________________
વીર માણિભદ્ર
[ પ્રાણ મુહમદ સારૂ તમેં જસ કરે છે,
ગુણ સાયર છ તમે ગુણ ભર્યો; શ્રી દીનાનાથજી દયા કરે,
શિર ઉપર હાથ દીયે સખરો. ૭ ભવિયણ જે ભાવે ભજશે,
કારજ સિદ્ધિ આપણું કરશે; પુજ્યાં પુત્ર વધે દુગુણ,
કીણ પિતે કદી રહે નહિં Gણા. ૮ શ્રી માણીભદ્ર મનમેં ,
સુખ સંપત્તિ સહુ વેગે પાવે; લક્ષમી કીતિ વર આપ લહે,
શિવ કીર્તિ મુનિ એમ સુયશ કહે ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com