________________
જ્યાં જ્યાં તપગચ્છના ઉપાશ્રય જૂના વખતના છે ત્યાં ત્યાં દરેક ઠેકાણે ઘણે ભાગે ઉપાશ્રયમાં માણિભદ્રની સ્થાપના હોય છે. આ રીતિ જાળવી રાખવા માટે આપણા તપગચ્છના યતિઓને ઉપકાર માનવામાં આવે છે. પતિઓએ લાંબાકાળ સુધી જાહેરજલાલી ભગવી રાજા મહારાજાઓને વશ કર્યા, ગામ ગ્રાસ મેળવ્યા, અને સંધને પણ કુશળતામાં રાખી સંઘને અભ્યય કર્યો. એ બધે પ્રતાપ તપગચ્છના મહાન અધિષ્ઠાયકદેવ માણિભદ્રને છે. આજે પણ માણિભદ્રજીની માન્યતાઓ ચાલે છે અને તે માન્યતાઓ ફળીભૂત પણ થાય છે. જ્યાંસુધી યતિઓને ઉપાશ્રયમાં વાસ હતું ત્યાં સુધી માણિભદ્રની પૂજા, સેવા ભક્તિ સારા પ્રમાણમાં થતી હતી. હજુ ભક્તિવત્સલ શ્રાવકે પણ એમની સેવા પૂજા કરી રહ્યા છે. પરંતુ દીલગીરી સાથે લખવું પડે છે કે આધુનિક સાધુ સમુદાયે માણિભદ્રજીનું મહાત્મા ભૂલાવ્યું છે. તેમની ભક્તિમાં બેદરકાર બન્મા છે. તેમના પરિચયથી શ્રાવમાં પણ એવા સંસ્કાર પેદા થયો છે. તેથી હાલમાં બંધાતા નવા નવા ઉપાશ્રયમાં માણિભદજીની માના બિલકુલ કરવામાં આવતી નથી. એનું પરિણામ એ આવશે કે ભાવિ તપગચ્છાનુયાયિઓ માણિભાનું નાિન ભલા માં જમાં છે. જેનાથાશ્રયમાં માણિભદ્રની સ્થાપના છે, તે શ્રિય તપગ છે એસ પુરા: પણ હવે તે ના થવા બેઠો છે. " કે સિદ્ધ નારિયાધાર બાલાભાણ ખા થયા તીવ્ર છ ફી અને તેમનું લખાયેલું નત્રિ માંથી મળી આવે તે તેમના જીવન ઉપર કાંઈક પ્રકાશ પ્રવાસે છે ,
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com