________________
ઘટફેટ.
[ પ્રકરણ મને તે એમાં ઈશ્વરી સંકેતના જ દર્શન થાય છે. વહુએ સાસુનાં વાક્યને અધવચ્ચેથી ઉડાવી દઈને વધામણીનું સાચું કારણ વ્યક્ત કરતાં કહ્યું.
વહુ બેટા! તમારી વધામણું તે શુદ્ધ સેના જેવી છે પણ ”
એ પણની વાત પછી. પ્રથમ તે આપણે આચાર્યશ્રીની આપણે ઘેર પધરામણી કરાવીએ; એટલે એમની કૃપાવડે પાણુને રસ્તે પાણી થઈ જશે એવી મારી સંપૂર્ણ
શ્રદ્ધા છે. ”
“બેટા! એ બધી વાત તે સાચી છે, પણ જ્યાં ઘરને મુખ્ય માણસ તારે પતિ જ ફરી બેઠે છે, ત્યાં પધરામણી પણ શી રીતે થઈ શકે?”
“મા એમ નહિ લે. મારા પતિ તે પછી; પ્રથમ એ આપના પુત્ર છે, એ વાત કેમ વીસરી જાઓ છે? આપનું વચન એ ત્રણે કાળમાં કદી પણ ઉથાપવાના નથી. આપના એક જ શબ્દથી એમની બધી ભ્રમણા ભાગી જશે એવી મને તે પૂરેપૂરી ખાતરી છે.”
દીકરા! મને તે એમ થવું અતિ મુશ્કેલ લાગે છે. મારી આજ્ઞાની જ્યાં ખુલ્લી અવગણના જ દેખાતી હોય, ત્યાં ફરી એ જ આજ્ઞા કરવાને અર્થ પણ છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com