જૈન સાધુઓએ પગપાળા વિહાર કરવાનું ધાર્મિક બંધારણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. આમ અનાયાસે મળી જતે વ્યાયામ લગભગ દરરેજના કાર્યક્રમમાં નિયમિતપણે નિયત થએલ. હેવાથી એમના શરીરને બાંધે સર્વ પ્રકારે સુદઢ બનેલ હતા. વળી ચાલવાનું હમેશાં ખુલ્લા પગે જ થતું હોવાથી, તેમનાં પગનાં તળી એવાં તે મજબૂત બની ગયાં હતાં, કે રસ્તે ચાલતાં કઈ કાંટાને ભેગ જેગે એમના પગ સાથે ભટકાવાને પ્રસંગ પ્રાપ્ત થાય, તે તેને પગની અંદરના પ્રદેશમાં પ્રવેશ કરવાનો માર્ગ મળવાને બદલે ભાંગીને ભૂક્કા થયે જ છૂટકે થતા. પગે ચાલવાની આ નિયમિત કસરતને લઈને તેમજ બ્રહ્મચર્યને લઈને એમના આરોગ્ય પર એક પ્રકારની અભુત અસર થએલી જોવામાં આવતી હતી. આથી તેઓ ભાગ્યે જ કદી બીમારીને ભેગ બનતા.
શરીરની અંદર સેંસરા પેસી જાય એવા શિઆળાના શીતળ પવને, અને મેઢાને બાળી નાખે એવી ઉનાળાની ધગધગતી ધૂના પ્રચંડ ઝપાટા તેઓ હંમેશાં પિતાના શરીરપર ઝીલતા હોવાથી પલટાતી ઋતુઓના શીતષ્ણપ્રવાહ એમના વજ જેવા દેહ પર સહેજ પણ અસર કરી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શુભાગમન.
[ પ્રકરણ એમ ન હતું. નિયમિત વ્યાયામ અને અખંડ બ્રહ્મચર્યના પાલનને લઈને એમનાં શરીર જાણે લોખંડનાં જ બની ગયાં હતાં.
કડકડતી ટાઢ અને ધગધગતા તાપ જેમ એમના દેહ પર અસર કરવાને અસમર્થ હતાં, તેમ સંસારનાં સુખદુઃખ અને મોહમાયા, તપત્યાગ અને વૈરાગ્યના તાપથી શુષ્ક બની ગએલા એમના માનસિક પ્રદેશમાં ભાગ્યે જ કદી પ્રવેશ કરી શકતાં.
દરેક યતિમહારજની બગલમાં જૈનધર્મની અહિંસક વૃત્તિનું સૂચન કરતું અકેક રજોહરણ દબાવી રાખેલું દષ્ટિગોચર થતું હતું. ઉપરાંત દરેકના હસ્તમાં અકેક લાંબી અને મજબૂત જેષ્ટિક જોતાં અહિંસામાં પણ જેષ્ટિકાની અનિવાર્ય આવશ્યકતા છે એ ભાસ થયા વિના રહેતે નહિ. બીજા હાથમાં અકેક મુહપત્તી રહી ગએલી હતી, જે વાત કરતાંની સાથે જ અનાયસે મોં પર આવી જતી. હવામાં રહેલા અસંખ્ય સંપાતિમ ત્રગ્નજીવોને વાત કરવાથી પણ વિનાશ ન થાય, એવી અતિ સૂક્ષમ અહિંસા સુધી ઊંડા ઉતસ્વામી જૈનધર્મની ઝીણવટ જોઈને કેઈના પણ હૃદયમાં તેને માટે માન ઉત્પન્ન થયા વિના રહે તેમ ન હતું.
દરેક સાધુના પૃષ્ઠભાગ પર સ્કંધ પાસે જ્ઞાનની પરખ સમાં ધર્મપુસ્તકો અને પાના એક કપડાવડે લપેટીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
ચેાથુ ]
વીર માણિભદ્ર .
પ
મજબૂત માંધી લેવામાં આવ્યાં હતાં. આ જોઇને જાણે એક જીવતું પુસ્તકાલય જ ચાલ્યુ... આવતુ' હોય એવા ઘડીભર વિચાર આવ્યા વિના રહેતા નહિ.
જરા ઝીણી દૃષ્ટિથી જોનાર તરત જ સમજી જાય એમ હતુ', કે એ યતિમંડળમાં એક આચાર્ય શ્રી હતા અને અન્ય સૌ એમના શિષ્યેા હતા.
પ્રત્યેક યતિ મહારાજના સુખમ`ડળ પર ત્યાગ, વૈરાગ્ય અને તપશ્ચર્યાની ઉત્કૃષ્ટ લાગણીઓ દૃષ્ટિગોચર થતી હતી. ઉપરાંત આચાર્યશ્રીની આંખમાં ચમકી રહેલી જ્ઞાન અને બુદ્ધિની ચમક પણ જોનારને પ્રથમ દૃષ્ટિએ જ મુગ્ધ કરી નાખે એવી અજબ હતી. એમનું માટું ચકચકતું કપાળ ઊંડા અભ્યાસ અને પરિશીલનની સાખીતી આપી રહ્યુ હતુ.. નાકના વળાક વિચારાની દૃઢતાનું સૂચન કરી રહ્યો હતા. ધમ પ્રેમની પ્રખર તેજસ્વિતા એમના મુખમ’ડળની રેખાએ રેખાએ રમી રહી હતી.
આચાર્યશ્રીનું નામ હેમવિમળસૂરિ હતું, શ્રી પરમ પૂજ્ય મહાવીરસ્વામિના નિર્વાણું પદ પછી લાંબા સમયને અતરે પંચાવનમી પાટે શ્રી તપગચ્છ બિરુદ ગચ્છાધિરાજ શ્રી હેમવિમળસૂરિ *આચાય થયા. એ આચાર્ય શ્રી આજે પેાતાના શિષ્યવૃ દ સહિત ઉજ્જયિની નગરી તરફ વિહાર કરી રહ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શુભાગમન.
(પ્રકરણ આ યતિમંડળ થડે દિવસ ચડતાં જ ઉજજયિનીને પાદરે આવેલા એક ઉપવનમાં આવી પહોંચ્યું. અહીં એક શાન્ત એકાંત સ્થળમાં એમણે ચેડા દિવસ વાસ કરવાનો નિશ્ચય કર્યો.
યતિદેવેના શુભાગમનના સમાચાર વાયુવેગે ઉજયિની નગરીમાં ફરી વળ્યા.
આચાર્યશ્રીની શાન્ત, સૌમ્ય મુખમુદ્રા, એમની વાણીમાં વહેતે અખંડ ઉપદેશપ્રવાહ, તેમ જ એમના ત્યાગ, વૈરાગ્ય, અને જ્ઞાનની ચર્ચા ઉજજયિની નગરીની ગલીએ ગલીએ ચાલવા લાગી. મહારાજશ્રીની શકિત અને ભકિતની પ્રશસ્તિ કર્ણોપકર્ણ સારાયે શહેરમાં પ્રસરી ગઈ. આથી આચાર્ય શ્રીનાં દર્શન અને વંદન માટે ભાવિક શ્રાવક શ્રાવિકાઓનાં ટેળેટેલાં આશ્રમ તરફ ઉલટવા લાગ્યાં.
* આચાર્યશ્રી હેમવિમળમરિના સમયમાં શ્રી જિનશાસન અંતગંત ત્રણ ગચ્છ જુદા થયા. કમળકળસા, કનકપુરા અને કડવામતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું
ઘટસ્ફોટ
સાસુજી! વધામણી! વધામણું!” માણેક શાહનાં ધર્મપત્ની લહમીવહુ અતિ ઉમળકા ભેર પિતાની સાસુ સમક્ષ ઉપરોક્ત શબ્દોચ્ચાર કરતી આવી ઊભી. “વહુ બેટા! શાની વધામણી? શું મારે પુત્ર...”
ના માજી ! એવું તે હજુ કઈ નથી, પણ આજે આપણું ધન્યભાગ્ય કે ઉજ્જયિની નગરીને આંગણે મહાપ્રતાપી આચાર્ય શ્રી હેમવિમળસૂરિનું આગમન થયું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ઘટફેટ.
[ પ્રકરણ મને તે એમાં ઈશ્વરી સંકેતના જ દર્શન થાય છે. વહુએ સાસુનાં વાક્યને અધવચ્ચેથી ઉડાવી દઈને વધામણીનું સાચું કારણ વ્યક્ત કરતાં કહ્યું.
વહુ બેટા! તમારી વધામણું તે શુદ્ધ સેના જેવી છે પણ ”
એ પણની વાત પછી. પ્રથમ તે આપણે આચાર્યશ્રીની આપણે ઘેર પધરામણી કરાવીએ; એટલે એમની કૃપાવડે પાણુને રસ્તે પાણી થઈ જશે એવી મારી સંપૂર્ણ
શ્રદ્ધા છે. ”
“બેટા! એ બધી વાત તે સાચી છે, પણ જ્યાં ઘરને મુખ્ય માણસ તારે પતિ જ ફરી બેઠે છે, ત્યાં પધરામણી પણ શી રીતે થઈ શકે?”
“મા એમ નહિ લે. મારા પતિ તે પછી; પ્રથમ એ આપના પુત્ર છે, એ વાત કેમ વીસરી જાઓ છે? આપનું વચન એ ત્રણે કાળમાં કદી પણ ઉથાપવાના નથી. આપના એક જ શબ્દથી એમની બધી ભ્રમણા ભાગી જશે એવી મને તે પૂરેપૂરી ખાતરી છે.”
દીકરા! મને તે એમ થવું અતિ મુશ્કેલ લાગે છે. મારી આજ્ઞાની જ્યાં ખુલ્લી અવગણના જ દેખાતી હોય, ત્યાં ફરી એ જ આજ્ઞા કરવાને અર્થ પણ છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પાંચમુ' ]
વીર માણિભદ્ર.
૨૯
“ મા જી ! ઘીના ત્યાગથી થોડા દિવસમાં જ આપનું શરીર અર્ધું થઇ ગયું છે, અને આવી સ્થિતિ વધુ વખત લંબાય તેા કણ જાણે શું થાય ?” વહુની આંખમાં આંસુ ઉભરાઇ આવ્યાં.
“ મને કશું નહિ થાય; દીકરી ! મારી ચિંતા બિલકુલ કરીશ નહિ. આખી સૃષ્ટિને કયાં ઘદૂધ મળી શકે છે ! છતાં એ તમામ લેકે જીવી રહ્યા છે ને! હું કાંઇ એમ એછીજ મરી જવાની છું!”
“કેમ કેાણ મરી જવાનુ છે? માતાજી! આમ કેમ એલા છે ?” માતાના શબ્દો સાંભળી આશ્ચય ચકિત થઇને માણેકશાહ શેઠે આવતાં વેતજ પ્રશ્ન કર્યાં.
“ કશું નહિ બાપુ ! એ તે! અમસ્તું જ. ” માતાએ મૂળ વાતને ઉડાવી દેતાં કહ્યુ, ” એમ તે નહિ જ અને સાસુજી ! આ વાત હવે વધુ વખત ગુપ્ત રાખવી ચેગ્ય નથી. પૂછવાવાળા જ્યારે મેઢામાઢ આવી પૂછે, ત્યારે આવી વાત દબાવી દેવામાં શે। સાર છે તે સમજાતું નથી. માટે કાં તે સાચી વસ્તુસ્થિતિથી એમને વાકેફ કરો, અથવા તે મને તેમ કરવાની અનુજ્ઞા આપે.” લક્ષ્મીવહુએ આવી અમૂલ્ય તકના લાભ જતા ન કરવાના નિય કરી પોતાના અભિપ્રાય ખુલ્લી રીતે પ્રકટ કરતાં કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ઘટફાટ.
[ પ્રકરણ
સાસુની પરિસ્થિતિ હવે વિષમ થઈ પડી. આવા ધર્માંસંકટના સમયે શી રીતે માગ કાઢવા તેના વિચાર કરતાં તે મુ’ઝાઇ પડ્યાં.
१०
માણેકશાહ શેઠ પણ પાતાની ધર્મ પત્નીના ઉપરાત શબ્દથી દિંગ થઈ ગયા. એ પણ સમજી ગયા, કે અવશ્ય
કઇંક અઘટિત ઘટના બની છે.
માતાના મુખમડળની રેખાએ રેખાએ ભયંકર દુ ભરેલુ' જોઈને, માણેકશાહની માનસિક મૂ`ઝવણના પાર રહ્યો નહિં. માતાને ચરણે પડી એમણે ગળગળા અવાજે કહ્યું.
cr
“ માજી ! જે હૈાય તે સુખેથી કહેા ! આપની આજ્ઞા મસ્તક પર ચઢાવવાને સેવક હાજર છે. ”
માતાની આંખમાંથી દડદડ કરતા અશ્નપ્રવાહ એકધારા વહી રહ્યો. અંતરમાંથી બહાર નીકળવા મથતા અવાજ એમના ગળામાં જ ગુંગળાઈ જઈને ત્યાં જ વિલીન અની ગયા. એક પણ શબ્દ માતાના મુખમાંથી બહાર આવી શકયા નઢુિં.
માતાના ચહેરા પર ઉભરાઇ રહેલ દ વ્યાકુળ હૃદયે નિહાળતા માણેકશાહ શેઠ જડવત્ ઊભા હતા.
હવે જ ખરેખરી તક હાથમાં આવી છે, એ જોઈને લક્ષ્મીવહુએ સમય પર સેાગડી મારવાના નિરધાર કરી લીધા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પાંચમું]
વીર માણિભદ્ર. બા પ્રત્યેને આજે આટલો બધો ભક્તિભાવ ઉભરાઈ જાય છે, પણ કદી જોયું છે, એનું શરીર અધું થઈ ગયું છે તે?”
આ શબ્દોએ માણેકશાહ શેઠના અંતરમાં ધરતીકંપ જગાવી દીધો. માતાનું શરીર આટલું બધું લેવાઈ ગયું છે એ કદી ખ્યાલ પણ માણેકશાહ શેઠને આજ લાગી આવ્યું ન હતો. આજે જ એકાએક માતાના મુખમંડળનું નિરીક્ષણ કરવાને અવસર આવતાં તે એકદમ ધ્રુજી ઊઠ્યા. આને ભેદ જાણવાને એમના અંતરમાં તાલાવેલી લાગી. એમણે તરત જ બધી વાત સ્પષ્ટપણે જણાવી દેવાની એમની ધર્મપત્નીને દર્દગંભીર હૃદયે આજ્ઞા કરી.
પરંતુ એથી બાના મનને માઠું લાગશે તે !” વહુએ વાતમાં વધુ મેણુ નાખવા માંડ્યું.
હવે જે ક્ષણ વ્યતીત થાય છે તે પણ મારે માટે અસહ્ય થઈ પડે છે. માટે સાચી વસ્તુ સ્પષ્ટ કરવામાં વધુ વિલંબ ક હવે ઉચિત નથી.” માણેકશાહ શેઠે પિતાના હૃદયની અકળામણ વ્યક્ત કરતાં કહ્યું.
જુઓ, સાંભળે ત્યારે ! તમે હમણું કેઈપણ દિવસ બા ને ભેજનમાં ઘી કે દૂધ લેતાં જોયાં છે ખરાં?” “એટલે?” માણેકશાહ શેઠની અધીરતા પળે પળે વધવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
ઘટફેટ.
[ પ્રકરણ
લાગી. “એટલે એ જ કે બા એક ગરીબમાં ગરીબ માણસની માફક આજ કેટલા દિવસ થયાં બાજરાને રેટલ અને મીઠાની કાંકરી પર પિતાના દેહને ટકાવી રહ્યાં છે.”
માણેકશાહ શેઠને જાણે પગ નીચેથી ધરતી સરી જતી હોય એવું લાગ્યું. એમનું મસ્તક ચકકર ચક્કર ઘૂમવા લાગ્યું. માતાએ આ અિચ્છિક ગરીબી વહારી લેવાનું કારણ એ બરાબર સમજી શકયા નહિ.
“બા ઘીદૂધ નથી ખાતાં, એ વાત તમે પણ આજ દિવસ લગી મારાથી શા માટે છૂપાવી રાખી?”
“બાની અનુજ્ઞા વિના એમની કઈ પણ વાત આપની પાસે ખુલ્લી કરવાનું મને શો અધિકાર હેઈ હશે ?”
આ તે ગજબ કહેવાય?” માણેકશાહ શેઠ પિકારી ઉઠયા.
ગજબ પર તે વળી કંઈ શીંગડાં થતાં હોય છે? જુઓ, હમણાં માત્ર તમારા ભેજનમાં અને સાધુસાધ્વી વહેરાવવા પૂરતું જ ઘી અને ઘીની વાનીઓ આપણે ઘરમાં વપરાય છે.” ચાલાક વહુએ એ જ બીજો ધડાકે કર્યો.
“ શું ત્યારે તે પણ ઘીદૂધને ત્યાગ કર્યો ? ભલા માણસ! તમે બધાંએ આ શું કરવા માંડયું છે! ત્યારે શું મારી એકની જ આંખો બંધ થઈ ગઈ છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પાંચમું]
વીર માણિભદ્ર લક્ષમીવહુનાં છેલ્લાં વાક્ય થી કસ્તુરબા પણ એકાએક ચમકી ગયાં.
વહુ, ત્યારે તે તે પણ હદ કરી. શું મારી સાથે તે પણ ઘી દૂધ તજી દીધું ? અને મેં પણ આ મીંચેલી જ રાખી? તે તે ખરેખર મારા માથા પર મરી વાટયાં. ” સાસુએ વહુને વહાલ ભય ઠપકો આપતાં જણાવ્યું.
પણ આ બધી શી ખટપટ ચાલી રહી છે, અને અને તમે બધાં શું કરવા બેઠાં છે તે હું તે કશું સમજી શકતા નથી.” માણેકશાહે વ્યગ્ર હૃદયે જણાવ્યું.
જે વસ્તુના ખાસ કારણભૂત ખુદ તમે જ છે, તે તમે પોતે જ જે ન સમજી શકે, તે બીજું કોણ સમજી શકે?” લહમીદેવીએ મૂળ વાત પર આવતાં જણાવ્યું.
શું હું જ કારણભૂત? લક્ષમી! આ તું શું બેલે છે?”
તમે નહિ તે બીજું કોણ? જે દિવસથી તમે દેવદેરાસરનાં દર્શનપૂજનથી દૂર થયા છે, તે જ દિવસથી તમારે ધમતરભાવ જોઈને માતાજીએ ઘધને સદંતર ત્યાગ કર્યો છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
ઘટસ્ફોટ.
[ પ્રકરણ મારે ધમતર ભાવ થય જ નથી. જિનભગવાનથી હું લેશ પણ વિમુખ નથી. માત્ર પ્રતિમાપૂજન અને આંગીઉત્સવમાં મને હવે આત્મકલ્યાણ નથી દેખાતું. ” માણેકશાહે પિતાની વર્તણુક સ્પષ્ટ કરતાં કહ્યું.
એ તે જેવી ભાવના તેવી સિદ્ધિ” માણેકશાહનાં માતુશ્રી બેલી ઊડ્યાં. “દેવદેરાસર અને પૂજનઅર્ચનની અવગણના કરીને પછી આત્મકલ્યાણ શોધવા કયાં જવું?”
પરમપૂજ્ય માતુશ્રી ! આપની વાત ઠીક છે. પરંતુ હકીકત એ છે, કે મતમતાંતરના વાદવિવાદથી મારું મન સત્યવસ્તુની પ્રાપ્તિ નથી અનુભવતું. વળી ઉત્સવ–આંડબરોમાં મને તે કેવળ કમબંધન અને કાળક્ષેપ જ જોવામાં આવે છે. ” માણેકશાહે પિતાના અંતરને ભાર ખાલી કરતાં જણાવ્યું.
ભાઈ, આટલા બધા ઊંડા ઉતરવામાં અને આટલી ઝીણી દષ્ટિએ જોવામાં શું સાર છે? માનવપ્રાણને જ્યાંસુધી બે આખે છે, ત્યાં સુધી તે પ્રતિમાપૂજનથી કદી પણ અલગ થઈ શકવાને નથી. વાડા જુદા છે, રસ્તા અનેક છે, પરંતુ જિન ભગવાન એક અને અખંડ છે. શ્રી શાન્તિનાથ પ્રભુની સાધના-આરાધના એ જ એક સત્ય માર્ગ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પાંચમું].
વીર માણિભદ્ર. માતાએ માર્ગ ભૂલેલા પુત્રને ધર્મનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાવતાં કહ્યું.
“પરમ તીર્થરૂપ પ્રાતઃસ્મરણીય માતુશ્રી! આપની આજ્ઞા મને સદા સર્વદા શિરેમાન્ય છે.” માણેકશાહે સંક્ષેપમાં જ પતાવ્યું.
પુત્રના પ્રેમભર્યા શબ્દોથી માતાના આનંદને પાર રહ્યો નહિ. તેના શુષ્ક શરીરમાં નવજીવનને સંચાર થયો.
તે આજે જ આપણું પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમળસૂરિની આપણે ત્યાં પધરામણી કરાવીએ, એટલે માતાજીના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જશે એવી મને પૂરી ખાતરી છે. લક્ષ્મીદેવીએ તક જોઈને નવી દરખાસ્ત રજુ કરી.
બસ, એ જ ને! એમાં તે શી મોટી વાત છે? હું આજે જ એ વિષયમાં એગ્ય તજવીજ કરૂં છું.”
આટલું કહેતાં જ માણેકશાહ શેઠ માતુશ્રી કસ્તુરબાનાં ચરણમાં ફરી એકવાર વંદન કરીને વિદાય થયા.
પુત્રને પિતા પ્રત્યેને આ અદ્દભુત ભાવ જોઈને માતાનું હૃદય આનંદાશથી નાચી ઊઠયું. એમનું અંતર એ. માતૃભકત પુત્ર પ્રત્યે આશીર્વાદેના વરસાદ વરસાવવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૬
ઘટસ્ફોટ.
[પ્રકરણ
માતાનું સુક્રમળ હૃદય લાગણીઓના ભારથી દ્રવી ગયુ. એમની આંખામાંથી બે ચાર સ્નેહનાં આંસુ ટપકી પડયાં.
મનમાં વિચાર આવ્યા, કે “જેને ઘેર માણેકશાહ જેવા આજ્ઞાંકિત પુત્ર અને લક્ષ્મીદેવી જેવી સુશીલ અને શાણી વહુ હાય તેના જેવા ભાગ્યશાળી જગતમાં બીજો કેણુ કહેવાય !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છે હું
કસોટી
જેનષમ એ જગતના મહાન ધમમાંને એક મનાય છે. દેશવિદેશના અનેક ધર્મજિજ્ઞાસુઓએ ધર્મના સત્કૃષ્ટ સિંદ્ધાંતિ અને અનેરા આદર્શ આગળ પિતાનું મસ્તક શું કાવ્યું છે. જેનધમની શ્રેષ્ઠતા અને મહત્તાનું મુખ્ય કારણ એ છે કે, તેનું મંડાણત્યાગ અને વૈરાગ્યના મજબૂત પાયા પર થએલું છે. જૈનધર્મગુરુ એટલે ત્યાગ અને વૈરાગ્યની તાદશ મૂતિ. તપ અને ત્યાગ એ તે એમની રગેરગમાં વાણા ગએલા હોય છે. ધર્મગુરુ એ હરકોઈ ધર્મ નું એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
કસોટી.
[પ્રકરણ અમોલું ધન છે. જૈનધર્મની વ્યાપકતા પણ મુખ્યત્વે એ ધર્મગુરુઓની તપત્યાગની શક્તિને આભારી છે. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં અનેક રાજામહારાજાના દરબારમાં એમનું સ્થાન અદ્વિતીય હતું. માંધાતા મહીપતિએ એમના ચરણરવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવવામાં ગોરવ માનતા. આજે પણ જૈન ધર્માચાર્યની એ અદ્દભુત તાકાત અવાર નવાર દૃષ્ટિગોચર થયા વિના રહેતી નથી.
આચાર્યશ્રી હેમવિમળસુરિ પણ એવા જ એક મહાન શક્તિશાળી ધર્મગુરુ હતા. એઓશ્રી તપગચ્છમાં એક સમર્થ વિદ્વાન હતા. જેવા વિદ્વાન હતા તેવા જ તેઓ ત્યાગી અને તપસ્વી હતા. તપ અને ત્યાગથી તાવીતાવીને તેમણે તન, મન પર વિજય પ્રાપ્ત કર્યો હતે. એમને શિષ્યસમુદાય બહળ હતે. અને અનુયાયીઓનું પ્રમાણે તે અતિશય વિશાળ હતું. એમના વ્યકિતત્વની તેજસ્વિતા, વાણીની મૃદુતા અને ધર્મપ્રિયતાને લીધે એઓ જ્યાં જ્યાં પગ મૂકતા, ત્યાં ત્યાં રાજામહારાજાને પણ દુર્લભ એવા અનેરા આદરસત્કારને પ્રાપ્ત કરતા. જૈન અને જૈનેતર સમાજમાં પણ એમનું સ્થાન અત્યંત ઉચ્ચ અને અદ્વિતીય હતું.
આચાર્યશ્રી હેમવિમળસૂરિ ભાવિક જીવને પ્રતિબંધ આપતા, અને જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાનતિમિરને દૂર હટાવતા. ભારતવર્ષના વિધવિધ પ્રદેશોમાં વિચરી રહ્યા હતા. આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
છઠું !
વીર માણીભદ્ર. એઓશ્રી ઉજજયિની નગરીની સમીપમાં આવીને સમોસ ર્યા છે. નગર બહારના એકાંતવાસમાં એક શાન અને નિરુપદ્રવ સ્થાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં બેઠા છે. - આચાર્યશ્રીનાં દર્શન અને વંદન માટે આ દિવસ ઉલટેલાં ઉજ્જયિનીવાસીઓનાં ટેળાં સંધ્યા સમય થતાં ઓછાં થતાં જતાં હતાં. છેડે વધુ વખત વ્યતીત થતાં આચાર્યશ્રીના આશ્રમમાં નીરવ શાન્તિ પથરાઈ ગઈ. આચાયશ્રી અને એમને સાધુસમુદાય સૌ કે આ વખતે ધ્યાનમગ્ન હતા,
આ સમય સાધીને ઉજજયિની નગરીને નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી આચાર્યશ્રીના આશ્રમમાં આવી પહોંચ્યા. એઓ આજે આચાર્યશ્રી હેમવિમળસૂરિના ગુણજ્ઞાનની કસેટી કરવાને નિશ્ચય કરીને આવ્યા હતા. " માણેકશાહે પ્રથમથી જ કપડાના બે કાકડા તેલમાં ભીંજવીને તૈયાર કરી રાખ્યા હતા. આ બંને કાકડા સળગાવીને એમણે જાગૃત કર્યા. આચયશ્રી જેમના તેમ શાન્ત
બેઠા હતા.
બંને હાથમાં ભડભડ બળતા બે કાકડા લઈને માણેકશાહ શેઠ મહારાજશ્રીની સમીપમાં આવી પહોંચ્યા. ઉભય હસ્તમાં જલતા રહેલા કાકડાને કરડ પ્રકાશ આચાર્યશ્રીનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
કુંવ
સીટી.
[ પ્રકરણ
મુખમાંડળ સમક્ષ ધરીને એમની મુખાકૃતિનું ખારીકપણે એ નિરીક્ષણ કરવા લાગ્યા. આ રીતે વારાફરતી કેટલીએવાર તે તમામ યતિની સન્મુખ પ્રકાશ સહિત ફરી વળ્યા. સત્તાનું અધકારમય સ્થાન આજે એકાએક તેલિયા કાકડાના તેજસ્વી પ્રકાશ વડે પ્રકાશી ઊઠયું.
ભડકે બળતા કાકડાઓના પ્રકાશ અનેકવાર આંખા સમક્ષ આવવા છતાં આચાય અને એમના તિસમુદાય એટલા તા ધ્યાનમગ્ન હતા, કે માણેકશાહની આ ઉપહાસક્રિયા તેમ જ આવી અવહેલનાયુકત પરિચર્યા તેમના કાઉસગ્ગમાં યતકિંચિત્ પણ વિક્ષેપ ઉત્પન્ન કરવાને સર્વથા અશકત નીવડી. સમ્યધ્યાનમાં પ્રમત્ત બનેલા મહાત્માઓના હૃદયકમળની એક પણ પાંદડી હલાવવાને આ તમામ ક્રિયા નિરુપયેાગી હતી.
માણેકશાહે કરેલી આ કપરી કસેાટી તે પરિપૂર્ણ થઈ. પરંતુ તેની સાથે તે પશ્ચાત્તાપના એક ઝેરી ડંખ માણેકશાહ શ્રેષ્ઠીનાં સુ કામળ અ’તઃકરણમાં સદાને માટે મૂકતી ગઈ.
આજની રાત માણેકશાહ શેઠને માટે કાળરાત્રિ સમાન નીવડી. નિદ્રદેવી જે એમનાથી રીસાઇને દૂર દૂર નાસી ગઈ હતી. પશ્ચાત્તાપના કીડા આજે એમનાં અંતરને ઊડે ઉડેથી ફરડી કારીને ખાતે હતેા. સૂકાં સરાવમાં જેમ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
છઠું]
વિર માણિભદ્ર. છલી તરફડે તેમ માણેકશાહ શેઠ આજે સુંવાળી તળાઈએવાળા છત્રીપલંગમાં તરફડી રહ્યા હતા. અનેક તરેહના વિચારતર એમનાં હૃદયપટ પર ચિત્રપટની પેઠે ચાલતા હતા.
“અહોઆજે મને આ કેવી કુમતિ સૂઝી! આવા સપરિણામી સમદષ્ટિ સિદ્ધ મહાત્માની મેં આજે કેવી ભયંકર મશ્કરી કરી ! રાગદ્વેષાદિરહિત તેમ જ વિષયકષાયથી પર એવા જિતેન્દ્રિય યતિમહારાજેના સૌમ્ય સમ્યગુભાવની મેં મૂMશિરોમણિએ આજે આ કેવી હાંસી કરી! ધિક્કાર હશે, મારી એ અધમ વૃત્તિને! આવી અવળી મતિ કે શું જાણે મને કયાંથી આવી ! હું આજે આમ અધોગતિને આરે કેમ આવી ઊભે !”
હે પરમ પરમાત્મા ! જિનશાસન દેવ! હે અરિહંત પ્રભુ ! આવા નિઃસ્વાર્થી નિગ્રંથ મહાત્મા જે સ્વયં તરવાને અને મારા જેવા અનેક અભાગી ને તારવાને સમર્થ છે, એવા એક મહાપુરુષની કંઈ પણ કારણ વગર આવી ક્રુર મશ્કરી કરવાના અઘોર પાપમાંથી હું કેણ જાણે કયે ભવે છૂટીશ !”
માણેકશાહની આંખમાંથી પસ્તાવાને અવિરત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યા. એમનું મનપંખી ઊડી ઊડીને શાન્તિ સ્વરૂપ આચાર્યશ્રી હેમવિમળસૂરિનાં ચરણોમાં આળોટવા લાગ્યું. જ્યારે સવાર પડે અને કયારે એ મહાપુરુષની માફી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
કસેટી.
પ્રકરણ માગું એવી અતિ તીવ્ર તાલાવેલીથી માણેકશાહનું અંતર તલપાપડ થવા લાગ્યું.
આજની રાત્રી માણેકશાહ શેઠ માટે જુગના જુગ જેવી અતિ લાંબી થઈ પડી. માખણ જેવી સુકમળ તળાઈએ આજે એમનાં અગેઅંગમાં બાણશય્યાની માફક ખૂંચવા લાગી.
આમને આમ અશ્રુ, રુદન અને પશ્ચાત્તાપના અતિ વેગવાન પ્રવાહમાં તરફડતા માણેકશાહ શ્રેષ્ઠીના કર્ણપટ પર પ્રભાતનાં ચોઘડીને અવાજ આવીને અથડાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું
૫૪૦ પ્રતિબોધ
પ્રભાતને પ્રકાશ પૃથ્વીના પટ પર પથરાતાં પહેલાં જ માણેકશાહ શ્રેષ્ઠી પિતાનાં નિત્યકર્મથી પરવારી રહ્યા. ગઈ, કાલનાં પોતાનાં ભીષણુ પાપકર્મનું નિવારણ કરવા માટે એમનું મન આજે તલપી રહ્યું હતું.
સવ સ્વધર્માવલંબી શ્રેષ્ઠી સમુદાયને આમંત્રણ આપી, મોટા સમારંભથી જ્ઞાનેપગરણભેટશું લઈ માણેકશાહ શેઠ સૌ સાથે આચાર્ય શ્રી હેમવિમળસૂરિના આશ્રમે આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રતિબંધ
પ્રકરણ
શ્રી સદગુરુદેવને ભાવસહ ભેટનું ધરી, પ્રદક્ષિણા કરી, પાંચ અભિગમ સાંચવી, સપ્રેમ ભામિથી વંદના કરીને ધર્મોપદેશની દેશના આપવા માણેકશાહ શેઠે મહારાજશ્રીને નમ્ર ભાવે વિનતિ કરી.
પરમ તપસિદ્ધ શ્રી આચાર્યદેવે સમસ્થિત ચિતથી સહનું મંગળકુશળ વાંચ્યું અને આશીર્વાદાત્મક ધર્મલાભ આપે. આચાર્યશ્રીજીને ધર્મોપદેશ
बुद्धेः फलं तत्वविचारणंच देहस्य सारो व्रतधारणंच । वित्तस्य सारः किल पात्रदानं
वायः फलं प्रीतिकरं नराणाम् ॥ તત્તાતત્વ, સત્યાસત્ય, ગુણાવગુણ, હિતાહિત, લાભાલાભ, ભક્ષ્યાભર્યા, પિયાપેચ, ઉચિતાનુચિત વગેરેને જ્ઞાનપૂર્વક વિચાર કરીને, સારભૂત તત્ત્વનું ગ્રહણસેવન કરવું એ જ સદ્દબુદ્ધિ પામ્યાનું ફળ છે. ધર્મનું મૂળ દયા છે. અને દયાને અનુસરીને સર્વ શુભ અનુષ્ઠાન પ્રવર્તે છે. આ જિન આગમને એક મુખ્ય સિદ્ધાંત છે. તેથી જ સર્વજ્ઞભાષિત સત્ય ધર્મનું યથાર્થ આસધન કરવાને થાળુ હેવાની ખાસ જરૂર છે. અથૉત્ દયાળુ ધમરનને એગ્ય છે. દયાહીન કઈ રીતે ધમને એગ્ય નથી. કેમકે એવા નિર્દય પરિણામવાળાનું સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૫
સાતમું]
વીર માણિભદ્ર. અનુષ્ઠાન નિષ્ફળ જાય છે. આ રીતે દયા સહિત શ્રી જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહેવું. પવિત્રજેન સિદ્ધાંતને પૂરતો અભ્યાસ કરીને ભવ્યજનેને ધર્મોપદેશ દેવા વડે, દુર્વાદીના મદ ગાળવા વડે, નિમિત્તજ્ઞાન વડે, તબળ વડે, વિદ્યામંત્ર વડે, અંજન ગ વડે, અને કાવ્યબળ વડે, રાજાપ્રમુખને પ્રતિબોધવા અને શ્રી જૈનશાસનની જયપતાકા દશ દિશે ફરકાવવા બનતું વીર્ય સુરાવવું જોઈએ.
મન, વચન અને કાયા વડે શુદ્ધ સમકિત પાળવું; મનથી શ્રીજિન અને જેને માર્ગ વિના સર્વ અસાર છે એમ નિરધાર કરે. શ્રી જિનભકિતથી થઈ શકે તે કરવા દુનિયામાં બીજું કોણ સમર્થ છે? માટે શ્રી જિનદેવ વિના હું અન્ય કોઈને પણ પ્રણામ નહિ કરું એ મન સાથે નિશ્ચય કરે. જેમ સમકિત શુદ્ધ નિર્મળ થાય તેમ કરવું. શુદ્ધ દેવગુરુને યથાવિધિ વંદન કરીને યથાશકિત વ્રત પચમ્માણ કરવાં. ઉત્તમ તીર્થસેવા, દેવગુરુની ભકિત પ્રમુખ સુકૃત એવી રીતે કરવાં, કે જેથી અન્યદર્શની જને પણ તે સુકૃત કર્મોને અવશ્ય અનુમોદના કરી બેધી બીજ વાવી, ભવાંતરમાં સુધર્મ ફળ પામવા સમર્થ થાય. યાવત્ મેક્ષાધિકારી થાય.
વિતરાગનાં વચન પ્રમાણ કરવાં. સર્વજ્ઞ વીતરાગ પર માત્માએ ત્રણ કાળના જે જે ભાવ કહા તે સર્વ સત્ય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રતિબધ.
[ પ્રકરણ
એવી દઢ આસ્થાવાળે ઉત્તમ લક્ષણે વડે લક્ષિત સમકિતરત્નને ધારી ત્રણ કાળ જિનદર્શન કરી, ત્રણકાળ જિનની સેવા કરી સુખી થાય છે. અસ્તુ.”
ઉપરોકત દેશના શ્રવણ કરીને માણેકશાહ શેઠ તથા સર્વ શ્રોતા શ્રાવકસમુદાયે પરમ સુધાપાનની તૃપ્તિ અનુભવી, અને નવચેતન વ્યાતિ સમાન દરેક હદયમાં ધર્મપ્રાણની અલૈકિક કૃતિ થઈ. - આચાર્યશ્રીનાં જ્ઞાન, વિદ્વતા અને વકતૃત્વશક્તિથી ઉજ્જયિનીવાસીઓ વિમુગ્ધ બની ગયા. એમની વાણીમાં વહેતે શબ્દસુધારસને અવિરત પ્રવાહ શ્રોતાજનેના અંતરપટ ઉપર કાયમને માટે કેતરાઈ જાય એ સચોટ અને અસરકારક હતે. આચાર્યશ્રીના આજના વ્યાખ્યાને સને છક કરી નાખ્યા.
વ્યાખ્યાન સંપૂર્ણ થતાં જ ઉજજયિનીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી ઉભય હસ્ત જેડીને ઊભા થયા. ગુરુદેવ પાસે જઈને તેમનાં ચરણોમાં એમણે પિતાનું મસ્તક ઝુકાવી દીધું. તેમની નસેનસમાં વહેતે પશ્ચાત્તાપને પ્રવાહ વાણી વાટે બહાર આવવા લાગે.
પરમ પૂજ્ય ગુરુદેવ! ગઈ કાલે સંધ્યા સમયે જ્યારે આપ સહપરિવાર કાઉસગ્ગ ધ્યાનમાં બિરાજમાન હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
સાતમુ' ]
વીર માણિભદ્ર.
૪૭
ત્યારે મે' અભાગીએ આપની સાથે એકદમ અયાગ્ય અને
ક્રૂર વન ચલાવીને આપના જે અક્ષમ્ય અપરાધ કર્યાં છે, તે માટે ઉજ્જયિનીના આ તમામ શ્રાવકસ સમક્ષ આજે મારા ખરા અંતઃકરણથી આપના ચરણામાં ક્ષમાયાચના કરૂ છું.”
માણેકશાહની ઉભય આંખેામાંથી અખડ અશ્રુધારા એક સરખા વેગથી વહેવા લાગી. અવાજ ગળગળા થઈ ગયા. કંઠે રૂ ધાઇ ગયા. હૃદયમાં ઝૂમે। ભરાઇ આવવાને લીધે આથી વધુ એક પણ શબ્દના ઉચ્ચાર એમનાથી થઇ શકયા નહિ.
“ ઉજ્જિયની નગરીના આ નિળહૃદયી નરવીર ! ભૂલ કબૂલ કરવાની તમારી હિ‘મત, ધમપ્રેમ અને ખરા અ’તરના પશ્ચાત્તાપ જોઇને મને અનહદ આનદ થાય છે, તમારી ગઈકાલની વર્તણુક ગમે તેવી હાય, પર`તુ અમારા મનમાં એ વિષે લેશ પણુ રાષને સ્થાન નથી. એમ છતાં પણ તમારા મનના સમાધાન માટે તમારા કોઇ પણ વન વિષે અમારા તરફથી તમને સાચા હૃદયે સપૂર્ણ ક્ષમા આપવામાં આવે છે. ભૂલ એ તા માનવ માત્રના સ્વાભાવિક ધર્મ છે. પરંતુ પેાતાની ભૂલને પકડી પાડવી, અને તેના ખુલ્લા હૃદચે સ્વીકાર કરવા, એમાં જ સાચી મહત્તા અને માનવતા છે ! એ ન્યાયમાગી . નગરશેઠ ! એક વસ્તુ ખસૂસ યાદ રાખજો કે આજથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રતિબોધ.
પ્રકરણ તમારા શુભકર્મોને ઉદય થવા માંડયો છે. એવું મારે અંતરાત્મા મને સૂચવે છે.” આચાર્યશ્રીએ માણેકશાહના અપરાધની માફી આપવા સાથે આશીર્વચનો ઉચ્ચાર કરતાં કહ્યું.
પૂજ્ય પ્રવર ! મારા અઘોર અપરાધને ક્ષમા કરવાની આપની ઉદારતાથી હું ભભવને આપને ત્રણ થયે છું. હવે મારી એક જ વિનંતિ છે”
સદ્દગુણી શ્રાવક! તમારે જે કંઈ કહેવાનું હોય તે સુખેથી કહી દે! તમારા જેવા ઉચ્ચ કોટિના આત્માના સમાગમથી અમને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે.”
દયાળુ દેવ! મારાં પૂજ્ય માતુશ્રીની એવી ઉત્કટ અભિલાષા છે, કે આજે આપશ્રી સહપરિવાર શહેરમાં પધારીને અમારી પૌષધશાળામાં યતકિંચિત્ આહારપાળું ગ્રહણ કરશે તે આપને અતિ અનુગ્રહ થશે.”
અસ્તુ, તમારા જેવા ધમપ્રેમીને ત્યાં આવવામાં અમને શી હરકત હોય?”
આચાર્યશ્રીએ વિનંતિને સ્વીકાર કરવાથી માણેકશાહનું હૈયું હર્ષાવેશથી ફૂલી ઊઠયું. એમણે પ્રથમથી જ તમામ જાતની તૈયારી કરી રાખેલી હતી. ઉજ્જયિનીને શ્રાવકસંઘ પણ માણેકશાહશેઠને ત્યાં જ જમવાને હતે. એટલે સકળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
સાતમુ’]
વીર માણિભદ્ર,
૪૯
પણ સાથે જ હતા. એટલે કઇ પણ નવી ગેાઠવણુ કરવાની આવશ્યકતા બાકી રહી ન હતી. માણેકશાહ શેઠે ઘણા જ ભવ્ય સમારલથી અને અત્યંત આદરસત્કારથી આચાર્યશ્રીની પેાતાને ત્યાં પધરામણી કરાવી. ઉજ્જયિની નગરીમાં જાણે એક માટા ઉત્સવ હોય તેવા દેખાવ થઈ રહ્યો.
માણેકશાહનાં માતુશ્રી કસ્તુરબાને મન તે આજે સાનાના સુરજ ઊગ્યા હતા. એમના ત્યાગ અને તપ આજે ફળીભૂત થયા હાવાથી એમનાં હૃદયનાં દુઃખદ આજે આનંદસાગરમાં ફેરવાઇ ગયાં હતાં.
એક જ રાતમાં માણેકશાહનાં જીવનમાં આવા સુંદર પલટા આણીદેનાર પરમશકિતશાળી મહાત્માની પધરામણી થવાથી આખા કુટુંબમાં અપૂર્વ ઉત્સાહ છવાઇ રહ્યો હતા.
આમ પરમપૂજ્ય આચાર્ય શ્રીની પરમકૃપાથી એક ધપ્રેમી કુટુંબ પુનઃ પરમ આનંદ અને ઉલ્લાસમાં મહાલવા લાગ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું
આગ્રામાં ચાતુર્માસ
સાધુસંન્યાસી પાણીના રેલા સમાન છે એ કહેવત બેટી નથી. પાણીને પ્રવાહ જેમ એક સ્થળે સ્થિર રહેતે નથી, તેમ સાધુ પણ કેઈ સ્થાનમાં સ્થિર રહેતા નથી.
પૂજ્યપાદ આચાર્યશ્રી હેમવિમળસૂરિ, માણેકશાહ શેઠના મનનું સંપૂર્ણ સમાધાન કરીને ઉજ્જયિનીમાંથી વિહાર કરી ગયા. આ ઘટના પર કેટલાક સમય વ્યતીત થઈ ગયા બાદ એક વખત તેઓ પિતાનાં યતિમંડળ સહિત આગ્રા શહેરમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીની પ્રશસ્તિ ચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
આમું' ]
વીર માણિભદ્ર
તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હાવાથી આગ્રાનિવાસી નરનારીઓ એમનાં આગમનથી અત્યંત આન'દિત થયાં. સાએ મળીને આચાય શ્રીના સુદર સત્કાર કર્યાં. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતુ, કે એમની સેવા કરવામાં જ સા પેાતાનુ' અહાભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિ'સાનું મહાન મળ હાવાથી, એમના એક જ શબ્દ અનેક જીવાના જીવનવિકાસ માટે પૂરતા હતા.
૫૧
ચાતુર્માસ તરત જ શરૂ થવાના સમય હાવાથી આગ્રાની ભાવિક જનતાએ આચાચ શ્રોને આગ્રામાં જ ચાતુમાંસ કરવાના અત્યત આગ્રહ કર્યાં. આ લેાકેાની અતિ ભાવભરી વિનંતિના અનાદર થઇ શકે એમ ન હતું. આથી આચાર્યશ્રીએ ચાતુર્માસ આગ્રામાં જ કરવાના નિર્ણય કર્યો.
આચાય શ્રીના આ અનુગ્રહથી આગ્રાનાં શ્રાવકશ્રાવિકાઓના અને અન્યવગના આન ંદના પાર રહ્યો નહિ. આગ્રામાં જાણે કાઇ માટા ઉત્સવ હોય તેમ લેાકાનાં ટોળેટાળાં આચાય શ્રીના સદુપદેશ શ્રવણુ કરવાને ઉભરાવા લાગ્યાં.
આ ઐતિહાસિક કથાના સમયમાં આપણા દેશની વ્યાપારી પરિસ્થિતિ આજના નવા ધેારણ પર રચાયલી ન હતી. કારણ કે પૂર્વકાળમાં આજનાં સાધન સગવડના સદ'તર અભાવ હતા. વ્યાપારી લેાકેા પેાતાના પ્રદેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૨
આગ્રામાં ચાતુર્માસ.
પ્રકરણ ઉત્પન્ન થતી વસ્તુઓ અન્ય પ્રદેશમાં લઈ જતા, અને અન્ય પ્રદેશોમાં પેદા થતી ચીજે પિતાના દેશમાં લઈ આવતા. આવા પ્રકારના વ્યાપાર વ્યવહારમાં એમને લાંબી લાંબી મુસાફરી કરવી પડતી, તેમજ પાર વગરની તકલીફ અને હાડમારીઓ સહન કરવી પડતી. આમ જુદા જુદા પ્રદેશના જુદા જુદા પ્રકારના ચલણ નાણાંરૂપ દ્રવ્ય જેવાં કે કેસર, કસ્તુરી, કરિયાણુ, સોનું, ચાંદી, હીરા, મોતી આદિના કય વિકય અને સંચયથી દેશની સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને આબાદીમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી રહેતી.
ઉજજયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી પિતાના પૂર્વજોને પગલે વશપરંપરાથી એ જ વ્યાપાર ખેડતા. વ્યાપાર અર્થે દૂરદૂરના દેશેને દરિયે ખેડતાં પણ તે કદી અચકાતા નહિ. જુદા જુદા સમય અને મોસમની અનુકૂળતાએ તે વિધવિધ વસ્તુઓ સાથે દેશ વિદેશમાં આવજા કરતા.
જે અરસામાં આચાર્યશ્રી હેમવિમળસૂરિએ આગ્રામાં ચાતુર્માસ ગાળવાને નિર્ણય કર્યો, એ જ અરસામાં માણેકશાહ શેઠ પણ વ્યાપાર અથે ફરતા ફરતા અનાયાસે આગ્રામાં આવી ચડયા. અહીં તે એ વખતે જાણે કેઈ માટે ઉત્સવ હોય એવી તૈયારીઓ ચાલી રહી હતી. તપાસ કરતાં જણાયું કે જે ગુરુદેવે એમને અવળે માર્ગેથી ઉતારીને ધર્મને સાચે રાહ બતાવ્યા હતા, તે જ આચાર્યશ્રી હેમવિમળસૂરિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
આઠમું]. વિર માણિભદ્ર
પ૩ આગ્રાના ચાતુર્માસને લીધે જ આ તમામ પ્રવૃત્તિઓ જવામાં આવેલી હતી.
આ સમાચાર સાંભળતાં જ માણેકશાહ શેઠનું અંતર હર્ષાવેશથી નાચી ઉઠયું. આજે કેટલાએ લાંબા સમય બાદ એ જ પરમપૂજ્ય ગુરુદેવનાં દર્શન થશે એ આશાએ એમનું હૃદય પુલકિત બની ઊઠયું. જરા પણ સમય ન ગુમાવતાં તે જ વખતે માણેકશાહ શેઠ શ્રી સદ્ગુરુ ચરણમાં ઉપસ્થિત થયા. ગુરુદેવને પ્રદક્ષિણા વંદનાદિ કરીને માણેકશાહે યોગ્ય આસન લીધું. માણેકશાહના આજના એકાએક આગમનથી આચાર્યશ્રી પણ અતિ સંતુષ્ટ થયા. એમણે શ્રાવકના મૂળ બારવ્રત અધિકાર સંભળાવ્યું, અને માણેકશાહે બારવ્રત ઉચર્યા પછી શ્રી ગુરુદેવના આદેશથી પિતાની સાથેની માલની તમામ પિઠેને બીજે જ દિવસે પાછી ઉજ્જયિની તરફ રવાના કરી દીધી. પોતે શ્રી સદ્ગુરુચરણમાં ચાતમસ ગાળવાનો નિશ્ચય કરીને ત્યાં જ રોકાઈ રહ્યા. ગુરુદેવનાં દર્શન માત્રથી જ એમની વ્યાપારી અને વ્યવહારી વૃત્તિ, ત્યાગ અને વૈરાગ્યની વાડે વળી ચૂકી. - માણેકશાહ શેઠે શ્રી સદ્ગુરુનાં સામીપ્યમાં દિનપ્રતિદિન સામાયિક બે વખત, પ્રતિક્રમણ, પોષહ વગેરે ધર્મકરણી ઉગ્ર અને એકાગ્રભાવે કરવા માંડી. વ્યાખ્યાનમા વાંચવા ગુરુદેવે શરૂ કરેલું શ્રી સિદ્ધાચળ માહાસ્ય પણ એમણે પરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૪
આગ્રામાં ચાતુર્માંસ.
[ પ્રકરણ
શ્રદ્ધાપૂર્વક શ્રવણુ કર્યું. આ માહાત્મ્ય ભાવિક જીવને એકાવતારી કરીને મેાક્ષપદની પ્રાપ્તિ કરાવે એવી અનંત શકિતને ધરાવનાર છે એ વાત માણેકશાહની રગેરગમાં ઊતરી ગઇ.
ઉચ્ચ કોટીના સ’સારી જીવા પણ એક તરફ ઉદ્યમ, કાય, વ્યાપાર, વ્યવહારથી અને બીજી તરફ દયા, ન્યાય, નીતિયુકત સત્યધમ વિચારથી ઘેરાઇ જઇને સત્ય માને શોધતાં ઘણીવાર ગૂંચવાઈ જાય છે. આ ઉભય ખાનુઆના સુમેળને સાધવાનું વિધાન જાણનાર જીવ તે દેવકેટના જ ગણાય છે. આવા વિરલ જીવાનુ` ભવાંતરે ઉગમસ્થાન દેવશ્રેણીમાં થતું જાય છે.
માણેકશાહ શેઠ આવા દેવકાટિના જીવ હાવાથી એમના આત્મા દિનપ્રતિદિન વિકાસના પંથે પ્રગતિ કરી રહ્યો હતા.
સસારના આધિ, વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપમાં તવાયેલાં માણેકશાહ શેઠનાં પવિત્ર અંતરમાં શ્રી સદ્ગુરુની શીતળ છાંયાથી અને શ્રી સિદ્ધાચળ જિનદેવભૂમિના માહાત્મ્યનાં અમૃતસિંચનથી શ્રી જિન આગમ શ્રવણથી પ્રભુનાં દર્શન દનની અતિ ઉત્કંઠા જાગી ઊઠી. પૂર્વજન્મના અનેક પ્રબળ શુભ સ`સ્કારોના એકાએક ઉદય થવા માંડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૫
આઠમું] વિરમાણિભદ્ર.
માણેકશાહ શેઠે શ્રી ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થઈને પિતાની એ અભિલાષા અતિ વિનમ્ર ભાવે વ્યકત કરી.
પરમ પૂજ્ય ગુરુવર! મારે અન્ન જળને ત્યાગ કરી પગપાળા ચાલી ટાઢ, તાપ આદિથી શરીરને જે કંઈ ઉપસર્ગ થાય તે તમામ સહન કરીને શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાને અભિગ્રહ ધારણ કરે છે. માટે મારે આ અભિગ્રહ નિવિદને પાર પડે એ આપ અનુગ્રહ કરીને મને આશીર્વાદ આપે.”
માણેકશાહના આ શબ્દ શ્રવણ કરીને આચાર્યદેવના આશ્ચર્યને પાર રહ્યો નહિ. માણેકશાહ શેઠનું ખીલતાં કુસુમ સરખું કમળ શરીર આવી અતિ કપરી કસોટીમાંથી પાર ઊતરી શકશે કે કેમ એ શંકાએ ગુરુદેવનું મન ચિંતાગ્રસ્ત બની ગયું. આ જોખમી અભિગ્રહ ધારણ ન કરવા એમણે માણેકશાહ શેઠને અનેક રીતે સમજાવવા માંડયું.
આગ્રાથી છેક સિદ્ધગિરિ સુધીનું અત્યંત લાંબુ અંતર, લાંબા સમયને પ્રવાસ, માર્ગની વિકટતા, નદી, નાળાં તેમ જ ઝાડ, પહાડ અને જંગલમાં પગપાળા ચાલતાં વાઘ, સિંહાદિ હિંસકપશુઓને ભય, તેમજ અન્ન, જળ ત્યાગના મહા ઉપસગને લીધે શરીરમાં આવતી અનહદ શિથિલતામાંથી પ્રાણરક્ષા કરવાની અનિવાર્ય આપત્તિનું બહુ જ સૂચકભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૬
આગ્રામાં ચાતુર્માંન.
[ પ્રકરણ
સમથન કર્યું. પરંતુ ભાવિના કોઇ અકળ ભેદથી માણેકશાહ શેઠનુ ધમપ્રેમી હૃદય અભિગ્રહ ધારણ કરવાના પેાતાના નિશ્ચયમાં મેરુ સમાન મક્કમ રહ્યું. એમના અડગ નિશ્ચય કાઇ પણ રીતે મિથ્યા નહિ થઇ શકે એવુ લેવામાં આવતાં આચાર્યશ્રીએ મને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા.
માણેકશાહ શેઠે ખરાખર કાર્તિક માસની કૃષ્ણ પ્રતિ પદાના દિને પ્રાતઃકાળમાં આગ્રાથી શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ આદર્યું. ખરેખર, ભાવિના ભેદ ઉકેલવા કાણુ સમથ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું
મંત્રસાધના
ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદી પરનું ગંધવી સ્મશાન દિવસના સમયમાં તે બીજા હરકેઈ સ્મશાન જેટલું જ ભયંકર હતું. પરંતુ રાત્રિના સમયે એ એટલું તે ભયંકર બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ ભીડે ! એ વખતે તે નદી, ભેખડે અને ઝાડનાં ઠૂંઠાં પણ જાણે ભૂતને આકાર ધારણ કરી લેતાં..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
મંત્રસાધના.
પ્રકરણ અને આજે તે કાળીચૌદશની કાળી રાત એટલે ગંધવી સ્મશાનની ઘેર ભયાનકતામાં પૂછવું જ શું! આજની કાળીશત્રિની તમામ કાળાશ જાણે ઉજજયિની નગરીના ગંધવી સ્મશાનમાં આવીને એકઠી થઈ હતી. હદયને ભેદી નાખે એવા ભયાનક ચિત્કારોથી સમસ્ત સ્મશાનમાં કંઈક અજબ ભયાનકતા ભરાઈ રહી હતી.
લેકમાન્યતા મુજબ ગંધવી સ્મશાનની કાળી ચૌદશની રાત્રિ અન્ય રાત્રિઓ કરતાં અનેક ગણુ ગંભીર ગણાતી. વાતે ચાલતી કે એ રાતે ચોસઠ જોગણુએ અહીં રાસ રમવા આવતી. બાવન વીર અહીં વૈતાળની સંગે નૃત્ય કરવા આવતા. માથા વિનાના ખવીસો આ સ્મશાનમાં આજે નિરકુશ મહાલતા. મહાકાલી પિતાના ખપ્પર માટે ખોપરીએની શોધમાં રખડતી. ભૂત, પ્રેત, ચૂડેલ, ડાકિની, શાકિની આદિ પ્રેત યોનિને આજે એક મહાન મેળો હતે. મેલી વિદ્યા તેમ જ મંત્ર સાધના સાધતા સાધકે, અને હાડકાઓને શોધતા કાપાલિકે સિવાય આજની રાત્રે ભાગ્યેજ કેઈ નજરે ચડતું. ઠેકઠેકાણે ભડભડ થતા ભડકાએ ભાળીને પત્થર હદયને માણસ પણ ભડકીને ભાગી જાય એવી અજબગજબની ભયાનકતા આજે ઉજજયિનીના ગંધવી સ્મશાનમાં ભારેભાર ઉભરાઈ જતી હતી.
સમય બરાબર મધ્યરાત્રિને હતે. કાળી ચૌદશની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
પટ
નવમું]
વીર માણિભદ્ર. કાળી સમસમાકાર રાત સ્મશાનની શૂન્યતામાં પિતાના હદયભેદક સૂસવાટા ભરતી વહી જતી હતી. વચ્ચે વચ્ચે કેઈ કૂતરાના રુદન કે શિઆળના અવાજ સિવાય આ સ્મશાની શાન્તિમાં ભંગ પાડનાર કોઈ ન હતું.
આ વખતે કાળા ઓળા જેવી એક વ્યક્તિ આ ભયંકર સ્મશાનની અઘાર ભયાનકતા વચ્ચે કંઈક મંત્રસાધના સાધવામાં મશગૂલ હતી. એની ડેકે બેખી ખોપરીઓની એક બિહામણી માળા લટકતી હતી. એ ખેપારીઓનાં ભયંકર નિર્જીવ જડબાં મૃત્યુહાસ્ય હસી રહ્યા હોય એમ એ ખોપરીઓની વચ્ચે દાંત દેખાતા હતા.
આ સાધક વ્યક્તિએ પિતાની આસપાસ પિતાનાં રક્ષણ માટે તલવાર વડે એક ગેળ કુંડાળું દેરેલું હતું. ઉપરાંત એની આજુબાજુ ચારે દિશાએ ચાર ખુલ્લી તલવારે નજ. દીકમાં જ જમીનની અંદર ડી ડી દાટીને ઊભી કરવામાં આવી હતી. એણે મેલી સાધના માટે ઉપયોગી થાય એવા કેટલાક અભક્ષ્ય અને અપેય પદાર્થો પિતાની ચારે બાજુએ ગોઠવી રાખેલા હતા. વારંવાર તેના પહોંમાંથી કંઈક મંત્રોચ્ચારના ઝીણું શબ્દો બહાર આવતા અને બહારની ભયાનક શુન્યતામાં ભળી જતા.
આવી કાળી અંધારી રાતે ઉજજયિનીના ગંધવી સ્મશાનમાં આ કેણ હશે એ પ્રશ્ન કેઈને પણ ઉપસ્થિત થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૦
મત્રસાધના.
[ પ્રકરણ
એમાં નવાઇ નહિ. એ માણસ પેલા જૈન યતિ પદ્મનાભસૂરિના મેકલાવેલ એક કાપાલિક હતા. કાળા ગેારા ભૈરવને વશ કરવા માટે તે કાળી ચાદશની રાતે આ ગધવી સ્મશાનમાં આવ્યા હતા. હરકેાઇ માટી સાધના સાધવા માટે મહાન સાધકોને કાળી ચૌદશની રાતે દૂર દૂરથી છેક ગ ધવી સ્મશાનમાં આવવું પડતું. આ કારણથી એ કાપાલિક પણ આજે અહી પેાતાની મેલી સાધના સાધી રહ્યો હતા. છેક સવાર પડતાં લગી જુદી જુદી ક્રિયાઓ કરતા રહીને એણે પાતાના મેલા પ્રયાગ સિદ્ધ કરી લીધા.
ટાંકાગચ્છના જૈન તિ પદ્મનાભસૂરિ વાચકની જાણ બહાર નહિ હાય. જેણે એક વખત માણેકશા શેઠનુ મન દેવદેરાસરનાં પૂજનઅર્ચનમાંથી ફેરવી નાખ્યુ હતું તે જ એ પદ્મનાભસૂરિ.
માણેકશાહ જેવા પ્રતિષ્ઠિત નગરશેઠને પેાતાના મત તરફ ફેરવી નાખવા માટે તે મગરૂર હતા. એક માણેકશાહ બીજા હજારાને ફેરવી શકશે એવી આશા એ સેવી રહ્યો હતા. પરંતુ આચાર્ય શ્રી હેમવિમળસૂરિની અદ્ભુત શકિતએ એ તમામ આશાઓ પર એક જ ઝપાટે પાણી ફેરવી દીધું હતુ'. પોતાની સઘળી જહેમત આમ એકાએક ધૂળધાણી કરી નાંખનાર આચાય શ્રી હેમવિમળસૂરિ ઉપર તે ઝેરી નાગ જેવા ક્રોધાયમાન બની ગયા હતા. કાઈ પણ રીતે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
નવમું` ]
વીર માણીભદ્ર
૩૧
વેરના બદલે લેવા તે તલપી રહ્યો હતા. આ કારણથી કાળાગેારા ભૈરવને વશ કરવા માટે તેણે મેલી સાધનાના પ્રયાગ અજમાવવા માંડયા હતા. અને કાળી ચાદશની રાતે એ મૈલી સાધનાના એક સાધકને ઉજ્જયિની નગરીના ગધવી સ્મશાનમાં મેાકલાવીને એણે પાતાના એ પ્રયાગને પરિપૂર્ણ પણે સાધી લીધે હતા.
પ્રયાગ સિદ્ધ થતાં હવે તેણે એ પ્રયાગ આચાય શ્રી હેમવિમળસૂરિના પરિવાર પર અજમાવવા માંડયા હતા. કાળાગોરા ભરવ મત્રસાધના વડે વશ થઈ જવાથી હવે તે એની આજ્ઞા ઉઠાવવા ખડે પગે તૈયાર હતા. અને એની આજ્ઞાથી જ તેઓ દરરાજ આચાય શ્રી હેમવિમળસૂરિના પરિવારના એક સાધુના શરીરમાં પ્રવેશ કરતા. સાધુના શરીરમાં પ્રેત યાનિના પ્રવેશ થતાં જ તે આખા દિવસ ચારે તરફ ઘૂમવા મંડી જતા. આમ નિર્દય રીતે ઘૂમાવી ઘૂમાવીને કાળાગોર ભૈરવ બીજે દિવસે આ નિર્દોષ સાધુના શરીરના અંત આણુતા. આમ દરરાજ અકેક સાધુનું અતિ કરૂણુ રીતે મૃત્યુ થવા લાગ્યું.
આચાય શ્રી હેમવિમળને માટે પેાતાના પરિવારની આ યાતના એકદમ અસહ્ય થઇ પડી. એક રીતે વિચારતાં મૃત્યુ તે! માડુ વહેલું દરેક પ્રાણી પર નિર્માણુ થએલુ' જ છે, પર’તુ દરરાજ એકેક સાધુના આવી ભયાનક રીતે અત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
કર
મત્રસાધના.
[ પ્રકરણ
આવતા એમનાથી જોઇ શકાતા ન હતા. સાધુએના આ ભેદી અને ભય કર મૃત્યુ માટે એક પણ ઇલાજ કે એક પણ દવા કારગત નીવડયાં નહિ. મૃત્યુના આ ઘેાડાપૂરને રોકવાનું સર્વથા અશકય થઇ પડયું; તેમ તેના ભેદ પણ કાઈ જાણી શકયું' નહિ.
આખરે આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ જ્ઞાન નિમિત્તથી વિચાર કરીને આ ઉપદ્રવ ટાળવા માટે શાસનદેવીનુ આરાધન કયુ"; અને એ વખતે એમને પ્રત્યુત્તર મળ્યા, કે “ તમે વિહાર કરતા કરતા જ્યારે ગુજરાત તરફ જશે., ત્યારે તમને એ ઉપદ્રવ ટાળનાર દેવના પ્રત્યક્ષ પરચા થશે.”
આ પ્રત્યુત્તરથી આચાય શ્રી હેમવિમળસૂરિના મનનું ઘણે અંશે સમાધાન થયું. પરંતુ પોતાના પરિવારના દશ દશ સાધુઓને જ્યાં નિર્દય રીતે ઘાત કરવામાં આન્યા હતા, એવું આગ્રા શહેર હવે સૂરિજીને જાણે ખાવા ધાતુ' હાય એવું લાગવા માંડયું.
આગ્રાની તમામ જનતા પણ આ ભય'કર ઘટનાથી અત્યંત ઉચાટમાં પડી ગઇ હતી. આચાર્યશ્રીના અંતર પર લાગેલી ચાટ જેટલી જ આગ્રાવાસીઓના હૃદય પર પણ લાગી હતી. આગ્રાનાં ભાવિક શ્રાવક શ્રાવિકાઓ પેાતાના પરમપૂજ્ય ગુરુદેવની આવી દુઃખદ દશા જોઇને ખાવરાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
નવસુ' ]
વીર્ માણિભદ્ર,
૩
અની ગયાં હતાં. શેરી, ચાટે અને ગલીએ ગલીએ આ એક જ વાત ચર્ચાઇ રહી હતી. પરંતુ આ દુઃખદાયક ઔષધ કયાંય પણ અસ્તિત્વ ધરાવતું ન હતુ.
નુ
ચાતુર્માંસ સપૂર્ણ થતાં જ આ તરફ માણેકશાહ શ્રેષ્ઠીએ પેાતાની ભીષણ પ્રતિજ્ઞા સાથે શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ કર્યું" અને બીજી તરફ આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ પેાતાના દસ દસ શિષ્યાના દુઃખદ અને દારુણ અવસાનનુ દર્દ હૃદયમાં લઇને, અને અગિઆરમા શિષ્યને મરણુ પથારી પર મૂકીને ખિન્ન હૃદયે શ્રી શાસનદેવીની આજ્ઞા અનુસાર ગુજરાતને માગે વિહાર શરૂ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ સુ
આત્મ બલિદાન
સમસ્ત જગતને પોતાના પ્રચંડ તાપથી તપાવતા સવિતા દેવ અસ્તાચળે સીધાવવાની તૈયારીમાં હતા. સંધ્યાદૈવી ભાસ્કર ભગવાનને વધાવવા માટે કુમકુમના થાળ લઇને ધીમે પગલે ચાલી આવતી હતી. વિશાળ વન તરુવરાના અતિ લાંમા ગએલા એળા હળવે હળવે અદૃશ્ય થવા લાગ્યા હતા. ખારાકની શેાધમાં જંગલે જંગલ ઊડનારાં પંખીઆ પેાતાના માળામાં પાછાં ફરવા માટે તત્પર બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
દશમુ’1
વીરમાણિભદ્ર
રહ્યાં હતાં. ખાલપખીડાં પેાતાનાં માતાપિતાની અતિ ઉત્સુક અંતરે રાહ જોતાં ‘ ચી ચી’' અવાજે જગલનાં ઝાડા ગજવી રહ્યાં હતાં. દિવસભરના જંગલના કાલાહલ શનૈઃ શનૈઃ શાન્ત પડતા જતા હતા. સધ્યાની રમણીયતાનુ જંગલની રમણીયતા સાથે સ`મિશ્રણ થતાં નિસર્ગ નુ` સાન્દ કઇ અનેરી છટાથી ખીલી ઊઠયું હતું.
આ સમયે એક અવધૂત યાગી જેવા લાગતા મસ્ત માનવી આ ઘનઘાર જંગલની અંદર વાયુવેગે વિચરી રહ્યો હતા. નથી અને ભૂખનું ભાન કે નથી એને પ્યાસની પિછાન. ભૂખ અને તરસ જાણે એનાથી સદાને માટે દૂર થઈ ગયાં હતાં. આ ઘટાટોપ જંગલ અલ્પ સમયમાં જ રાત્રિના કાળા અંધકારથી વ્યાપ્ત અની જશે એ વાત એના લક્ષમાં ઊતરી હેય એમ લાગતુ' ન હતું. વિકરાળ વાઘ, વરુ વગેરે હિ’સક પ્રાણીએ એના દુબળ અનેલા દેહને પલવારમાં જ ફાડી ખાશે એવા એને સ્વપ્ને પણ ભાસ ન હતા. એને એનુ પેાતાનુ પણ ભાન હતુ કે કેમ એ વસ્તુના નિણૅય કરવાનું કામ પણ મુશ્કેલ હતુ.
આ માણુસ કાઇ મહા અધ્યાત્મવાદી મહાપુરુષ છે, કે જગલી ગમાર છે એ પણ ઉપલક દૃષ્ટિએ જોનાર જાણી શકે એમ ન હતુ. એ ડહાપણના ભડાર છે કે દિવાનાના સર
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
m
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
આત્મ બલિદાન
[પ્રકરણ દાર છે એ કળી શકવું કઠિન હતું. એ સગ્રુહસ્થ છે કે ચાર છે, કે ડાકુ છે તેને કશે જ નિર્ણય થઈ શકે નહિ એવા એના રંગ દંગ, જેનારને ઘડીભર મૂંઝવણમાં ગરકાવ કરી દેવાને પૂરતા હતા. ખાડા ટેકરા, ખીણ, જંગલે, સૌ એને મન સમાન હતું. આત્મધ્યાનમાં જ ધ્યાનમસ્ત બનેલે આ ધૂની જે જણાત માનવી એક સરખી ગતિએ જંગલને માર્ગ કાપી રહ્યો હતે. એનું લક્ષ્યબિન્દુ શું છે તે કોઈ પણ માણસની કલ્પનામાં ઊતરી શકે એ વિષય ન હતે.
વાચક! આ વનવિહારી વ્યકિતને હવે કદાચ ઓળખી શકયા હશે. એ અન્ય કઈ નહિ, પરંતુ ઉજ્જયિની નગરીને નગર શેઠ માણેકશાહ શ્રેષ્ઠી પોતે જ હતું. શ્રી સિદ્ધાચળનાં દર્શન થતાં સુધી અન્નજળને ત્યાગ કરવાની એની ભીષણ પ્રતિજ્ઞાએ એના આત્માની અંદર અજબ શ્રદ્ધાનું સિંચન કર્યું હતું. અને એ અખૂટ શ્રદ્ધા જ એને છેક આગ્રાથી અહીં ડીસા અને પાલણપુર પ્રદેશના મગરવાડા ગામના ગાઢ જંગલે સુધી ખેંચી લાવી હતી. શ્રદ્ધા એ એક એવી અજબ શક્તિ છે, કે જેની પાસે બુદ્ધિનાં તમામ હથિયાર હેઠાં પડી જાય છે. શ્રદ્ધાના સાનિધ્યમાં બુદ્ધિ બહેર મારી જાય છે, મહાત-નિરાધાર બની જાય છે. જ્યાં બુદ્ધિ પિતાની પાંખો ફફડાવતી બેસી જાય છે, ત્યાં શ્રદ્ધા પિતાનું ધાયું નિશાન સર કરી જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
દશમું]
વીર માણિભદ્ર શ્રદ્ધાની આવી મહાશક્તિને પિતાના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભરનાર માણેકશાહ શેઠ આજે આ ભયાનક જંગલમાં આવી પહોંચ્યા હતા. શ્રી સિદ્ધગિરિના અવિરત રટન વચ્ચે તે આ અઘોર જંગલના માર્ગને તીરના વેગે વધી રહ્યા હતા. પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે કણ જણી શકયું છે! ભાવિના ભેદ કેણ ઉકેલે !
જગતમાં મહાપુરુષનું જીવન પરિવર્તન અચાનક અને અદ્દભુત રીતે થાય છે. કુદરત જે વ્યક્તિને જીવનપલટે કરવા ધારે છે, તેને જાણે હાથ પકડીને જ નવે રસ્તે ચઢાવી દે છે. ઈતિહાસના પટ પર આવાં અનેક ઉદાહરણ મેજૂદ છે.
ઉજજયિની નગરીના માણેકશાહ શ્રેષ્ઠીનું જીવનપરિવતને પણ આવા જ કેઈ અનેરા સંજોગને આભારી હતું. કારણ કે :કયાં ઉજજન કયાં આગરા, કયાં સિદ્ધગિરિવર સ્થાન ! ક્યાં માનવ માણેકશાહ, ક્યાં મણિભદ્ર મહાન!
મહાપુરુષોના જીવન પલટા સમયે કુદરત વેરાઈ ગએલા મણકાને એકઠા કરીને તેની માળા કેઈ અકળ કળા વડે પોતાના હાથે જ પરેવી દે છે.
માણેકશાહ શેઠનું જીવનપરિવર્તન પણ આવા અનેરા સંજોગેના અણધાર્યા ઐક્યથી થવા પામ્યું હતું. એક શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
આત્મ બલિદાન
[ પ્રકરણ
સિદ્ધગિરિના આત્મધ્યાન સિવાય એમને બાહ્ય જગતનું બિલકુલ ભાન ન હતું. રાત દિવસ સિદ્ધાચળ સ્મરણ એમના અંતર પટ પર રમી રહ્યું હતું. એમનાં હૃદયના પ્રત્યેક ધબકારમાં સિદ્ધગિરિ શખ ધડકી રહ્યો હતે. એમની રકતવાહિનીઓમાંનું રકત સિદ્ધગિરિ સ્મરણે વહી રહ્યું હતું. એમનાં અંગેઅંગ , અણુએ અણુ અને રેમેરામ શ્રી સિદ્ધ ગિરિના મહામંત્રને અખંડ ઉચ્ચાર ઉચરી રહ્યાં હતાં. જે મહાપુરુષના જ્ઞાન અને બુદ્ધિ આવી ઉચ્ચત્તમ ભૂમિકામાં વિચરી રહ્યા હોય, તે દેહ જેવી એક તુચ્છ વસ્તુની દરકાર પણ કેમ કરે! દેહ તે એમને મન એક પોપટે જ હોય. એ રહે તેય શું, અને જાય તેય શું!
જે જંગલમાં આજે માણેકશાહ શેઠ એક રણશૂરા રણવીરની માફક ઝઝુમી રહ્યા હતા એ જંગલ ચોર, ડાકુ અને લૂંટારાઓનું મુખ્ય ધામ હતું. આ લેકેનું એક મંડળ આજ સવારથી જ કઈ શિકારની શોધમાં આ જંગલમાં ભટકી રહ્યું હતું. પરંતુ કમનસીબે આજે આખા દિવસમાં કઈ માલદાર શિકાર એમના હાથમાં ઝડપાયે ન હતું. આથી આજે તેઓ નિરાશ બની ગયા હતા. સાંજ પડતાં હવે એ બધા અહીંથી ઉપડી જવાની તૈયારી કરી રહ્યા હતા.
એટલામાં જંગલ અને ઝાડીમાંથી પવનવેગી ગતિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
કામું ]
વીર માણિભદ્ર
'
પૂરપાટ ચાલ્યા આવતા માણેકશાહ શેઠ પર એમની દૃષ્ટિ પડી. “ ક છુપે ન ભભૂત લગાયેા. ” એ સૂત્રાનુસાર માણેકશાહ શેઠનાં વ્યકિતત્વની તેજસ્વિતા આજની અવ્યવસ્થિત સ્થિતિમાં પણ એમના ચહેરા પર ચમકી રહી હતી. કમળપુષ્પ સમાન એમની સુકેામળ મુખમુદ્રા મહાન શ્રીમતાને પણુ દુલ ભ હતી. એમનાં અંગેઅ’ગમાં ખાનદાનીનુ આજસ ઉભરાઇ રહ્યું હતું.
આવા શ્રીમ'ત જણાતા શાહ પુરુષને આ અદ્યાર જંગલમાં એકલા આવી ચડેલા જોઇને, ચાર મંડળની નિરાશામાં આશાના સંચાર થયા. ઝડપી ગતિએ ઝપાટામધ પસાર થઇ જતા આ મહાપુરુષને એમણે તરત જ ઊભા રહેવાને પડકાર કર્યાં. પરંતુ અહીં માણેકશાહ શેઠ કયાં હતા, જે એમના પડકારની પરવા કરે ! આ તે એક મહા અવધૂત ચેગીરાજ પાતાનાં આત્મધ્યાનમાં જ મસ્ત હતા. એના મહારના કાન અધ થઇ ગયા હતા. ચારાના પડકારને શ્રવણુ કરી શકે એવી એમની સ્થિતિ રહી ન હતી. ચારાના પડકાર એ બહેરા કાન પર અથડાઇ પાછા કર્યાં. એમની ગતિ જેમની તેમ એક સરખા વેગથી ચાલુ હતી.
માણેકશાહ શેઠની આવી વિલક્ષણતા જોઇને ચારાના અંતરમાં શંકાના ઉદ્દભવ થયા. આવા શ્રીમંત જણાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
આત્મ બલિદાન
[ પ્રકરણ માણસ આટલે ગમાર હોઈ શકે ખરો ? ચોરે વિચારમાં પડયા. એમના પડકારની દરકાર ન કરે એવી એક પણ
વ્યકિત આજ લગી એમની નજરે ચડી ન હતી. એમણે વિચાર્યું કે આ શ્રીમંત માણસ લૂંટારાના ભયથી જ દિવાના પણને પાઠ ભજવી રહ્યો છે.
માણેકશાહની મસ્ત દશાને એક ઢગ માની લઈને આ લેકે એકદમ ક્રોધાયમાન બની ગયા. આખા દિવસની શિકારની તલપ હવે કોની પરાકાષ્ટાએ આવી પહોંચી. એમણે પિતાનાં તમામ હથિયારો સાથે માણેકશાહનાં શરીર પર એક સામટે ધસારો કર્યો.
આ મહાપુરુષના મહાન આત્માએ એના દેહ સાથે સબંધ તે કયારનેએ તજી દીધો હતે. પરંતુ સ્થલ દષ્ટિએ દેખાતે સંબંધ પણ આ દયાહીન ડાકુઓએ અનેક ભયંકર જમ્મથી દૂર કરી દીધે. ક્રોધાવેશમાં એમણે માણેકશાહ શેઠનાં શરીરના ત્રણ ટુકડા કરી નાંખ્યા. ઉજજયિનીના નગરશેઠને અમર આત્મા એમના દેહરૂપી ઘટને ભેદીને અનંતતિમાં એકાકાર થઈ ગયે. અંત સમય સુધી એમના હૃદયમંદિરમાં શ્રી સિદ્ધગિરિનાં રટનને ધ્વનિ અખંડ અને અભંગ રહ્યો.
ધર્મધ્યાનમાં તરબળ બની રહેલા આત્માની અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
દશામું] વીર માણિભદ્ર
૭૧ વૈર, વિરોધ, શોક, દુખ કે ભયને માટે સ્થાન હેતું નથી. એ તે ઈષ્ટસિદ્ધિનાં પિતાનાં લક્ષ્યબિન્દુમાં જ લીન હોય છે, તદ્રપ હોય છે. માણેકશાહ શેઠની વિહૂવળ ઉન્માદદશા પણ આવી જ તદ્રુપતાના પ્રતીક રૂપ હતી. શ્રી જિનશાસન ધમધર જીવ વીરગતિમાં વિરા. દેહ ઢળી પડે અને આત્મા પરમાત્માની પરમ વિભૂતિરૂપ દેવકેટિમાં પ્રવેશ પામે.
મહામૂલી માલવભુમીની ઉજજયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેણીને પવિત્ર આત્મા આ અદ્ભુત આત્મબલિદાનથી ભુવનપતિ દેવમાં વ્યંતર માણિભદ્રના નામે મશહૂર થયે.
આજ પણ માણિભદ્ર વીરનાં ત્રણ સ્થાનક પૂજાય છે. ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદીને તટે વિશાળ વટવૃક્ષ નીચે મસ્તક પૂજાય છે, મગરવાડામાં ઢીંચણ પૂજાય છે, અને ઉત્તર ગુજરાતમાં વિજાપુર નજદીક આગલોડ ગામે ધડ પૂજાય છે.
* વિક્રમ સંવત ૧૭૩૩ ની સાલમાં તપગચ્છ વાદી આચાર્ય શ્રી શાન્તિસેમસૂરિએ આગલોડ ગામે માણિભદ્ર વીરનાં ધડ પૂજનનાં સ્થાને એકસેએકવીસ ઉપવાસ કરી, પદ્માસને બેસીને આરાધન કર્યું હતું. આ વખતે માણિભદ્રવીર પ્રગટ થયા, અને એમને આંખ મીંચીને ફરી ઉઘાડવાની આજ્ઞા કરી. આચાર્યે અખ મીંચીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
આત્મ બલિદાન
[પ્રકરણ
ધન્ય હે ! અખૂટ શ્રદ્ધાના અંબાર રૂપ એ મહાત્માના મહાન આત્માને !
ઉઘાડતાં પિતાને મગરવાડાનાં સ્થાનકે જોયા. આ સ્થળે એમણે વીર શ્રીની આજ્ઞા અનુસાર એમની પિંડીની સ્થાપના કરી.
જે કઈ સત્યતાથી આસ્થા રાખીને વિર માણિભદ્રનું આરાધન કરે છે તેની સર્વ આશાઓ સંપૂર્ણ થાય છે. જળ, અગ્નિ, ઝેરી સાપ, ખરાબ ગ્રહ, દુષ્ટ રાજા, રંગ, લડાઈ, રાક્ષસ, શત્રુઓને સમૂહ, મરકીને ઉપદ્રવ, ચેર, શિકારી પશુઓ અને મદેન્મત હાથીઓને ભય, તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્મિક્ષ સ્વચક્ર (પિતાની સેનાને ભય) પર ચક્ર (પારકા રાજ્યને ભય) એ તમામ ભયમાંથી રક્ષણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મુ
વીર માણિભદ્ર
ચાતુર્માસ ઊતર્યાં પછી આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ ગુજરાત તરફ વિહાર કર્યા. અનેક શહેર, નગરશ અને ગામામાં વિચરતા અને ભાવિક જીવાને પ્રમાષતા તે આગળ
ને આગળ ચાલવા લાગ્યા. કેટલાક દિવસેાના અવિરત પ્રવાસ ખદ જે ઠેકાણે માણેકશાહ ગ્રહના દેહાંત થયા હતા, તે પાલણુપુર નજદીકના પ્રદેશમાં આવી પહોંચ્યા, આ સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૪
વીર માણિભદ્ર
(પ્રકરણ
એમને એકાએક એવી આત્મપુરણા થઇ કે શાસન દેવીનાં સૂચન અનુસાર આ સ્થાનમાં અવશ્ય કઇક દિવ્ય દર્શનની પ્રાપ્તિ થવી જોઇએ. આ આત્મપ્રેરણા મુજબ એમણે આગળ વધવાનું છેાડી દીધું અને એજ સ્થળે અઠ્ઠમને તપ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં બેસી રહ્યા.
આચાર્યશ્રીના આ તપના પ્રભાવે વ્ય ંતર ઇંદ્ર માણિભદ્રવીરનું આસન ચળાયમાન થયુ.. અવધિજ્ઞાનથી એમને જાણવામાં આવ્યું, કે એમને ભવસમુદ્રથી તારનાર મહાન ઉપકારી આચાય શ્રી હેમવિમળસૂરિ અહીં કાઉસગ્ગ ધ્યા નમાં બિરાજેલા છે.
આચાર્યશ્રીને વંદના કરવા અર્થે વીર માણિભદ્રે માવન વીર અને ચાસ જોગણીની પોતાની દેવસેના સહિત આવીને ઘેરા ગભીર ધ્વનિથી અ‘તરીક્ષમાંથી પેાતાનાં આગમનનું સૂચન કર્યું.
“ જ્ઞાનોપકારી, પરમપૂજય સદ્ગુરુશ્રીને હું સપ્રેમ વદના કરૂં છું.
"9
“ ધર્મ લાભા ભવઃ ” આચાર્યના મુખમાંથી અનાયાસે આ શબ્દ બહાર નીકળી ગયા. પરંતુ આસપાસ નજર કરતાં કાઈ પણ વ્યકિત ષ્ટિગોચર ન થવાથી તે આશ્ચય પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
અગિયારમું]. વીરે માણિભદ્ર
આ શું ? અંતરીક્ષમાંથી વંદન કરનાર ધર્મપ્રિય ધીર વીર ! સત્ય સ્વરૂપે પ્રકટ થાઓ” ગુરુએ ધ્વનિ પ્રતિ ધ્યાન આપીને જણાવ્યું.
ગુરુ મહારાજ ! આપે મને ન ઓળખે ? " માણિભદ્ર વીરે દેવસ્વરૂપે પ્રગટ થઈ, સન્મુખ આવીને વંદન કર્યું.
ઓળખું છું. જગતના વંદનીય દેને કણ ન ઓળખે? આપ તે દેવકોટિના દેવ જ છે ને?” ગુરુદેવે પિતાની કલ્પનાશકિતનો ઉપયોગ કરતાં કહ્યું.
“આપ મને દેવસ્વરૂપમાં જોઇને એમ જ કહે એમાં નવાઈ નહિ. પરંતુ આપણે ઓળખાણું કંઈ એટલેથી જ અટકતી નથી.” વીર શ્રી એ જણાવ્યું.
તે તેથી વિશેષ શીરીતે જાણી શકું? હું તે એક મનુષ્યકેટિને જીવ છું.” આચાર્યશ્રીએ પિતાની યથાસ્થિત સ્થિતિ વ્યકત કરતાં કહ્યું.
આપ મનુષ્યકોટિના હોવા છતાં અનેક જીવને દેવ કોટિમાં મૂકી શકવાનું સામર્થ્ય ધરાવનાર એક મહાન આત્મા છે.” દેવે આચાર્યશ્રીના અજબ સામર્થ્યની સ્તુતિ કરતાં કહ્યું.
તે અધિકારી જીને ધર્મબંધ આપીને સત્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
વીર માણિભદ્ર
પ્રકરણ માગ બતાવનાર નિમિત્ત માત્ર છું.” ગુરુએ પિતાની માનવ સહજ અશકિત વ્યક્ત કરતાં કહ્યું.
“ખરેખર, આપ તે ધર્મના મહાન સંરક્ષક છે. ભૂલેલા જીવેને સત્ય માર્ગ બતાવીને તેમના ધર્મની રક્ષા કરે છે.” વીરે ગુરુમહારાજની પુનઃ પ્રશંસા કરતાં કહ્યું..
સાધુવેશ એ લોકકલ્યાણ સાધવામાં અને ધર્મની રક્ષામાં જ સાર્થક થાય છે.” આચાર્યશ્રીએ સાધુત્વની સાર્થકતા શામાં છે તે જણાવતાં ઉચ્ચાયું.
“ધન્ય છે ! આપની નમ્રતા, નિઃસ્પૃહતા, અને સત્યતાને !” દેવે ગુરુદેવ પર ધન્યવાદ વરસાવ્યા.
“હવે આપ કૃપા કરીને કહેશે કે દેવકટિમાં આપનું સ્થાન કયા દેવ સ્વરૂપે છે?” ગુરુએ પ્રશ્ન કર્યો.
“અત્યારે મને જે સ્થાન પ્રાપ્ત થયું છે તે આપ મહોદયનું જ અપાવેલું છે.”
“મારૂં અપાવેલું ? આપ શું કહે છે ?” ગુરુ. એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા.
હું ઉજયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીને જીવ આજે વ્યંતર ઈદ્રવર* માણિભદ્રના નામે ઓળખાઉં છું ”
* ઈદ્ર ચોસઠ ગણાય છે. દશ દેવલેકના ઇદ્ર, વેશ ભુવનપતિને ઇંદ્ર, સેળ વ્યંતરના અંક, સેળ વહાણવ્યંતરના ઈક, ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અગિયારમું] વીર માણિભદ્ર
૭૭ માણેકશાહને જીવ! ” ગુરુનાં આશ્રયને પાર રહ્યા નહિ.
હા, ગુરુદેવ એ જ ! આગ્રામાં ચાતુર્માસ કરવા આપના શરણમાં રહેલે, અને ત્યાં શ્રી સિદ્ધાચળ માહાભ્યનું શ્રવણ કરાવીને આપે જેને ઉધ્ધાર કર્યો તે જ આ માણેકશાહ ” માણિભદ્રવીરે પિતાની પૂર્વકાળની પિછાન આપતાં જણાવ્યું.
ત્યારે શું માણેકશાહને.” ગુરુનું વાકય અધુરૂં રહ્યું. “હા, દેહાંત થયે.” અધુરૂં વાક્ય વીરશ્રી એ સંપૂર્ણ કરતાં કહ્યું.
ઓહ ! કેવી રીતે દેહાંત થયે તે કહે છે ?” ગુરુએ ઊંડી ઊંગ્નિતાથી પ્રશ્ન કર્યો. રાંત સૂર્ય અને ચંદ્ર મળી ચેસઠ જાતિના ઈંદ્ર કહેવાય છે. વ્યંતરજાતિના દેવમાં મુખ્ય આઠ જાતિ છે. કિન્નર, કિમ્મ પુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ તેઓ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં સર્વ સ્થળે સ્પર્શ કરતા, સ્વતંત્રપણે એક બીજાના સહવાસમાં મરજી મુજબ ગતિ કરતા ચારે દિશાઓમાં ઘૂમતા રહે છે. વળી કઈ તે માણસની સેવની પેઠે સેવા કરે છે, અને અનેક પર્વત, ગુફા, ગાઢ વન, બેલ (કંદરા) ઈત્યાદિમાં નિવાસ કરે છે. તેથી તેઓ વ્યંતર કહેવાય છે. તેઓમાં કેઈ અમુક ક્ષેત્રનું રક્ષણ કરનાર હોવાથી ક્ષેત્રપાળ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
વીરમાણિભદ્ર
[ પ્રકરણ
tr પગપાળા પ્રવાસ કરીને શ્રી ચિદ્ધાચળનાં દર્શન વંદન કરવાના આપની પાસે અભિગ્રહ ધારણ કરીને આ સ્થળે આવતાં કાઇ જ ગલી મનુષ્યએ દ્રવ્યની લાલચે શ્રી સિદ્ધગિરિ સ્મરણમાં મસ્ત એવા માણેકશાહ શેઠનાં શરીરને ઘાત કર્યાં, ” દેવે માણેકશાહ શેઠના દેહાંતનુ કારણ રજી કરતાં કહ્યું.
ge
“ શ્રી જિનશાસન દેવની શું એવી જ ઇચ્છા હશે? ગુદૅરુવ ઉદાસીનતાથી ગદગદ કર્ડ થઇ ગયા.
""
r
હા દેવની એ ઇચ્છાના પ્રતિફળ રૂપે જ મને આજે દેવસ્વરૂપે જોઇ શકે છે. હવે આજ્ઞા કરે કે હું આપ ગુરુદેવની શી સેવા કરી શકું ? ” દેવે ઉભય હસ્ત જોડી ઉચ્ચાર કર્યાં.
આ વખતે . આચાયશ્રીએ પેાતા પર વીતેલી તમામ હકીકત રજુ કરતાં જણાવ્યું, કે “ આગ્રામાં કોઇ અકળ અને અતિગૂઢ કારણને લઇને મારા દશ શિષ્યા ન સમજાય એવી દીવાનાની દશામાં ઘણા જ રીબાઈ રીબાઇને મરણને શરણ થયા છે, અને અગિયારમે શિષ્ય પણ એ જ હાલતને ભાગ બની કટોકટીભરી સ્થિતિમાં પડેલા છે. આ અતિ ગભીર ઘટનાના ભેદના ઉકેલ માટે જ શ્રી શાસન દેવીની આજ્ઞા અનુસાર અમે અત્રે આવેલા છીએ, અને અમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
અગિયારમું] વીર માણિભદ્ર હવે તે પરિપૂર્ણ પ્રતીતિ થઈ છે, કે એ દુઃખદ દશાનું નિવારણું આપ જ કરી શકશે.” - આચાર્યશ્રીની આ વાણી સાંભળીને વીર માણિભદ્ર પણ સ્તબ્ધ થઈ ગયા. ઘડી વાર તેઓ મૌન રહ્યા. અવધિજ્ઞાન વડે જોતાં એમને તરત જ પ્રત્યક્ષ થયું, કે આ ઉપદ્રવ
કાગચ્છના આચાર્યે સાધેલા કાળાગરા ભૈરવને જ છે. રિશ્રીએ ગુરુદેવને આશ્વાસન આપ્યું અને પિતાની સેનાના બાવન વીરેમાંના એક વીરને કાળા ગોરા ભૈરવને હાજર કરવા આજ્ઞા કરી.
વિર તરત જ વિદાય થયે અને અલ્પ સમયની અંદર કાળાગરા ભૈરવને શ્રી માણિભદ્રવીર પાસે લાવીને હાજર કર્યા. ભૈરવ હાથ જોડીને આજ્ઞાની રાહ જોતા માણિભદ્ર દેવ સમક્ષ ઊભા રહ્યા.
ભૈરવદેવ! પિતાનાં ધર્મધ્યાનમાં જે પ્રવૃત્ત એવા સંત પુરુષોને ઉપદ્રવ કરીને તમે મહા અનિષ્ટ કર્યું છે. આવાં અધમ કર્મનાં ઉપાર્જનથી તમારું કેઈ કાળે કલ્યાણ થવાનું નથી. માટે તમે તરતજ જૈન સાધુઓને સતાવવાને તમારે ઉપદ્રવ દૂર કરો,”માણિભદ્ર વીરે કાળા ગોરા ભૈરવને એમને ઉપદ્રવ દૂર કરવા આજ્ઞા કરી.
પ્રભુ ! આપની આજ્ઞા અને સર્વદા શિરસાવધ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
વીર માણિભદ્ર
[ પ્રકરણ હેય. પરંતુ આમાં તે અમે મંત્ર બળ વડે બંધાએલા છીએ. એટલે અમારી ઈચ્છા હોવા છતાં પણ અમે એ બંધનમાંથી છૂટી શકવાને અસમર્થ છીએ.” કાળ ગેરા ભૈરેવે દેવની આજ્ઞાને અમલ કરવાની પિતાની અશકિતનું કારણ રજુ કરતાં કહ્યું.
તમે સીધી રીતે નહિ માનો તે સખત હાથે કામ લેવું પડશે” દેવે જરા ઉગ્ર અવાજે ઉચ્ચાર કર્યો.
મહારાજ ! આપ અમારા સ્વામી છે; પરંતુ અમે પરાધીન છીએ. આપ જે બળ જબરીથી આપની આજ્ઞાનું પાલન કરાવવા ઈચ્છતા હશો, તે આપની સામે પણ અને યુદ્ધમાં ઉતરવાની ફરજ પડશે.” કાળાગોરા રે પિતાના નિશ્ચયની અડગતા દઢતાપૂર્વક જણાવી દીધી.
માણિભદ્ર દેવે હવે વિચાર્યું કે આ લેકે શાતિપૂર્વકની સમજાવટને કદી પણ વશ થાય એમ નથી. એમને અતિ ઉગ્ર અને તામસી સ્વભાવને પહોંચી વળવા માટે દેવ માણિભદ્ર પિતાનાં દેવત્વને આધારે વૈકિયલબ્ધિ ફેરવી, સોળ ભૂજાઓને ધારણ કરી કાળા-ગેરા સાથે યુદ્ધ કરી તેમને નમાવ્યા, અને આચાર્ય શ્રી હેમવિમળસૂરિના પરિવાર પર એમને ઉપદ્રવ સદાને માટે દૂર કર્યો અને અગિયારમા સાધુ મૃત્યુમુખમાંથી ઉગરી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
અગિયારમું] વીર માણિભદ્ર
આ રીતે ઉજજયિની નગરીના એક વખતના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીએ પિતાના અપૂર્વ ધર્મપ્રેમ અને અદ્ભુત આત્મબલિદાનને લીધે દેવ કેટિનું અતિ દુર્લભ સ્થાન પ્રાપ્ત કરીને પિતાનું યશસ્વી નામ સદાને માટે અમર કર્યું.
હજારે ધન્યવાદ છે ! એ ધર્માત્માના પરમ પવિત્ર આત્માને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બારમું
–@@@– પૂજન વિધિ
વીર માણિભદ્ર એ સેળ પ્રકારના વ્યંતર ઇદમાંના એક છે. એમનું પૂજન-આરાધન શી રીતે કરવું, તેનાં અનેક વિધાને શાસ્ત્રમાં બતાવેલાં છે. પરંતુ તેમાં સહેલી, સાદી અને સૌથી બની શકે એવી વિધિ આ નીચે આપવામાં આવે છે.
આઠમ, ચૌદશ, તથા માસના દરેક રવિવારે આંબેલ કરવું. અને જે ઠેકાણે વીરનું સ્થાનક હેય તે ઠેકાણે, આંબેલ હોય તે દિવસે ધૂપદીપ વગેરે અષ્ટદ્રવ્યથી પૂજા કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
- બારમું]
વિર માણિભદ્ર અને જ્યાં સ્થાનક ન હોય, ત્યાં ફક્ત આંબેલ કરીને નિમ્નલિખિત મંત્રની એકવીસ નૌકારવાળી ગણવી તેમ જ સ્થાનકવાળાએ પણ ગણવી.
ॐ असिआउ साय नमः पठोश्री माणिभद्र दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् ॥
આસો સુદ ૧૦, માહ સુદ ૫, તથા વૈશાખ સુદ ૩ આ દિવસોમાં ઘણું યાત્રાળુઓ બાધા મૂકવા આવે છે. કેઈકઈવાર રવિવાર, મંગળવાર, આઠમ, ચૌદશ એ દિવસોમાં પણ બાધા મૂકે છે. વળી કેટલાક લોકો જાતે બાધા મૂકવા આવવાને બદલે બીજા કેઈની સાથે વાંટ મોકલી આપે છે. પરંતુ એ પ્રમાણે કરવાથી બાધા વળતી નથી તથા કુળની વૃદ્ધિ થતી નથી. માટે જેને બાધા કરવાની હોય તે માણસે પિતે પિતાના બાળક સહિત સ્થાનકે આવીને બાધા કરવાની આવશ્યકતા છે.
ઉપરાંત માણિભદ્રવીરનું વચન છે કે, હવે પછી તપ ગચ્છની પાટે જે આચાર્ય થશે, તેમનું હું સ્વયં ધર્મરક્ષણ કરીશ. માટે આચાયોએ પરદેશમાં વિહાર કરતાં પહેલાં શ્રી માણિભદ્રવીરનાં સ્થાનકે જઈને ધર્મલાભ આપવાનું ચૂકવું નહિ. આમ કરવાથી એમની સર્વત્ર ખ્યાતિ થઈ ધર્મજ્ઞાનની ઊંડી છાપ લોકેના મન પર પડે છે, અને તેમની મંગળકામના સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પૂજન વિધિ
[પ્રકરણ
શ્રી માણિભદ્રજીનો છંદ
સરસતિ સામિણ પાય પ્રણમેવ, સુ ગુરુ નામ સદા સમરેવં; ગુણ ગાઉં મણિભદ્ર વીર, વિર માંહી શાહ સધીરે. ઉજેણી નગરી પવિત્ર, રાજ કરે વીર વિક્રમાદિત્ય; બાવન વીર રમે તિહાં રાસ, મણિભદ્ર કે તિહાં વાસં. દેત્ય નિવારણ તે તિહાં કીધું, ગેરડીએ નામે પ્રસિદ્ધ માને મોટા મહિપતિ રાજ, સંઘ ચતુર વિધ સારે કાજ. કલિયુગમાં જાગતે પીઠ, માણિભદ્રનું સ્થાનક દીઠ માલવ દેશ મહીં વર દીધું, દુઃખ દુકાલ તિહાં દરે કીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
બારમું 1
વીર માણિભદ્ર ધાણ ધાર દેશ પ્રસિદ્ધ, તિર્ણ થાનક તિહાં તીરથ કીધું તપગચ્છ નાયક વિદન નિવાર, મણિભદ્ર નામે જયકાર. મગરવાડ તિહાં તીરથ જાત્ર, નાચે ખેલે નાચે પાત્ર મલી સુવાસણ ગાવે ગીત, ઓચ્છવ મહેચ્છવ થાવે નિત્યં. ભેરી ભૂંગળ સરણાઈ સાદ, વાજે વંસાન ફેરી નાદ; કાલ દદામા ને મૃદંગે, નાચ જંત્ર સારંગી ચંગં. વાગે રણસીંગા કરણા, માણિભદ્ર સ્થાનિક ગહ ઘાટે; ઠામ ઠામથી આવે સંઘ, ચંદન પુષ્પ ચઢાવે ચંગ. સૂરિ મંત્ર તણા ધરનાર, તે આવે તહારે દરબાર; તેને આપે બુદ્ધિપ્રકાશ, ગચ્છ નાયક તે લહે સુખ વાસં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૬
પૂજન વિધિ
ત્રિભુવન માંડી તેજ અપાર; માણિભદ્ર તુ વિશ્વાધાર, મહિયલ માંહી મેરૂ સમાન', મહા મુનિવર ધરે તુમ ધ્યાન, તેત્રીસ ક્રોડ દેવાના દેવ'; છપ્પન કોડ કરે તુજ સેવ, ભણે ભવાની તુજ ગુણગ્રામ, ચેસઠ જોગણી લહે તુમ નામ.
જખુ ભારત અનેાપ ઠામ, આગલોડ વસે તિહાં ગામ. વસે શેઠ વરણ અઢાર; રાજા સબસિંહ સુખ કાર
તસ ઘરણી વીરાંખાઈ જે; ચેાસઠ કલા શુભ લક્ષણ દેહ', તસ કૂખે' અવતરિયા હસ; રામસિંહ દીપાવ્યેા વંસ, તિહાં શિખરબંધ ઊંચા પ્રાસાદ; દેવલાક સુ* માંડે વાદ સુમતિ નાથ તીથ કર દેવ; ચાસડ ઇંદ્ર કરે તિસ સેવ
પ્રકરણ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્વરમું]
૧૫
વીર માણિભદ્ર પુર બાહિર એક થાનિક સાર; શિખરબંધ છે ચિત્રાકાર. સત્તર તેત્રીસે મન ઉલ્લાસં; શક્તિ સેમ રહ્યા ચોમાસં. નિશદિન મુનિવર રહે તુમ ધ્યાન કરે તપ પણ નહિ અભિમાનં. અચલ અબીહર હરખે રાજ; સારે પરભવ કેરા કાજે. માણિભદ્ર આરાધન કીધું; એકસ એકવીસ દિન પ્રસિદ્ધ. પ્રત્યક્ષ તેહ થયા તતખેવ; ત્રણ વચન કહે સહિ મેવં. માગ માગ તું હું તૂઠે આજે; સારૂં હું તુજ વાંછિત કાજ. કહે મુનિવર સુણે ક્ષેત્રપાલં; તપ કરતાં મુજ કરે સંભાલ. મહિમા વધે તુજ ઈણ કામ; ખટ દર્શન જપે તુજ નામ. મહિમા વધે દેશ વિદેશ; શાન્તિ સેમ દિયે ઉપદેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
i?
પૂજન વિધિ
સિદ્ધવડ સરીખા છે જ્યાં હું; માણિભદ્રનુ થાનિક ત્યાં '; જીવ જત ઉગારણુ હાર તિણુ થાનક તિહાં પાલે અમાર આવે સંઘ મળી બહુ સાથ; કરે વિનંતી જોડી હાથ, ગુલ પાપડી કરે સુવિચાર લેવા આવે વરણ અઢાર'.
દીપ ગ્રૂપ પુષ્પાદિક સાર, ધામણુ દેઇ બહુ નાર; તેલ સીંદૂર ચઢાવે ચ'ગ',
કેસર ચંદન રૂડે રગ માણિભદ્ર તું તૂઢા દેવ, વધ્યા સુત આપે તતખેવ', પશુલ પાઉ તૂટયા દે હાથ', ચક્ષુ હીણને કે ચક્ષુ નાથ તુજ નામે જાય વિખ પરમેહ, તુજ નામે થાય નિરમળ દેહ'; વાય ચેારાશી વીસ્મા રાગ', માણિભદ્ર નામે ન હાય સાગ
* અહિંસા.
(પ્રકરણ
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
બારણું .
વીર માણિભદ્ર કુષ્ટ અઢાર તુંહી નિવાર, તુજ નામે જાય નિરધાર; હૈયા હેળી ને કંઠમાલં, તુજ નામે થાય વિસરાલ વાયુ વાળા ને વળી ચલ, વિસ્ફોટક જાએ તે મૂલ; -
વ્યાધિ શત્રુ ને નિપાત, તુજ નામે ન કરે ઉપઘાતં. કામણ ટુંમણ મંત્ર જ, ઔષધ જડી ને વળી તંત્ર સાકિની ડાકિની ભૂત પ્રેત તુજ નામે જાએ રણ ખેત. ગ્રહ પીડા ન કરે દેહ, દૂરથી દેષ ટળે તતખેવં; પૂરવ પુન થાએ સનમુખ, માણિભદ્ર નામે સવી સુખ મણિધર ફણિધર જે વિકરાલ, તુજ નામે થાય ફૂલની માલ; વાઘ સિંહ આવે દઈ ફાલ, તુજ નામે નાસે તત્કાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
(પ્રકરણ
પૂજન વિધિ ભર દરિયામાંહી તેફાન, બેડી તેડે માણિભદ્ર પ્રધાન પર દલ આવ્યાં દૂર પલાય વેરી કેઈ ન માંડે પાયું. મારગ ભૂલ્યા મેલે સાર્થ, જળમાં ડૂખ્યા દીયે હાથ; આગ બળતી શીતળ નીર, ધ્યાન ધરે માણિભદ્ર વીર. બંદીખાનેથી છોડાય, રાજા રૂઠયા સનમુખ થાય; ધાડ પડાથી ચોટા ચેર, તુમ નામે કઈ ના કરે છે, ઘર ઘરણી સું નિરમળ ચિત્ત, તુમ નામે એ પુત્ર વિનીત; દક્ષણાવર્ત ને ચિત્રાવેલ, તુમ નામે આવે રંગ રેલું. સેના સિદ્ધિ પુરસે જેહું, તુજ નામે રહે ઘર નેહ, કામ કુંભ ચિંતામણિ રત્ન; તુમ નામે રહે ઘર જર્ના,
વર
૩૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
બારમું]
વીર માણિભદ્ર લક્ષ્મી ઘર આવે સ્વયમેવું, માણિભદ્ર તુમ તૂ દેવ; હય ગય પાયગ સુખપાલ, મોટા મંદિર ભરિયા માલ. નવ નિધિ ઘર તણે સંજોગ, માણિભદ્ર નામે સુખ ભેગ; ૐ કાર જપીએ તુમ નામ, સીજે મુજ મન વાંછિત કામ. પવિત્રપણે ધરે તુમ ધ્યાન, તે નર પામે જગમાં માન, સુરવર માંહી વડે જેમ ઇંદ્ર, ગ્રહગણ માંહી વડે જેમ ચંદ્ર. બલવંત માંહી બાહુબલ વીર, વીરા માંહી માણીભદ્ર વીર; રચના કરે કવીશ્વર કોર્ડ, કરી ન શકે તાહરી હેડે. શ્રવણે સુણતાં બહુ સુખદાય, દુખ દાલીદ્ર દ્વરે પલાયં; માણિભદ્ર તું જાગતી જે, સંઘ ચતુરવિધ શાન્તિ પિત.
, ૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પૂજન વિધિ
પ્રકરણ
કાશ
છપય
માણિભદ્ર તું દેવ, સેવ મેં તારી કીધી; દુઃખ દાલી જેહ, તેહને શીખ જ દીધી, દેવમહીં શિરતાજ, કાજ મુજ સઘળાં સારે
મમ શત્રુ હેય જેહ, તેહને તુર્ત નિવારે. જાગતી જોત જગમાં સહી, માણિભદ્ર સાચો સદ. શાન્તિમ કહે સુણે, આપે મુજ સુખ સંપદા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
આરણ્યું ]
વીર માણિભદ્ર
ગરમ
( સારૂં સારૂ`રે સુરત શહેર ) એ રાગ
વાણી વીણાપાણુ વરદા, મન સમરી જગમાતરે, ગુણ શ્રી માણિભદ્રના ગાઉ, વિશ્વ
વિદિત વિખ્યાત,
સુખકર સાચા છે.
વીરાના મુગટમણ વડવીર, સુખકર સાચા છે. ધ્યા′′ ધર ધર ધીર, સુખકર સાચા છે,
એ ટેક.
આવન વીર માંહી મહા બળિયા, મહિમા વંત મહે’ત રે, સુર નર નરપતિ જેને સેવે, અકલ પ્રતાપ અનત, સુખકર સાચા છે. ૨ માલવ દેશમાં મહિમા મેટા, ઉજેણીમાં અખંડ રે, ગોરડિયા જિહાં નામે ગવાયે, દુષ્ટને તા કડ
સુખકર સાચા છે. ધમ ધરા દેશે ધાળુ ધારે, મગરવાડા માંહી રે, પાલનપુર વર પુરની પાસે, તેજ તપે જે ત્યાંહી, સુખકર સાચા છે.
તપગચ્છ વિઘ્ન નિવારણ કારણ, જાગતી યાત જણાય રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પૂજન વિધિ
[ પ્રકરણ ચંદ્ર પ્રતાપે ચિહુ દિશે ચા, ગુણ જગ જેના ગાય.
સુખકર સાચે છે. ૫ ગુર્જર ધર્મમાં શ્રેષ્ઠ ગણા, સાબરમતી તટ સારરે, અગસ્થ મુનિના આશ્રમે, અકીટ અગસ્થ પુર અવતાર.
સુખકર સાચે છે. ૬ તરલીટ નિરંતા ગીતતી રે, વિલસિત વૃક્ષ વિશેષ રે, વિકસિત ઉપવન વેલી વિલાસે, બહુ શોભિતપુર બેશ.
સુખકર સાચો છે. ૭ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વિશે, વળી શુદ્રાદિક વાસ રે, શ્રાવકે પણ જિહાંસિયા સુખિયા નિજનિજ ધર્મ નિવાસ
સુખકર સાચો છે. ૮ સુમતિ જિનેશ્વર દેવ સુહંકર, પ્રભુકલ્યાણિક પાસ રે, સુંદર બે જિન મંદિર ભે, અચરતાં આવે ઉલ્લાસ.
સુખકર સાચો છે. ૯ સંવત સત્તર તેત્રીસ સાલે, રામ સિગવડ રાજ રે રાજગાદી પર બકે રાજા, નીડર નકતા નવાજ.
સુખકર સાચે છે. ૧૦ શાન્તિ સેમે તે જ સમયમાં, સાધ્યા વીર સુજાણ રે, સાર્ધતા એકસે એકવીસ દિવસે, પ્રગટ થયા તે પ્રમાણ.
. . * સુખકર સાચો છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
બારમું
વૉર માણિભદ્ર
પુરણ વીરના પરચા પ્રસર્યાં, દેશ અને પરદેશ રે. ખટ દન જન પૂજે ખતે, હરખ ધરી રે હુમેશ, સુખકર સાચા છે. ૧૨
સંઘ આવે કરી લાવે સુખડિયા, ભાવ ધરી ભલી ભાંતરે; ચર્ચ સિદૂર તેલ ચડાવી, ખરચે ધન ખરી ખાંત, સુખકર સાચા છે. ૧૩ ફ્રાને શિરતાજ રે; આપે સમયે અવાજ; સુખકરસાચા છે. ૧૪ ચૂડેલ ડરતી ચાળ રે, ઝાંપે દાવાનળ જાળ; સુખકર સાચા છે. ૧૫ દુશ્મન નાસે દૂર રે, ભાગે ભૂતડાં ભૂર; સુખકર સાચા છે. ૧૬
આશા પુરે સૌ જનાની, ભક્ત જનોની ભીડ ભાંગે,
ડાકણી-શાકણી ભાગે ડરતી, ઝાંપડી માવી સામુ' ન આંખે,
ચાર ચુગલનું જોર ન ચાલે, વ્યંતર કારણ કાંઈ નવ લાગે,
23
આજ લગણ પણ આગલેાડે આ, પરચા દે પ્રત્યક્ષ રે’ સેવતાં દૂર કરૈ સૌ સ'કટ, લાવી યામાં લક્ષ; સુખકર સાચા છે. ૧૭
એજ વીર તણા આધારે, એકવીસ દિન અનુષ્ઠાનરે, પ્રીતે સાધી પૂરણ કીધુ, વસુધારાનું વિધાન,
૧ ગામનું નામ છે.
સુખકર સાચા છે. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
વિર માણિભદ્ર
[પ્રકરણ વર્ષ ઓગણીસે પંચાવન, મનહર ચૈતર માસ રે. સૃષ્ટિ મંગળવારે સાધન, પૂરણ કીધું પ્રકાશ.
સુખકર સાચે છે. ૧૯ વીજાપુર શુભ શહેર વાસી, અમૃત વિજય તે આવી રે. વીરનું ધ્યાન ધરીને વસીયા, લક્ષ સાધનમાં લાવી.
સુખકર સાચો છે. ૨૦ લાલ ચીજીના બહુ લાયક, દોલત રૂચીજ દક્ષ રે, પરમ મિત્ર મુજ તાસ પસાથે, સુખથી વસિ સમક્ષ.
સુખકર સાચે છે. ૨૧ ઉત્તમ ગુરુના દિક્ષિત ઉત્તમ, રત્ન વિજય ગુરુ રાય રે, તે ગુરુના પદપદ્મ પ્રતાપે, થિર જશ જગમાં થાય.
સુખકર સાચો છે. ૨૨ શીખે શીખવે ને સંભળાવે, રૂડે કઠે રસાળ રે, ગુણ અમૃત વીર વરની ગાવે, પામે મંગળ માળ,
સુખકર સાચે છે. ૨૩
આ ગરબો વીજાપુરના રહીશયતિ શ્રી મહારાજ અમૃતવિજયજીને. રચેલે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
બારણું]
વિર માણિભદ્ર શ્રી માણિભદ્ર યક્ષક સ્તુતિ
જય જય ઝંકારા, જય જય ઝંકારા. આરતિ ઉતારે, શાસન રખવાળા. સમકિત દષ્ટિ સુરવર સેહે, મંગળ નિત કારા. માણિભદ્ર નામે સુરજણ, તપગચ્છ સુખકાર. જય મંજર અંકુશ નાગ વજર ભુજ, ગુરજ મુખધારા. રૂપ અવતાર વરાહ સરીખા, ગજપર અસ્વારા. ...જય કુશળ કરે જે નામ લીયે નિત, આનંદ કરનારા. જગજસ વધે આસકે સાધે, લમી ધસકારા. ...જય વીરવાર ગુલ પાપડી લાડુ, લપન સીરી પ્યારા, ધુપ દીપ નિવેદ્ય સહંકર, આઠમ દીન સારા. જય વેયાવચ કર્તા સબ સુરવર, કાઉસગ્ગ ચિત્ત ધારા, આતમ વલ્લભ સહજ ધરી છે, આવ્યશ્યક છારા. .જય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
ટ
પૂજન વિધિ
માણીભદ્ર છંદ
સુરપતિ નિત સેવિત શુભવાણી, વિષ્ણુધ વૃંદ વૃદિત બ્રહ્માણી; અધિકાન દ ઉદયસ્યુ' જાણી, પ્રભુમી સહુ શારદ સુપરાણી. વિમલ વચન સૂઝ દ્યો વર દાતા, ગુણનિધિગારડીયા ગુણુ ગાંતા; ભૂજલ જિન મેાહન મુનિ ભ્રાતા, ત્રિભુવનમાં ખેલત વિખ્યાતા.
મડલ
મડન,
માણિભદ્ર મહિ ખગધારી ખેલે ખલ ખંડન; ગારડીઓ દૃરિજન જન ભગત વચ્છલ ભય ભાવડ
ગ’જન, ભજન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રકરણ
!! ૧૫
॥ ૨ ॥
॥ ૩॥
દુહા
વીર સુણા એક વિનંતી, સેવકની સુવિચાર;
પિ પિર પીસુ ન પરાભવે, કરા તેહના નિસ્તાર. ॥ ૪ ॥
||
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
બારમું ]
વીરમાણિભદ્ર
અભિમાની અક આગરા, અપજસ કરી અપત્ય; કપટી કુંડક બુદ્ધિયા, નિય નિખર નિસત્ય । । । માણિભદ્ર માતાપિતા, અડવડિયા
આધાર, ક્ષેત્રપાલ ધરી ખાતશ્યુ, શત્રુ કરેા સંહાર. ॥ ૬ ॥ આવન વીર માંહે સખલ, જગી જાગતા જસવાય; પ્રભુ મનવ'છિત પૂરવા, ગુણીયણ જસ ગુણ ગાય ॥ 9 ॥
૯૯
ત્રિભંગી છંદ.
કિન્નરા;
ગુણ ગાઉં ભગતે એકચિતે ખરીય ખતે તાહરા, વિરાધિવીરા ધરણી ધીરા તુહિ ભરવા તુદ્ધિ ખરડા તુહિ ખાખર તુહિ ચાવડ ચાચરા, શ્રી માણીભદ્ર સુભદ્રં જય જયકર શત્રુ સી હર માહુરા, ૫ ૮ ।।
મહાકાલ તુદ્ધિ વીરહર સિદ્ધ હુરાયા તુદ્ધિ ખાડીઓ, રાતીએ જાગડ તુડિ ચામુડ માંકડા અંત્રેાડીઓ; આગીઆ ઢામિ ઠામિ પીઠ પર સિદ્ધ તુઝે ખરા, શ્રી માણીભદ્ર. ॥ ૯ ૫
શાકિની ડાકીની ભૂત વ્ય'તર રાક્ષસી સીકોતરી, તુઝ નામે નાસે દીખ વાસે દુષ્ટ નહુતિનિરખે ક્રી; ચેાવટે ચાચર તુદ્ધિ ખેલે સતિ એલે સકરા,
શ્રી માણીભદ્ર. ૫ ૧૦ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પૂજન વિધિ
[ પ્રકરણ તું વિષમ વાટે ગિરિઘાટે જલધિજલ પૂરે વહે, નડઅનડ સંકટ વિકટ કટૈ આદમી જે સુખ લહે, તુઝ નામ જપતાં કુસલ પેમે પ્રેમસ્યું આવે ધરા,
શ્રી માણીભદ્ર. ૧૧ ખડભૂજા ભયહરખડગ વિષધર પાસ પાણી પીઠાકએ, ખગલ કપાલ માલા ડમક ડમરૂ ડાકએ, કલ લેવિ કરતા ધરણી રમતો વૈરી દમતે આતુરા,
* શ્રી માણીભદ્ર. + ૧૨ પાય ઘમેં ઘુઘર જગ જટધર હાથ ખપર બરતર, બ્રહ્માંડપિંડ પ્રચંડનવખંડ અગનિ જેવે ખડગ ધરે; કૈલાસ સિખરે સમુદ્ર તિરે દિસે દિસંતુ બેચરા;
શ્રી માણીભદ્ર. + ૧૩ . જીમૂત નીલ સમાનરૂપ સરૂપ તાહરૂ કુણ લહે, સુર અસુર માન દેવ દાવ આણું તાહરી સિર હે. તું મંત્રમૂલી યંત્રતંત્ર ચંદ્રમાર વિ શુભકરા,
શ્રી માણીભદ્ર. ૧૪ દીવાણુ તૂહિ અરજગી તૃહિ કાજી અદલ તૂ, તંહિ કિતા તૂહિ મેહતા તૂહિ મીરા પટલ તું; તે ભણી તૂઝને કહું ખેતલ ચિત્તધરી તું સુરવર,
શ્રી માણીભદ્ર. તે ૧૫
ઘરી
છે
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
બારમું ]
વીર માણિભદ્ર નવનીદ્ધ રીદ્ધ સમૃદ્ધિ દાતા જગતિ નેતા તું સદા, વાંછિત પૂરણ કષ્ટ ચૂરણ સુકવિ કાલે આપદા; હિપિતા માતા તંહિ ત્રાતા નાથસ્વામિ સહેદરા,
શ્રી માણીભદ્ર, છે ૧૬ વિહું ભુવન હીંડે યક્ષ કેડે ફરે સેવા સારતા, પારકી સાધુ અસાધુની હૂં લહે જગની વારતા, જાગતી સુરતી ભવન તાહરી પાય પૂજે સૂરનારા;
શ્રી માણીભદ્ર. મે ૧૭ જે મરમ બાલા લુ બદ્ધ લેલા વિકલ લવતા માનવી, પરવિઘન લેખા તરત રેખા વદે વાણી નવનવી, કલિ કરણ રાતા પટરાતા કુમતિદાતા અનુચરા,
શ્રી માણભદ્ર. ૧૮ વિણ ગુનહરી જન ભંભેરી આલબેલે અણુછતા, કરગ્રહી અસમર છેડે અરિસિવારે વરી વ્યાપતા ઉપગાર કીધે મનન જાણે ગરબી ગુન ગોબરા,
શ્રી માણીભદ્ર / ૧૯ પરગુણ ન બેલે શિષઢલે લુંડી પરે ભમતા ભમે, પર રીખ દેખી દુઃખ અલેખી સાધુ સજનને દમેં; બરબરે બેકડ સાદ બરકે હામિ હર કતિ કરા,
શ્રી માણીભદ્ર છે ૨૦ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
પૂજન વિધિ 1 પ્રકરણ
કલસ ક્ષેત્રપાલ ભૂપાલ આપજે માગ્યા મુઝને સમરથ સાહેબ જાણ, યાચના કીધી તુઝને કરતલે ગ્રહી ત્રીસુલ કંથ કાપે કટકના;
ઋદ્ધિ સિદ્ધ ઘરઆણ. કેડી પુરે તુઝ મનના મગરવાડા પુરમંડણે અતુલીબલ અશરણું શરણુ રાજ રત્ન પાઠક વિનવે શ્રી માણીભદ્ર જય જય કરણ.
શ્રી માણિભદ્રજીને છંદ
(ક) શ્રી માણિભદ્ર સદા સમરે,
ઉર બીચમું ધ્યાન અખંડ ધરો; જપીયા જય જયકાર કરો,
| ભજીયાં સહુ નિત્ય ભંડાર ભરે. ૧ જે કુશળ કરે નામ જ લીયા,
આનદ કરે દેવ આશ કીયા, સૌભાગ્ય વધે જગ સહસ્સ ગુણે,
દિલ સેવ્ય દે પ્રભુ જશ દુગુણે ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
: વીર માણિભદ્ર
અરિયણુક+ સહુ અલૈંગા ભાગે, વિરૂઆ બૈરી જન પાય લાગે;
ખારપુ` ]
સ ́કટ . શાક વિયેાગ હરે,
ઉષ્ણુ વેલા આપ સહાય કરે. ભયંકર સહુ ભાગે, જક્ષ ચાંગણી સાયણી નવી લાગે;
ભૂત
વાય ચારાશી જાય અલગી,
લખમી સહુ આય મળે વેગી
ગુલ–પાપડીયાં ગુરૂવાર દિને, લાપસીયા લાડું યુદ્ધ
લાંડુ શુદ્ધ મને;
પ દીપ નૈવેદ્ય ધરા,
આઠમ દીન પુજા અવશ્ય કરશ.
- ગૃહને દિન પ્રતિ જાપ સદા,
તસ સુપનાં તમે પ્રત્યક્ષ કદા; જીપીયાં સહુ જાયદા,
કોઇ મણા ધીરહે ન કદા.
૩
G
+ અરિયણ = શત્રુ કે વિધુ વિરોધ. ૧ ઉંણુ વેલા = ખરે વખતે. ૨ સાયણી = શાકિની, ડાણુ. ૩ પ્રતિદિન સ્મરણ કરવાથી સ્વપ્નમાં આવી દર્શન દે છે. ૪ મા=ખામી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
વીર માણિભદ્ર
[ પ્રાણ મુહમદ સારૂ તમેં જસ કરે છે,
ગુણ સાયર છ તમે ગુણ ભર્યો; શ્રી દીનાનાથજી દયા કરે,
શિર ઉપર હાથ દીયે સખરો. ૭ ભવિયણ જે ભાવે ભજશે,
કારજ સિદ્ધિ આપણું કરશે; પુજ્યાં પુત્ર વધે દુગુણ,
કીણ પિતે કદી રહે નહિં Gણા. ૮ શ્રી માણીભદ્ર મનમેં ,
સુખ સંપત્તિ સહુ વેગે પાવે; લક્ષમી કીતિ વર આપ લહે,
શિવ કીર્તિ મુનિ એમ સુયશ કહે ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
વીરમાણિભદ્ર
ટ્રાહા..
સરસ્વતી ભગવતી ભારતી, સુમતિ સુગતિ દાતાર; મુજ મુખ મદિર તુ રમે, સમય સૂધા આધાર. ગગા ગ`ગે અતિ ગુણી, કમલા કર કમલેણુ; જહુ તહ તુહ મુખ સોહિયે', સમય અમિય અમિએણુ. કòિપિ કર કમલે કરે, ચરણે રણુ અણુકાર; મણિભદ્ર ગુણ ગાયવા, જનની કરૂ જુહાર.
બારમું]
સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩
અડિઅર્ધું છેઃ
શારદ શારદ શુભ મતિ દેવી, કવિકુલ કેાટી તુ` મન ધરેવી; સમય સમય પ્રત્યે' સાર કરેવી, ગેારા ગુણ ગાઉં” સમરેવી, ૪ મણિભદ્ર વરભદ્ર વિધાતા; વરદાયક વસુધા વિખ્યાતા, વાર વાર વીરા વીનવીચે, સંપત્તિ કારણ તું કવિ સ્તવીયે, ૫ તુજ તનુ તેજ દીવાકર દ્વીપે, મહીયલ મહીમા તુજ નવિ છીપે; ત્રિભુવન રાજા તું જગરા, ગૈારા ગુણ ગુરૂ જગ ગાજે. ૬ ચાહુ કરી ચાહું તુજ સેવા, દયાવંત દીપક તું દેવા; સમય સુધારસ ઝીલણુ હારા, ધી'ગર્ડ 'અડ તુજ પરિવારા. ૭ ભયંકર ભૂતલ ભૂત નસાડે, શાકણ ડાકણ ફંદે પાડે; રંગે રમા રાસ રમાડે, ગ્રહગણ તારા ફાટી ભમારે. ૮
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
es
પૂજન વિધિ
હાટકી છંદ
તુ' આપે વ્યાપે, દુર્મતિ કાપે, સતાપે ીપુ વૃ, સહિ સેવા રસીયા, નિકટા વસિયા, હરિહર ચાઁદ અમદ; તુજ તેજે સિયા, જ્યેામે વસિયા, દિનર રહે સંક'ત, ગુરુવ'ત અન'તા, હાસ હંસ'તા, વલસતા ઉલ્લસ'ત. હું
baah ]
મયુગલ મત્તવાલા, તરલ તુખારા, રહે રાજી રાજત, મલપતિ ધરણી, પતિમન હરણી, ચંપક વરણી કે'ત; તુમ નામે' પામે’, ભૂપ ભલેરા શિર નામે, ઉલ્લસ'ત, સુવિનિતા પુત્તા, વિષ્ણુધ વર્દિતા, 'છિતા અલવ'ત. ૧૦ જીઃ ચાલ
ઘમઘમ ઘમકે ઘુઘર માલા, ચંચળ ચપળ ચલાવે ચાલા; કિર શરમે કરવાલ કરાલા, વચરી ર્હષ્ણુવા તું વિંકાલા. ૧૧ સઝન જય કર જય સુકમાલા, તનુ તેજે કરી ઝાકઝમાલા, ટી કંદારા સાવનીયાલા, નયન કમલદલ અતિ અણિયાલા. ૧૨
હાર હિયે ડીસે હું જાલા, કરૂણાવ′ત દયાલ માલા; સુર તેત્રીશા કાટિ સિંગાલા, તુ... શિરદાર તિહાં ભૂપાલા, ૧૩ ક'ઢવે મ િમાતી માલા, મદ ત લ ભર્યાં ગલ ગાલા; મદ્દ ભરી માટે યુ'મત વાલે, ઢમકાવે પગ પાડિયાલા, ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
બારમું!
વિર માણિભદ્ર પય પર પદમાસન વાલા, ઘૂમત ઘૂમત ઘુમતિયાલા; જન મન મોહન મેહનીયાલા, જાપજપે જાલી જપ માલા. ૧૫
કામિની મેહના છંદ
- ચવ્યવાણુ મજિ મિજેહ જોહિએ,
જેહને નામે ઘરસરગ વિદેહએ; જાસ જસજગત જન જાનતી બેહએ,
મણિભાઈ સેઈસરે સોહએ. ૧૬
હિલા છંદ
રાજે રાજે રે રસાલ, મુહમદ નવિસાલ,
કરે કરુણ રસુલ, સતત સાડી, દુહ કરે અનિવાર, વર વચન વિચાર,
સિમ સમય સુપર, વિયેની અય લુહી, પુત્ર કલત્ર અપાર, જય સેવક સાધાર, - દિયે દેહત દુઆર, હિયે હેજ ધરી; મહિ મંડલ મંડન, ખેલ ખલક ખંડન,
ભૂત ભૈરવ લંડન, સહી સમય હરી. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પૂજન વિધિ
અડિયલ છંદ
નિલ
વાદ વિવાદે જે જન ધ્યાવે, સે નર બહુ પરે` સંપદ પાવે નામ તમારૂ જપિયે, અશુભ કર્મોંમતિ તતક્ષણુ ખપિયે. ૧૮ હાટકી છે ઢ
( પ્રકરણ
તું રાચે નાચે, ખહુ પરે માર્ચ, જાચે તુજ. જાચક; વિવિધાયુ દ્વવતા, વાસવસ'તા, જળ કે જિમ પાવક; દરબારે વસિયે, તારે હસીચે, સિયે ચંદન રંગ, લઈ ફૂલ અમૂલા, ધેાળા પીળા, ચરચર્ચાજે તુજ અંગ. ૧૯ અડિયલ છંદ
સાહિમ તૂહિ સદા સુખકાર', મયાકર તૂહિ પિતાપતિ તાર; શિવશંકર તૂ'હિ સદા સાધાર, પય' યુ' એમ હૂં વારવાર. ૨૦ ય છે.
મણિભદ્ર સુખકરણ, સચલ સંસાર વિદેતા, દોલત દીચે દયાલ, દૈત્ય પતિ જેણે જિત્યા; જયકારક જયવંત, જગતપતિ પાતક નાસે, તનુ તેજે જલકત, સતત સતતિ સુવિલાસે, જક્ષરાજ નરરાજ, તનય નિપુણ નિપુણા સહી, ગુણ ગણ ગુણતાં ગેારિયાં લાલ કુશલ લક્ષ્મી લહી, ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
બારમુ
વીર માણિભદ્ર
શ્રી
માણિભદ્ર છંદ
સરસ વચન દ્યો સરસ્વતિ, પૂજી' ગુરૂ કે પાય, ગુણુ માણિકના ગાવતાં, સેવકને સુખ થાય. માણિભદ્ર મે' પામિયા, સુરતરૂ જેહવા સ્વામિ; રાગ Àાગ દૂર હરે, નમુ. ચરણ શિરનામી. તું પારશ તું પારસા, કામ કુંભ સુખકાર; સાહિબ વરદાયી સદા, અનધાનના આધાર.
તુહિ જ ચિ'તામણિ રત્ન, ચિંતા સેન માણિક સાહિમ માહરા, ઢાલતના
નિવાર;
દાતાર.
ધ્રુવ ઘણા દુનિયાં નમે, સુષુતાં કરે સન્માન; માણિભદ્ર મર, દીપે દેશ દીવાન,
માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
·
વ્હે
૧
અડિયલ છે કે
દીપતા જગ માંહૈિ' દીસે, પિશુન તા દલ તું હિજ પીસે; અષ્ટ ભયથી તુ'હિજ ઉગારે, નિદા કરતાં શત્રુ નિવારે. હું જગ મુખ્ય દેવ મહા ઉપગારિ, ઐરાવણ જિજીરે અસવાર; માણિભદ્ર મોટા મહારાજા, વાજે નિત છત્રીશે ખાજા છ
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
(પ્રકરણ
પૂજન વિધિ હેમવિમલસૂરી વરદાઇ, ક્ષેત્રપાલ ક્ષણ ખાડશે ખાઇ; ગુવેલા માણક તુ.ઉઠ્યો, ભૈરવને ગુરજાસુ ફુક્યો. ૮ માનેજી માણિક વચન હમારે, થે છેડો હુ· ચાકર થારા; માણિભદ્રજી વાચા માની, કાળા ગોરા કિા કાની. ૯ પાઠ ભકત પણ વાચા પાલી, વળતી સામગરી સભાળી; જાલિમ માણિક માહે આલ્યા, દેશ અઢારે જદિ ઉજવાલ્યા. ૧૦ કુમતિ રાગ ક્રીયા નિકંદન, માણિભદ્ર તપ ગચ્છા મ’ડણું; ધ્યન ધરે એક તારી જ્યારે, તેના કારજ વેલાં સારે ૧૧
ܩܘ܀
મેટલ શિર રાખે દરબારે, વસુધા ક્રીતિ અધિક વધારે; આઠમ ચૌદશ જે આરાધે, સઘળા જાપ દિવાલી સાથે. ૧૨ શ્રી માણિભદ્ર પૂજે જે માટી, તિસ ઘરે કક્રિય ન આવેત્રેાટા; ભાવે' કરી તુજને જે ભેટ, માણિક તિરા દાલિદ્ર મેટે. ૧૩ ધન અખૂટ તે બહુ રૂદ્ધિ પાવે, માણિક તતક્ષણ રોગ ગમાવે; સેવને તું ખાઉં સાહે, મહિમા થાયે મહિયલ માંડે. ૧૪
જો મુજને સેવક કરિ જાણા, તા માણિક એક વિનતી માના; દીલ ભરી દશ ન મુજને દીજે, કૃપા કરી સેવક સુખ કીજે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
બારમુ`1
વીર માણિભદ્ર
ઢાહા
તુ' વાસી ગુજરાતને, નવ ખંડે તુજ નામ; મગરવાડે મોટા મરદ, કવિયાં સારે કામ. ૧૬ સેવકને થે શીખવા, હુકમ પ્રમાણુ હમેસ; જિષ્ણુ વિષે હું પૂજા કરૂં, સેવા તેઓ હમેસ. ૧૭ કરી અજાચી કવિયણ, માણિભદ્ર માખાપ; દિલભરી દન દીજીયે, સેવક ટાલ સ’તાપ; ૧૮
in
મણિભદ્ર મહારાજસુ' ઉદય કરે છે અરજ; સૂલ મંત્ર મુજને દિયેા, રાખા માહરી લઝ, ૧૯ અડિયલ છંદ
વસુધામાં મારી લાજ વધારા, ન્યાત ગાત્રમે કુ જશ નિવારા; દુઃખ દાલિદ્ર હરિજે દુર્ર, પુત્ર તણી વાંછાતુ પુરે. ૨૦ સેનાનીને તું સમજાવે, અવની પતિ પણતુમ પાય આવે; વિઘ્ન અનતે રાજ નિવારા, માણિભદ્ર મુજ શત્રુ નિવારા. ૨૧ સઘળા નરનારી વશ થાય, શાકિણી ડાકિણી નાસી જાય; ભૂત પ્રેત તુમ નામે' નાસે, નાહર ચાર કદી નવ વાસે. ૨૨
માટા દાનવ તુંહી મરાડે, તાવ તે જરા તુહિ જ તાકે; હરિહર દેવ ઘણાય હૈયે, તિમે' તુમ સરિસેા નહિ કાય, ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
પૂજન વિધિ
1 પ્રકરણ ભાવે અડસઠ તીરથ ભેટે, ભાવે શ્રી માણિભદ્રને ભેટે; સુરપતિ માહરી અરજ સુણજે, કવિયણને તતક્ષણસુખકીજે; ઘો વંછીત માણિક વરદાઈ, સેવકને ગહ ગટ્ટ સુહાઇ. ૨૪
કલસ
ર.
છપય છે ગુણ ગાતાં ગહ ગટ્ટ, અન્ન ધન કપડે આવે, ગુણ ગાતાં ગહ ગટ્ટ, પ્રગટ ઘર સંપદ પાવે; ગુણ ગાતાં ગહ ગટ્ટ, રાજ માન જ દીરાવે; ગુણ ગાતાં ગહ ગટ્ટ, લેક સહુ પુજા ત્યા; સુખ કુશલ આસ્થા સફલ, ઉદય કુશલ એણી પરે કહે; ગુણ માણિકનાં ગાવતાં, લાખ લાખ રીજા લહે. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
વીર માણિભદ્ર
આરતી
(જય દેવ ! જયદેવ!) એ-રાગ જય જય નિધિ જય માણિક દેવા !
હરિહર બ્રહ્મ પુરદર,
બારમું ]
જય માણિક દેવા !
કરતા તુજ સેવા, જયદેવ ! જય દેવ !
તું વીરાધિવીર, તુ વંછિત દાતા, તુ' વછિત દાતા,
માત પિતા સહાદર સ્વામી,
છે। પ્રભુ જગત્રાતા.-જયદેવ. હરિ કરિ અધન ઋદ્ધી, કણિધર અરિ અનલા, ધિર અરિ અનલા;
એ તુજ નામે નાસે, સાતે ભય સમળા. જયદેવ ડાક ત્રિશૂલ ફૂલમાલા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે; એક કર દાનવ મસ્તક, એમ ષટ્ ભુજ રાજે. જયદેવ
તું ભૈરવ તુ કન્નર, તું જગ મહા દીવા, તું જગ મહા દીવા; કામ કલ્પતરુ ધેનુ, તું પ્રભુ ચિર’જીવા. જય દેવ
૧૭
૧
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________ 114 વીર માણિભદ્ર [પ્રકરણ તપગચ્છ પતિ સૂરિ, ધાવે તુજ ધ્યાન, ધ્યાવે તુજ દયાન, માણિભદ્ર ભદ્રકર, આશા વિશ્રામ. જય દેવ. 6 સંવત્ અઢાર સે પાંસઠ, શ્રી માધવ માસ, શ્રી માધવ માસ, દય વિજય કવિરાયની, પૂરે સહુ આશ. જય દેવ. 7 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com