________________
આદિનિવેદન
તગઢમાં માણિભદ્રના નામથી કાઇક જ પરિચિત હશે. કેમકે માણિભદ્ર એ તપગચ્છના અધિષ્ઠાયક દેવ છે. જુદા જુદા ચીના પ્રસંગવશાત્ જુદા જુદા દેવા. અધિષ્ઠાયક તરીકે નિમિત ચા છે. તગમતના અધિષ્ઠાયક માણિભદ્ર, ખરતગમતના અધિષ્ઠાયક સમ, અંગર્ભગમના અધિષ્ઠાયક મહાકાળ એમ દરેક ગાના શા માં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com