Book Title: Jivan No Arunoday Part 3
Author(s): Devendrasagar, Mangalsagar, Nirmalsagar
Publisher: Shantilal Mohanlal Shah
Catalog link: https://jainqq.org/explore/008719/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 72 www.kobatirth.org સંકલન : જીવાળો અયોધ્ય Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિશ્રી દેવેન્દસાગરજી મુનિશ્રી મંગળસાગરજી મુનિશ્રી નિર્મલસાગરજી For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. શ્રી મહાવીરાય નમ: For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DDHISTOMACREDMID Om now. | চরটার্নিচাড়া [विश्ववन्ध चरमतीर्थपत्ति परमात्मा श्रीमहाचीरदेचको प्रति पूर्ण समर्पण द्वारा जीवनका तसर्जा. अहत लब्धि निधान श्री गौतमस्वामिजीका गुरुभक्ति रूप परम बड्मान और श्री धनानी एवं श्री शालिभदजी का _परमच्याग आपके जीवनमें प्राप्त हो तथा जूतहत वर्षका जचमंगलप्रभात आप सब के लिये नई स्फूर्ति-हाई दिशा एवं जीवन की सम्यग् जागृत्ति प्रदान करहांवाला बां और आजसे डी जीवा के तूतन प्रारंभ होनेवाले अध्याय में परमात्माभक्तिपरोपकारवृत्ति और सदाचारवर्तत को ड अंकित करें यही आप सब के प्रति मेरी . ॐ शुभ-मंगलकामनार चालकेश्वर बम्बई-६ पसरवरि, 00000 For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra EXENENNEN DENNE www.kobatirth.org *BKB E જીવનનો અરુણોદય ભાગ-૩ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં પ્રવચનેામાંથી સકલન શાહુ ~: સંકલન : મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મુનિશ્રી મગલસાગરજી મુનિશ્રી નિમ ળસાગરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir ~: ત્ર્ય-સહાયક ઃ—— પ્રકાશચંદ્ર વિજાપુરવાલા જયંતિભાઈ પાટણવાલા ~: પ્રકાશક ~~~ શાહ શાન્તિલાલ મેાહનલાલ અમૃતલાલ હીરાલાલ For Private And Personal Use Only E PET BE A 1 T BITTE૰ HE? TEXB B Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : પ્રકાશક: શાંતિલાલ શાહ અમૃતલાલ શાહ વિરનિર્વાણુ સંવત ૨૫૦૫ નૂતન વર્ષ કારતક સુદ ૧ વિ. સં. ૨૦૩૫ ૧ નવેમ્બર ૧૯૭૮ સર્વ હકક પ્રકાશકને સ્વાધીન – પ્રાપ્તિસ્થાન – (૧) જયંતિલાલ એમ. શાહ ૮૭, જયભગવાન બિલ્ડીંગ વાલકેશ્વર રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૬ ફોન નં. ૮૧૩ ૫૭૮ (૨) અમૃતલાલ હીરાલાલ શાહ A ૧/૨ શ્રાવકનગર ફલેટ, અલકાપુરી સોસાયટી આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૧૪ ફોન નં. ૪૭૩૧૩ ': મુદ્રક : કેનિમેક પ્રિન્ટ ૧૪૨૮, મામુનાયકની પિળ ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમપ ણુ Acharya Shri Kailassagarsuri Gyanmandir અમ રા જીવનના પરમેાપકારી પ્રવચનકુશળ પરમ પૂજ્ય આચાય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં સાદર સમપ ણુ પ્રકાશ', વિજાપુરવાળા જયંતિભાઈ પાટણવાળા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય, શાંતમૂર્તિ આચાર્ય ભગવંતશ્રો કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રખર વ્યાખ્યાતા શિષ્યરત્ન આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.ના વાલકેશ્વર (મુંબાઈ) ચાર્તુમાસમાં નિયમિત અપાતાં પ્રવચનેામાંથી સારભૂત અવતરણ કરીને તેએશ્રીના આજ્ઞાંકિત શિષ્યા મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મ. સા , મુનિશ્રી મંગલસાગરજી મ.સા., મુનિશ્રી નિ લસાગરજી મ. સાહેબે સકલન કરેલ છે. પ્રવચનના લાભ આપસહુને મળે એ શુઞ આશયથી જીવનના અરુણેાય ભાગ-૩” નામથી પ્રકાશિત કરતાં અમને આનદ થાય છે. આ પુસ્તકના પ્રકાશનમાં દ્રવ્ય-સહાય શ્રી પ્રકાશયદ્ર વિજ્રપુરવાળા તથા શ્રી જયંતિમાઈ પાટણવાલા તરફથી મળેલ છે. તેએ શ્રો તરફથી પૂજ્યશ્રીના પ્રકાશનમાં હરહંમેશ સહાય મળતી રહે છે. તેઓશ્રીના હાર્દિક આભાર માનીએ છીએ, આ પુસ્તકનું સુંદર છાપકામ બહુ ટૂંક સમયમાં કરી આપવા બદલ અમે નિમેક પ્રિન્ટસના સંચાલકેાનેા તેમજ ડિઝાઈન બ્લેક For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટૂંક સમયમાં કરી આપવા બદલ ગ્રાફિક સ્ટડીઓના સંચાલકને અને ટાઈટલ સુંદર રીતે છાપી આપવા બદલ સાધના પ્રિન્ટીંગ પ્રેસના સંચાલકોને આભાર માનીએ છીએ. આ પ્રકાશનમાં કદાચ કાંઈ ખલના રહી ગઈ હોય તથા વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયેલું હોય, તે બદલ અમો “મિચ્છામિ દુક્કડં” અપી શ્રીસંધની તથા સુન વાચકેની ક્ષમા યાચીએ છીએ. અમદાવાદ, શરદપૂર્ણિમા તા. ૧૬-૧૦-'૭૮ સંધસેવકે શાંતિલાલ શાહ અમૃતલાલ શાહ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાવચન પરમ પૂજ્ય ગુરુદેવ આચાય દેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં અમૃતતુલ્ય વ્યાખ્યાના શ્રોતાએને મત્રમુગ્ધ કરે છે. તેમનાં વ્યાખ્યાનેાનું શ્રવણ-ચિ ંતન અને અધ્યયન તે જીવનને અમૂલ્ય લ્હાવા છે, તેથી જીવનને ઊધ્વગામી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. તેમની સરળ, સહેજ હિંદી ભાષામાં અપાતાં વ્યાખ્યાના સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિને દુર કરવામાં સહાયભૂત બને છે. શ્રોતાએ તેથી આન અને આશ્વાસન પામે છે. તે વ્યાખ્યાને સાંભળ્યા પછી તેનું ગૂંજન કાન પર સતત થયા કરે છે. આવાં વ્યાખ્યાનાના લાભ પ્રાપ્ત કરવા દૂર દૂરથી આવત જિજ્ઞાસુવર્ગો નિશ્ચિત સમય પૂર્વે પેાતાની બેઠક જમાવે છે. નિશ્ચિત સમયમર્યાદામાં અપાતું વ્યાખ્યાન લેકને અલ્પ વાણીપ્રવાહ વધુ ને વધુ સમય ચાલુ રાખવા તે કર્યાં કરે છે. લાગે છે, તેથી તે વારવાર વિનતી તે વાણીમાં તત્ત્વ છે, સત્ત્વ છે, એંજસ છે; ત્યાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્રની સૌરભ છે. ત્યાં પરમાત્માના ઉચ્ચતમ વિચારે છે, ગુરુભગવંતની વિશુદ્ધ આયાર-ભૂમિકાની સેાડમ છે. આ વાણીના લાભ લેવા નગર-અગ્રણીએ, શિક્ષિત યુવાવગ, પાટ વૃદ્ધો તથા થનગનતા ખાલવર્ગ ધસી આવે છે, ત્યાં તેમન સમયની મર્યાદા દુઃખદાયી લાગે છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવાં શ્રેયસાધક, મેાક્ષરૂચિ ઉત્પન્ન કરનારાં વ્યાખ્યાનાથી જે વર્ગ વંચિત રહી જાય છે, તે જૈન-જૈનેતરના કલ્યાણ અર્થે પૂ. ગુરુદેવની વાણીનાં રસચટકાં લેાકરાજ” “દૈનિકમાં કેટલાય સમયથી નિયમિત આવતાં રહે છે. તેમની યેાગ્ય પસ ંદગી ધીરગંભીર ત્રિપુટી મુનિએ એ—મુનિશ્રી દેવેન્દ્રસાગરજી, મુનિશ્રી મોંગલસાગરજી તથા મુનિશ્રી નિમ લસાગરજીએ સવિવેક કરી છે. પૂ. ગુરુદેવશ્રીનાં વ્યાખ્યાનાને મુનિ શ્રીઅરુષ્ણેાદયસાગરજીએ તથા મુનિ શ્રી વિનયસાગરજીએ સયુક્ત રીતે લિપિબદ્ધ બનાવી અને તેમાંથી કેટલાંક વિચાર-મૌક્તિકાને પસદ કરીને જીવનના અરુણેય ભાગ ૧ અને ભાગ ૨'માં સંગ્રહિત કરેલ છે. - હવે તેનેા ત્રીજો ભાગ – જીનના અરુણેાદય ભાગ ૩ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. આવી પ્રેરક અને પાવન પ્રસાદીની માગણી વાર વાર આબાલવૃદ્ધ કરે છે. તેમની આધ્યાત્મિક ભૂખ સતાષવા માટે પૂ. ગુરુદેવના વિનમ્ર શિષ્યાએ સ્તુત્ય પ્રયત્ન કર્યાં છે, તેથી હાર્દિક અભિનંદનને પાત્ર છે. તે જીવનના અરુણાદય-ભાગ ૧ ને ભાગ ૨'ની પુનરાવૃત્તિ લેાકચાહના તે લેાકમાગણીને કારણે ટૂંક સમયમાં કરવી પડી છે, ત્યારે આ ત્રીજા ભાગની અવનવી વિચારપ્રેરક તથા આચારસાધક નિરૂપણા લેાકેાને સન્માનીય ખતી રહેશે તે નિઃશ ંક છે અને તેની પુનરાવત્તિ ટૂંક સમયમાં કરવાની આવશ્યકતા ઉપસ્થિત થશે. અન્ય સોંપ્રદાયના સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની તથા દૂર દેશાવર વસતા શ્રાવકેાની સતત માગણી પૂ. ગુરુદેવના અક્ષરદેહ અંગે રહ્યા કરી છે. તેમની જિજ્ઞાસાને સ તાષવા પ્રકાશક તથા સહાયક શ્રેષ્ઠિ અનુમેાદનીય પ્રયાસ કરે છે, તે ગૌરવની વાત છે. જીવનને સંસારવિમુક્ત કરવા, શુદ્ધ માનુસારી પ્રાપ્ત કરવા તેમજ સમ્યક્ત્વને આત્મસાત્ કરવા પ્રવચનેની આ વાનગી ઉપકારક For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાબિત થઈ છે. સંસારનાં દુઃખ દૂર કરવા માટે અસરકારક સફળ ઔષધ તથા ચારિત્રમાર્ગના શ્રેયપોષક તરીકે પુરવાર બનેલ છે. વ્યાખ્યામાં વિવિધ અલંકારમય નિરૂપણ અને વૈરાગ્યરસની મુગ્ધ પ્રચુરતા ભૂતકાળની ભવ્ય દેશનાનું સ્મરણ કરાવે છે. ગહન. રહસ્યમય જ્ઞાનને શ્રોતાઓની રુચિ પારખી તદનુસાર અપાય છે, તેથી જિજ્ઞાસુ આત્માઓમાં ત્યાગ-તપ-સંયમની ભાવના પ્રજજવલિત બને છે. આવા બૈરાગ્ય-રસસભર અને ઉપશમરસયુક્ત જ્ઞાનને શબ્દાંકિતા કરવા ત્રિપુટી મુનિરાજે જે પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે, તે તેમની ગ્રહણશક્તિ તથા નિરૂપણકળાની ઝાંખી કરાવે છે, તેથી તેઓ પ્રશંસાને પાત્ર બની રહે છે. આવાં રસઝરણાંમાં સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા અવગાહન કરી જીવનમાં ઉરચ વિકાસ સાધે અને પ્રભુ વર્ધમાને નિર્દેશિત કરેલ પંથે વિહરે એવી અંતર-અભિલાષા. –ધરણેન્દ્રસાગર For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગદર્શનની મહત્તા તત્વાર્થ અધિગમ સૂત્ર તે જૈન તત્ત્વજ્ઞાનનું cream છે, essence છે. પરમાત્માની પ્રાપ્તિ માટે દર્શનવિશુદ્ધિ આવશ્યક છે. સમ્યગદશનની વિશુદ્ધિથી વિભુ (આત્મા) વિમળ બને છે. બીજાની આવશ્યકતા છે કે વિનયસંપન્નતા. વિનય વિના ધર્મનો પ્રવેશ નથી. વિનયથી વિદ્યા વૃદ્ધિ પામે છે. જ્યાં વિનય છે, ત્યાં વિજય છે. જ્યાં લઘુતા છે, ત્યાં પ્રભુતા છે. જ્યાં અભિમાન હશે, ત્યાં ધર્મને પ્રવેશ નહિ હોય. જયાં અભિમાન, ત્યાં અધઃપતન. અને અભિમાન રહેશે જ્યાં સુધી? લાકડામાં ખલાસ ! જ્યાં મૃત્યુ આવ્યું ત્યાં કોઈ ટકનાર નથી–કાંઈ ટકનાર નથી. રાય ને રંક મૃત્યુના કેળિયા બની જનાર છે. બન્યું એવું કે એક ભાઈ એક જણ પાસેથી ૧૦૦ રૂ. ઉધાર લાવ્યા. મફતને મળ્યા, પી દેવાનું નામ નહીં ! લેણદાર લેવા આવ્યા તે જવાબ આપે, કયાંથી આપું ? મારી પાસે નથી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક તે રકમ આપવી નથી ને ઉપરથી જૂહું ! લેણદાર તેના માથાને હતું. તેણે કહ્યું કાં તો તું ૧૦૦ લાલ મરચાં ખા અથવા તે ૧૦૦ રૂ. આ પ. પેલાને થયું કે આ સરસ ! ૧૦૦ મરચાં ખાવાથી ૧૦૦ રૂપિયા તે બચી જશે ! તેણે હા કહી. અને જ્યાં પાંચ-સાત મરચાં ખાધાં ત્યાં ત્રાહિ ત્રાહિ પિોકારી ગયે. તેણે ના પાડી–માફી માંગી. “તે પછી તું ૧૦૦ કાંદા ખા તે ૧૦૦ રૂ. માફ.” અહો ! સરસ ! પાંચેક કાંદા ખાધા તે આંખ ને નાકમાંથી પાણી નીકળ્યાં. તેથી તે ત્રાસી ગયે. તેની પણ ના પાડી. તે પછી ૧૦૦ જેડા ખા, ને મારા ૧૦૦ રૂપિયા નહીં લઉં. પેલાને થયું કે આમાં શું છે ટું. એક વખત જેડા ખાઈ લઈએ. પણ ૧૦૦ રૂ. તો મળી જશે. તેણે કહ્યું: ભલે. તેણે જ્યાં પાંચ-સાત જેડા ખાધા કે રાડ પાડી ઉઠશે. ભાઈસા'બ, બંધ કર ને લઈ જા તારા ૧૦૦ રૂપિયા. બે-પાંચ જેડા ખાધા ત્યાં તે તેનું શરીર ફૂટબેલ જેવું થઈ ગયું. એક તે ૧૦૦ રૂપિયા આપવા પડ્યા ને ઉપરથી મફતના જોડા ખાવા પડ્યા ! અભિમાન મૃત્યુ સુધી જ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમરાજાના જોડા ખાતા જ રહે તે મૃત્યુને અધીન બના. તેના કરતાં સમ્યગ્દર્શન પ્રગટે તે ? તે માટે સમ્યક્ જ્ઞાનની જરૂર છે. તે સ્વયં દુગુ ણેાને દૂર કરે છે. દુગુ ણા પહેલેથી નીકળી જાય તેા આત્માની પવિત્રતા ખીલી ઊઠે. ધ આરાધના સુંદર થાય. વિનય--નમ્રતાથી માનવી મહાન અને છે. તેથી દુર્ગુણા દૂર થાય છે. ત્યાર પછી આવે છે શીલ, શીલવ્રત જીવનના પ્રાણ છે. શીલ વિના પવિત્રતા નહી', પવિત્ર વિચાર નહી. શીલથી ધ આરાધનાની પ્રવૃત્તિ થશે, પ્રગતિ થશે, સ’સારથી મુક્ત થઈ શકાશે. જીવનમાં દુ:ખને સ્થાન નહિ રહે. ધમ શીલ ન હાય તે। આધિ, વ્યાધિ, ઉપાધિ સ્વય આવી જશે. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું' : વિધવા થવાનુ કારણ શું? ભગવાને કહ્યું : શીયળનુ ખંડન, ભેાગની આકાંક્ષા, તેનું પરિણામ વૈધવ્ય. તે અપશુકન છે. કઈ પણ વ્રત લેવામાં આનંદ આવવેા જોઈએ, હર્ષોલ્લાસ જાગવા જોઈએ. પરમાત્માની આજ્ઞા અનુસાર વ્રતપાલન થવુ જોઇએ. વ્રત લેવાનેા ઉત્સાહ પરંપરાએ પરમાત્મા સુધી પહોંચાડે છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી જ્ઞાનેપયોગ. જ્ઞાન તે મૃત જ્ઞાન. તેને વારંવાર ઉપગ એટલે જીવનમાં આનંદ, શ્રુતમાં આનંદ, શ્રુતમાં એકાગ્રતા કર્મની નિજારાનું કારણ બને છે. અશુભ કર્મની અસર થતી નથી. શ્રતમાં એકાગ્રતા કેળવવાથી અશુભ કર્મના ઉદય હશે તેય ખબર નહિ પડે. પ્રભુભક્તિ તે શ્રુતજ્ઞાન. પ્રવચન-શ્રવણ તે શ્રુતજ્ઞાન. પરમાત્મભક્તિ સંસારસાગર તરવાને સર્વશ્રેષ્ઠ માર્ગ છે. પાણી પર નાવ સહજ તરે છે. તેમ પરમાત્મભક્તિથી જીવનનૈયા સંસારસાગર પર સહજ તરે છે ને સાગરને પાર કરે છે. પરમાત્મભક્તિથી શુભ નામકર્મ બંધ થાય છે. સમ્યગુદર્શનની શુદ્ધિ તે પરમાત્મભક્તિનું કારણ છે. એક કવિ કહે છે; હે પ્રભુ! તારી ભક્તિ મળે તે મોક્ષ પણ ન જોઈએ. ભક્તિ મળી એટલે મોક્ષ આપોઆપ મળશે. એકકવિ કહે છે : હે પ્રભુ! મારે સ્વર્ગ ન જોઈએ. અપ્સરાએને સમુદાય ન જોઈએ. તારી ભક્તિ મળતી હોય તે નરકમાં જવાની ના નથી, પણ તારી ભક્તિને છેદ ન પડવો જોઈએ. સંસારને ક્ષય ન જોઈએ. કેઈ અન્ય પ્રાર્થના નથી કરતા. મુક્તિ–મેક્ષ ન જોઈએ. મારી એક માત્ર પ્રાર્થના છે કે તારા ચરણમાં મારી નાની શી ભક્તિ જ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં જકારથી ભક્તિની પ્રાર્થના કરે છે. તારી ભક્તિ મારા માનસમાં–હદયમાં ભવભવ નિશ્ચલ રહો. તે પહાડ જેવી અડેલ રહે. ભક્તિ મળી એટલે મોક્ષ સ્વયં મળી જશે. આત્મસાત્ પરમાત્માની ભક્તિ થવી જોઈએ. તેમ થશે તે ત્યાં ચમત્કાર સર્જાશે. મહારાષ્ટ્રમાં એકનાથ નામના સંત થઈ ગયા. પરમાત્મભક્તિમાં ઓતપ્રેત. તેમને ચોરી, જૂઠ, હિંસા, કેઈની ખબર નહી. તેમને પરમાત્મા પર અચિંત્ય ભાવ. તેમની પ્રામાણિકતા તેટલી જ કદી જૂઠું ન બોલે તેવી તેમની પ્રતિષ્ઠા. તેમના ગામના એક ભાઈને પરદેશ જવાનું થયું. તેની પાસે પારસમણિ હતું. હવે તે સાચવવા આપ કેને ? સાથે લઈ જાય ને ગૂમ થાય તો? અહીં કોઈને આપે ને તેની બુદ્ધિ બગડે તે ? છેવટે વિચાર કરી નકકી કર્યું કે આ પારસમણિ તે એકનાથને સાચવવા આપ. તેણે એકનાથને વિનંતી કરી. તે એકનાથે કહ્યું : ભાઈ, હું ક્યાં સાચવું ? આ પરમાત્માના ચરણે મૂકી દે. આવે ત્યારે ત્યાંથી લઈ લેજે. તેણે તેમ કર્યું. પૂજારી ભગવાનનાં ફૂલે ઉતારી નદીમાં નાખી આવે. એકવાર ફૂલે સાથે પેલે પારસમણિ નદીના પાણીમાં ગયો. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેલા ભાઈ પરદેશથી પાછા આવ્યા. તેમણે એકનાથ પાસે પારસમણિની માગણી કરી. તે તેમણે કહ્યું : “જ્યાં પ્રભુચરણે મૂકયે છે ત્યાંથી લઈ લે.” પેલે તે ચરણ પાસે પારસમણિ શોધવા લાગે. પણ તે ન મળ્યો. તેને થયું, આણે કયાંક સંતાડ્યો છે ને ઉપરથી ઢોંગ કરે છે. તે તે ધુંવા કુંવા થતો આવ્યો એકનાથ પાસે અને કહ્યું : એક તે પારસમણિ સંતાડ્યો છે ને ઉપરથી ઢાંગ કરો છો? ચાલે, બતાવે. કયાં છે તે? એકનાથ તેની સાથે મૂર્તિ પાસે આવ્યા અને ત્યાં પારસમણિ ન મળ્યું. તેમણે પરમાત્માને પ્રાર્થના કરી. ત્યાં આપોઆપ સ્કૂરણ થઈ : ફૂલ સાથે તે નદીમાં. ગયે છે. એકનાથ ને પેલા શેઠ નદીએ આવ્યા. એકનાથે નદીમૈયાને પ્રાર્થના કરી : હે ગંગામૈયા જે હું પવિત્ર હોઉં, મારું જીવન નિષ્કપટ હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, પરમાત્માનો અંશ મારામાં હાય, મારામાં નિર્મલતા હોય તે આ શેઠને પારસમણિ. આપી દે. વળી તું તે રત્નાકરની રાણી છે. તારી પાસે તે રત્નના ભંડાર છે. તો આ નાનો છે પારસમણિ, આપવા કૃપા કર. આવી પ્રાર્થના કરીને નદીના પાણીમાં હાથ નાખ્યા. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે અનેક રત્ના સાથે પારસમણિ હાથમાં આવ્યા. તેણે કહ્યુ : શેઠ, લઈ લે! તમારે પથ્થર ! શેઠે તે લઈ લીધેા ને એકનાથે રત્ના વગેરે નદીમાં નાખી દીધાં. શેઠ મેલ્યા : અરેરે ! આ શું કર્યું ? રત્ના અંદર નાખ્યાં! મને દેવાં હતાંને ! એકનાથ : મારી પાસે પ્રભુના નામના હૃદયમાં અમૂલ્ય પત્થર છે, તે આની શી જરૂર ? જ્યાં સદચાર-જ્યાં સત્યનિષ્ઠા ત્યાં અંદરથી શુભ સ્ફૂરણા થાય છે. પછી આવે છે. જ્ઞાનાપયેાગ સવેગ. સવેગ એટલે મેક્ષ પ્રતિ રૂચિ-રાગ. ત્યાં આનંદની સીમા નહિ. પરમ આનંદની પ્રાપ્તિ થાય, તેની અનુભૂતિ થાય. બૈરાગ્યથી સ'વેગ આવશે. વૈરાગ્યના આનંદની કઈ સીમા નથી. સસારમાં મધે ભય છે. વૈરાગ્યમાં અભય છે. ભતૃ હિરને પેાતાની રાણી પ્રત્યે અનુરાગ હતેા. તેણે “ શૃંગારશત ક” રચેલ. પણ જેના પ્રતિ વધુ રાગ-વધુ અનુરાગ-તે બૈરાગ્યનું કારણ અને છે. જેના પ્રતિ વધુ રાગ હાય તેને ખીજા પ્રતિ અનુરાગ હાય છે. ભર્તૃહરિને રાણી પિંગલા પ્રત્યે ખૂબ રાગ હતા તે રાણીને મહાવત પ્રત્યે અનુરાગ હતા For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણીને મહાવત પ્રત્યે ગાઢ રાગ હતા તે મહાવતને ગામની વેશ્યા પ્રતિ અનુરાગ હતો. કામદેવને રાગ બધાને અંધ બનાવે છે. કી રાત્રે ન જોઈ શકે, ઘુવડ દિવસે ન જોઈ શકે તેમ કામાંધ દિવસે કે રાત્રે ન જોઈ શકે. ભર્તુહરિને પિંગલા પ્રતિ રાગ હતો. તેને મહાવત પ્રત્યે અનુરાગ હતું. આથી ભતૃહરિને સંસાર અસાર લાગે. બધે ભય લાગ્યો. ફક્ત વૈરાગ્ય અભય લાગે. તેને મનની પવિત્રતા ખૂબ હતી. તેણે કહ્યું : ભેગમાં રગને ભય છે. ભેગ તે રોગને આમંત્રણ છે. પૈસાદારને રાજ્યને ભય છે. ધનપ્રાપ્તિ એટલે ભય. માનમાં દૈત્યનો ભય છે. બળમાં દુશમનને ભય છે. રૂપને અપહરણને ભય છે. યુદ્ધને ભય છે. શાસ્ત્રમાં વાદને ભય છે. વિદ્વાન હોય તેને જ્યારે ત્યારે શાસ્ત્રાર્થ કરવાનો હોય. તેમાં હારે તેને ભય હેય છે. ગુણને લુચ્ચાનો ભય છે. કાયાને નાશને ભય છે. શરીર ત્યાં મૃત્યુ નિશ્ચિત. આમ દરેક વસ્તુમાં ભય છે. અભય હોય તો ફક્ત એક જ, અને તે વૈરાગ્ય. સંવેગ એ વૈરાગ્યની પ્રાપ્તિ છે. જીવનમાં યથાશક્તિ ત્યાગ કરે તેથી જીવનનૈયા મોક્ષ પ્રતિ ગતિ કરે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાગથી લક્ષ્મી આવે છે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે દ્રવ્યને ત્યાગ સાત ક્ષેત્ર માટે કરો શ્રેયસાધક છે. પરમાત્માનું જીવન જુઓ ઃ તેમણે સર્વ સંપત્તિને ત્યાગ કર્યો, તે તેઓ જ્યાં પગ મૂકે ત્યાં સુવર્ણકમળ જન્મે. -ત્યાગને આ ચમત્કાર છે. ત્યાગનું બીજું નામ તે દાન. એક કંજુસ કદાપિ મિત્રને જમાડે નહિ. પિતે બધાને ત્યાં જમી આવે. એક વખત બધા મિત્રોએ કહ્યું : “તું તે કેવો છે? એકવાર તે જમાડ.?” વાતચીતમાં બેલાઈ જવાયું : “ભલે” અને મિત્રોએ તે વાત પકડી લીધી. જમવાને દિવસ નકકી થયે. બધા જમવા આવ્યા. પેલાએ તે સુંદર ભેજન તૈયાર કરાવેલ. બધા મિત્રો તે ખુશ ખુશ થઈ ગયા. અરે ! આ કંજુસ અને આટલે બધો ઉદાર આજે ? તેઓ પૂછવા લાગ્યા : આજે આટલે બધે ઉદાર કેવી રીતે ? તેણે જવાબ આપ્યો : આપના ચરણને તે પ્રસાદ છે. ભેજન બાદ બધા બહાર આવ્યા તે કેઈન જેડા ન મળે. બધા બેલ્યા : આ શું ? જેડા ક્યાં ગાયબ! પેલાએ કહ્યું કે નહોતું કહ્યું કે તમારા ચરણને આ પ્રસાદ છે. એટલે...? For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir હલવાઈને ત્યાં. એટલે એ કે તમારા જોડા પેલા ગીરો મૂકયા છે. જોઈએ તે તેને પૈસા આપી, તેની પાસેથી લઈ લા. આવુ. દાન તે દાન નથી. તત્ત્વજ્ઞાન સ્વય’ની ચીજ છે. અણુ કરવુ હાય તે પ્રેમથી થાય. પ્રેમથી કરેલ દાન ઉચ્ચ છે. પરમાત્માની આજ્ઞા મુજબ યથાશક્તિ દાન કરવું. કન્યપાલનમાં ત્યાગ તે દાન છે. અભયદાન-સાધર્મિક-ભક્તિ તે ઉત્તમ દાન છે. ત્યાગ ને તપ આમ એક પથ ને દો કાજ છે. જ્યાં ત્યાગ છે, જ્યાં તપ છે, ત્યાં દેવા દોડી આવે છે. દેવા ચાર કારણે આવે છે : ૧. પરમાત્માના કલ્યાણનુ' પ્રસંગ હોય તેા દેવે આવે છે. ૨. ઉપકારી આત્માના ત્યાંગના દર્શન માટે દેવા આવે છે. ૩. શુભ કાર્યની અનુમેાદના કરવા દેવા આવે છે. ૪. રાગને કારણે સહાયક બનવા દેવા આવે છે. તપમાં સ’વર ને નિર્જરા થાય છે. સાધુસાધ્વી, ગ્લાન, વૃદ્ધ, બાળકની સેવા તે વૈયાવચ્ચ ઉત્તમ કેટિના છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય,, For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુની ભક્તિ તે ઉત્તમ ત્યાગ છે, તપ છે. તે ક્ષ–માર્ગ સાધક છે. સમ્યક દર્શન તે આવશ્યક છે. તે વિના આરાધના નહિ. પ્રવચન પ્રભાવના તે મોક્ષમાર્ગની. પ્રભાવના છે. પ્રવચન પ્રતિ વાત્સલ્ય તે પ્રભાવના છે. તત્વજ્ઞાન તરફ અપૂર્વ વાત્સલ્ય તે તીર્થંકરનું બહુમાન છે. - પ્રવચન પ્રભાવને પરમાત્માને રસ્તે દર્શાવનાર છે. પ્રમાદરહિત આવશ્યક ક્રિયાનું પાલન તે અપરિહાર્ય માર્ગનું પાલન છે. જીવનમાં જેટલી બને તેટલી પરમાત્માની ભક્તિ કરે. સંસારનું ફળ સંસારનું પરિભ્રમણ છે. જયાં ત્યાગ છે, ત્યાં પરિભ્રમણ નથી, ત્યાગ નહિ તે કઈ સાર્થકતા નહિ. સ્વપ્નમાં ભેગની આશા ફળતી નથી.. સ્વપ્નમાં તૃપ્તિ તે આભાસી છે. તે દુઃખની અનંતી પરંપરા સજે છે. મુલ્લાં ફખરૂદીન...ખૂબ ગરીબ. પૈસાની માળા જપ્યા કરે ભાગ્ય વિના કાંઈ થાય નહીં. | મુલ્લાને રાત્રે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તે લેટ્રીન ગયા. ગામ બહાર જવાનું. ત્યાં ટેવ પ્રમાણે જમીન દવા લાગ્યા. અંદર સેનાનો ચરૂ. મુલ્લાં તે આનંદમાં ગરકાવ થઈ ગયા. સ્વપ્નમાં આનંદ! ત્યાં એક બાવાજી નીકળ્યા. સેનું જોઈ મન ચઢ્યું. તેણે કહ્યું : For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ અરે બડે મુલ્લાં! હમકે ભી એક મુઠ્ઠી દે દે...તે મુલ્લાએ ના પાડી. બને રકઝક કરવા લાગ્યા. તેટલામાં ચારીને પકડવા પોલીસે દેડતા આવ્યા. બન્ને વચ્ચે રકઝક સાંભળીને તેઓ ત્યાં આવ્યા. વાત બધી જાણ. મુલ્લાં કહે : જમીનમાંથી મને ખજાને મળ્યા. બાવાજી કહે: મને મુઠ્ઠીભર તે આપ. આમ રકઝક ચાલી. તો પિલીસ જેનું નામ...તેણે હંટર લગાવ્યો. તે મુલ્લાંને ઝાડે–પેશાબ પથારીમાં થઈ ગયાં. સ્વપ્નમાં લક્ષ્મીનાં દર્શન થયાં ને સવારે ઊઠયા -તે પથારીમાં ઝાડે–પેશાબ ૨૪ કલાકમાંથી ૨૩ કલાક આ સ્વપ્નમાંની લમીને આનંદ લૂટે છે. રાજા ભેજે સિંહાસન પર એક માખીને બેઠેલ જોઈ તે પાંખથી શરીર ઘસ્યા કરે. તે જોઈ તેણે વિદ્વાનોને તેનું કારણ પૂછ્યું. તે જવાબ મળે. તેને સ્વભાવ છે, તે ઘસ્યા કરે. આ જવાબથી ભેજને સંતોષ ન થયું. તેણે કાલિદાસને પૂછ્યું. તે કાલિદાસે કહ્યું તે પાંખ–હાથ ઘસીને ઉપદેશ આપે છે. પોતાની વેદના પ્રગટ કરે છે. તે કહે છેઃ પરિશ્રમ કરી કરીને મધ એકઠું કર્યું. તે ખાધું નહિ, કોઈને ખવડાવ્યું નહિ સારી રીતે સંગ્રહ કર્યો ને એક દિવસ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિકારી આવ્યું. બધું મધ લઈ ગયે, ને હું હાથ ઘસતી રહી ગઈ. તેમ તમે જે પોપકાર નહીં કરે તો હાથ ઘસતા. રહેવું પડશે. ત્યાગ નહિ કરે તે પસ્તાવું પડશે. પાપની લક્ષ્મી પાપ ઉત્પન્ન કરે છે. સદાચારનું પાલન નહિ કરો તે સર્વનાશ નિશ્ચિત છે. મુલ્લાં ફખરૂદીને ચોરી કરી. પકડાઈ ગયા. ૮૦ વર્ષના હતા. જે ઘરમાં ચોરી કરવા ગયા, તે શેઠને બે. સ્ત્રી હતી. તે શેઠની વેદના જોઈ મુલ્લાં ચોરી કર્યા વગર નાસી છૂટયા, પણ ત્યાં પકડાઈ ગયા. જજ સામે ખડા કરવામાં આવ્યા. જજે કહ્યું : ૮૦ વર્ષની ઉમરે ચોરી કરી ! તમારી આ ઉંમર જોતાં શું સજા કરવી? મુલાં : સાહેબ, ચોરી કરવા ગયે હતું, પણ ચોરી ન કરી શકાય. આપ સજા ફરમાવે તે. જજ : ચોરી કરી હતી તે હું સજા ફટકારત.. ચેરી નથી કરી, ને પકડાયા છે. તે તમે સજા પસંદ કરી લે. મુલ્લા : સાહેબ, આપ જે સજા આપે તે સહન કરવા તૈયાર છું. ફાંસી પણ સ્વીકાર્ય છે, પણ જગતમાં બે સ્ત્રીના પતિ થવાની સજા ન કરશે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જજ : કેમ ? એવુ' શું બન્યું, ચારી કરવા જતાં ? મુલ્લાંસા : હેબ, ચારી કરવા ગયા ત્યાં શેઠને નવી અને જૂની એમ બે સ્ત્રી. નવી માળ ઉપર રહે, જૂની નીચે રહે. શેઠ આવતાં જ દોડીને જયાં ઉપર જાય છે, ત્યાં નીચે રહેલ જૂનીએ જોયા; તે શેઠને પગ ખેંચી નીચે ઉતારવા પ્રયત્ન કરવા લાગી. ઉપલીએ જોયુ તે તે શેઠના હાથ ખે'ચી ઉપર લઈ જવા પ્રયત્ન કરવા લાગી. આમ ઉપર-નીચે શેઠ ખેચાવા લાગ્યા. શેઠ રાડા પાડે. પણ સાંભળે કોણ ? શેઠ લોહીલુહાણ થઈ ગયા. આખી રાત વેદના સહન કરી. માટે સાહેબ, કોઈ પણ સજા કરાપણુ એ સ્ત્રીના પતિ થવાની સજા ન કરશેા. સદાચાર વિનાનું જીવન બન્ને બાજુએ ખેં'ચાય છે. એક ખાજુ દુરાચાર, બીજી ખાજુ દુતિ ! જીવનમાં સદાચારનું પાલન ન કરે-પરમાત્માની આજ્ઞાનું પાલન ન કરે, તેની સ્થિતિ શેડ જેવી ભયંકર થાય છે. સદાચારથી ઉજ્જવળ ભાવિનું નિર્માણ થાય છે, મૃત્યુના ભય જાય છે. જ્યાં સદાસાર નહું હાય, ત્યાં સદ્વિચાર નહિ હાય, ત્યાં પાપકાર નહિ હાય, ત્યાં મૃત્યુને ભય ભયંકર હશે. એક રાજયમાં એવું કે રાજા પાંચ ના રાજ્ય કરે, પછી તેને જગલમાં કાઢી મૂકવામાં આવે. તે ગાદી પર For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવેલ રાજા વિચાર કરે છે કે પાંચ વર્ષ પછી આવા ભયંકર જંગલમાં રખડવાનું ! પાંચ વર્ષ પછીની ચિંતા કરવા લાગ્યો. ચિંતાએ શરીર બગાડ્યું. ત્યાં એક ધર્મમિત્રે સલાહ આપી ? કે જ્યાં જવાનું છે, તેને આ પાંચ વર્ષમાં સુંદર બનાવી દે. પછી ત્યાં રહેવામાં આનંદ આવે. સંકટ સમયે મદદ કરે તે ધર્મમિત્ર. પિલાએ તે જંગલને સાફ કરાવ્યું. સુંદર મહેલે બંધાવ્યા. બધી સગવડતા કરી. પાંચ વર્ષ પછી રાજા ત્યાં ગયો તો આનંદ જ આનંદ – કેઈ ખાવાપીવાની ચિંતા નહિ, કોઈ ભય નહિ. મૃત્યુને ભય કોને હોય છે? પાપીને, અધમીને મૃત્યુનો ભય હોય છે જીવન ધર્મમય હાય, નિષ્પાપી હોય તેને મૃત્યુને ભય નથી હોતે. પરમાત્મભક્તિમાં નિમગ્ન બનીને મૃત્યુને આબાદ બનાવીએ, પછી મૃત્યુ મહોત્સવ બની જાય. ૪૧, રીઝરડ, વાલકેશ્વર, મુંબઈ–. અવતરણુંકાર છે. લાલચંદ કે. શાહ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષ માટે ધર્મપાલન ૦ જ્ઞાની સાથે ક્રિયાની ખૂબ જ જરૂર છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે છે. જ્ઞાનની તૃપ્તી ક્રિયાના આહારથી થાય છે પ્રભુની વાણી વરસતી હોય ત્યારે સાધકે જ્ઞાનનું ટાંકુ ભરી લેવાનું છે. ૦ જ્ઞાનીઓ કહે છે કે આત્માનાં સદ્ગુણ કે દુર્ગુણ જાણવા હોય તે પ્રભુનાં વચનને સમજવાં પડશે. જાણવા પડશે, પાંચ-દશ વર્ષ ધર્મ પાછળ ખર્ચવાં પડશે. ડિગ્રીઓ. મેળવવા પાછળ ૨૦-૨૫ વર્ષ ગાળી નાખીએ છીએ, અને ભવ ગાળી નાખવા છતાં આતમ દર્શન લાધતું નથી તેમાં દેષ કોને? પારને સેમલ પકવાથી તે ઔષધ બની જાય. છે પરંતુ જે તે કાચે રહી જાય તે ખાવાથી માણસ મરી જાય છે જે આપણા અંતરમાં ધર્મ ઉતરી જશે તે આપણે રૂટ પુષ્ટ બની જઈશું સુખીને શાંત બનીશું. ૦ જ્ઞાનથી જે વૈરાગ્ય ન આવે તે તે જ્ઞાન નકામું છે. જ્ઞાન દશા આવતા કામ, ક્રોધ, લોભ, માન અને માયા ઓછા થતા જાય છે. અને ક્રમે ક્રમે વૈરાગ્ય પ્રગટ થતું જાય. રાગ-દ્વેષ પણ દૂર થતા જાય છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્યુષણ પર્વાધિરાજ પ્રસંગે સહુએ પાળવાયોગ્ય વિવેક ખમીએ ખમાવીએ સાહેલડી, એહી જ ધર્મને સારે. હર્ષની વાત છે પરમપવિત્ર પર્વાધિરાજ પર્યુષણની ઘણું દિવસથી રાહ જોતાં ભવિઆત્માઓ, પુણ્યશાળી આત્માઓ માટે અપૂર્વ અવસર, પરમૌત્રીનું પર્વ, પ્રાણુમાત્રના કલ્યાણનું પર્વ આવી ગયું છે. આ દિવસે માં પુણ્યશાળી આત્માઓને વર્ષ દરમિયાન જે કાંઈ દેષ લાગ્યું હોય તેની આરાધના દ્વારા આત્માની શુદ્ધિ કરે છે. સતી સ્ત્રી ઘણા દિવસથી પતિના વિરહમાં રહી અને જ્યારે પિતાના પતિદેવને નીરખે છે ત્યારે જે પ્રેમથી તેને ભેટે છે અને નિજ વિરહ મટાડી આનંદ અનુભવે છે તેમ એક વર્ષના લાંબા ગાળે શ્રી પર્યુષણ મહાપર્વ ભવ્ય આત્માઓને પરમ પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ ભાવવિભોર બની જાય છે. પરમાત્મા ભક્તિમાં અને નિજ જીવનનો ઉત્કર્ષ કરે છે. આ રીતે દરેક પરમાત્મા મહાવીર સ્વામીના શ્રાવક-શ્રાવિકાને સાધુ-સાધ્વી ચતુર્વિધ સંઘ પોતપોતાની For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક્તિ અનુસારે પયુષણ પર્વ ઊજવતે દષ્ટિગોચર થશે. પર્વાધિરાજના પવિત્ર દિવસમાં અવશ્ય રાખવાયોગ્ય વિવેક અહીં દર્શાવવા યત્ન કર્યો છે. સારગ્રાહી સજજને રાજહંસની જેમ ગુણ ગ્રહણ કરશે એવી આશા છે. (૧) આપણે રહેતા હોઈએ તે શહેરનાં ગામનાં જેટલાં જિનેશ્વર પરમાત્માનાં જિનમંદિરે હોય ત્યાં જઈ જે આપણું ક્ષપશમમા હાય જિનાજ્ઞા મુજબ તે ગ્ય વિધિસર જુહારવાં. પ્રભુનાં દર્શન, પૂજા અને ચીત્યવંદન વખતે ચિત્ત પરમાત્માના ધ્યાનમાં સ્થિર રાખવું અને પરમાત્માના અનંત ગુણેની ભાવના ભાવવી અને આપણને પણ તે પરમાત્માના સદ્દગુણે પ્રાપ્ત થાય તેવી હૃદયથી પ્રાર્થના કરીને જીવનને આ પર્વમાં શુદ્ધ બનાવવું. બીજા આત્માઓને દર્શનમાં અંતરાય ન પડે તેવી રીતે શાતિથી ધ્યાનપૂર્વક પ્રભુના ગુણગાન કરવા. (૨) જિનમંદિરની જેમ પંચમહાવ્રતધારી—યમના પશે વિચારનારા મુનિભગવંતને પ્રતિદિન વંદન-નમસ્કાર કરવા અવશ્ય જવું, સુખશાતા પૂછવી તેમજ યથાયોગ્ય સેવાભક્તિ સ્વાહિત થાય છે તેમ સમજીને અવશ્ય કરવી અને સાધુ સાધ્વીજી મહારાજેના દર્શન કરી એમના ઉત્તમ ગુણે પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી. (૩) આપણને હિતમાર્ગ બતાવનાર ગુરુમુખે આઠ દિવસ વિનય–બહુમાનપૂર્વક અઠ્ઠાઈને મહિમા કરવા ગ્ય કરણી અને કરવાગ્યે કરણું પાછળના મુખ્ય For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ હેતુએ જાણુવા, ગતાનુગતિક તજીને જરૂર વિવેક આદરવે. ગુરુઆજ્ઞા શિરોમાન્ય કરવી અને સત્ર શાસ્ત્રોમાં શિરે મણિ શ્રીકલ્પસૂત્રનું ભાવપૂર્વક શ્રવણ કરવું. શ્રી કલ્પસૂત્રના અક્ષરનું શ્રવણ કરવું. ભાવપૂર્વક સ્થિરતાપૂર્વક તેના રહસ્ય સાથે સાંભળી તેને જીવનમાં ઉતારવા યથાશક્તિ પ્રયત્ન કરવેશ, સદ્ગુણેનુ સેવન કરી જન્મ સફળ કરવેશ. (૪) પ્રભુપૂજા-ગુરુભક્તિ આ બને કરતાં ઉત્તમોત્તમ સ્વદ્રવ્યને પ્રેમથી ઉપયાગ કરવેશ. સાત ક્ષેત્રમાં ધનના સર્વ્યય ભાવપૂર્ણાંક ઉલ્લાસપૂર્વક કરે. હૃદયમાં દેવ-ગુરુની ઉત્તમ અહુમાન પૂર્ણાંક ભાવના કરવી. આપણી ભક્તિ જેઈ ને અન્ય જનોને પણ આપણા ઇષ્ટદેવ તથા ગુરુએ ઉપર પ્રેમ જાગે એવાં ધમકાર્ય, પાપકારનાં કાર્યો કરવાં ! (૫) આપણા સાધમિક ભાઈ એને બેલાવી પ્રેમથી તેની ભક્તિ કરવી, તેમનાં દુઃખ-દર્દો દૂર કરવાં તેમનાં અશ્રુએને લૂછીને મહાન જિનાજ્ઞાનું પાલન કરી તી કર ગણધર ગેાત્ર નામક ઉપાર્જન કરવું. સ્વ. આત્મા પર મહાન પરાપકાર થાય છે. આ માર્ગ દ્વારા પરમપુણ્યશાળી આત્માએ તીર્થંકર ગણધર ગાત્ર ક ખાંધે છે, સામિકાની ભક્તિ એ સાક્ષાત્ પરમેશ્વરની જ ભક્તિ છે, જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારા સાર્મિક ભાઈઅંધુએ છે. તેએ સુખી અને સમૃદ્ધ હશે તે જિનેશ્વરની પરમાત્માની ભક્તિ જીવનનું સČસ્વ અણુ કરીને કરશે. આ પ્રસંગે આપણાં સીદાતા વધમી આત્માઓને For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુપ્ત રીતે સહાય કરવાનું ચૂકવું નહીં અને તેએને ધર્મના માર્ગોમાં, ધર્મમાં સ્થિર કરવા પૂરતું લક્ષ્ય આપવુ જોઈ એ. લક્ષ્મીનેા ખરા ઉપચાગ કરવાનુ ક્ષેત્ર ભાગ્યે જ તેમને મળશે. પરમપુણ્યે જ આવે! સુખઅવસર આપણને પ્રાપ્ત થાય છે. આ કાલમાં પરમપુણ્યનુ કાઇ કામ હાય તે। આ એક જ છે. ખીજા' છયે ક્ષેત્રા તેા છે જ ! (૬) આ દિવસેામાં પ્રાયે આજકાલ પતાસાં વગેરેની પ્રભાવના થાય છે તેનેા પગ નીચે કચરાઈ ને ભૂકો થઈ જાય છે ત્યારે અસખ્ય કીડીઓ વગેરે સખ્યામધ ત્રસ જીવે તેને વળગે છે અને લેાકેાના પગ નીચે દબાઈને મૃત્યુ પામે છે અને પના દિવસેામાં પ્રાણીમાત્રને આનંદને ખદલે ત્રાસ મળે છે. માટે આ વસ્તુના દરેક સંધે અને વ્યક્તિએ ઉપયાગ રાખવા જોઈ એ અને આના કરતાં સુર જેમાંથી જીવન માટે આત્માને એધ મળે. તેવાં જિનાજ્ઞા અનુસાર નાનાં પુસ્તકાની પ્રભાવના કરવામાં આવે તેા એથી પરિણામે સારા લાભ થાય. અજ્ઞાની અબુધ આત્માઆને સભ્યજ્ઞાન મળે. (૭) તપશ્ચર્યા તપસા નિર્જરા ચ, તપસ્યા કરવાથી કર્મોની નિરા અને કર્મોના આશ્રયને રેશકે તેવા સ`વર પશુ સાથે થાય છે માટે આ દિવસેામાં તપ કરીને ઘણા ભવ્યા માએ સ્વનું કલ્યાણ સાધે છે અને ધમ-પ્રભાવના કરે છે. તપસ્યામાં અંત:ધ્યાન ન થાય. શક્તિ અનુસાર For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ધીમે ધીમે એમાં આગળ વધવુ. દાષાનુ સેવન ન કરવું પડે અને આરાધના પણ સુંદર રીતે કરી શકાય તેનું લક્ષ્ય સહુએ રાખવુ'. તપસ્યા સાથે સમતા રાખવી, નહી તર કરેલા તપ ઉપર પાણી ફરી વળે છે અને કલેશથી બચવા માટે મૌન પણ અતિઆવશ્યક છે. તપસ્યામાં શક્તિ શાતા રહે તે માટે બ્રહ્મચ`પાલન પશુ અતિઆવશ્યક છે. શિલ, સ ́તેાષ, ક્ષમા, સમતા આદિ ગુણાની ચીવટ રાખવી જોઇએ. ત્યારે સેાનામાં સુગંધ, ખરી તપસ્યાનુ'પૂગુ ફળ આ ગુણાનું આચરણ હાય તા જ મળે છે પછી તે કમના પરિણામે અંધ છે. (૮) પર્યુષણના પમાં સ્લેટર હાઉસેથી જીવેને છેડાવવા જોઈએ અને મહાન અભયદાન આપીને અપૂર્વ આત્માની શાન્તિ પ્રાપ્ત કરવી જોઇએ. જીવે ને અભયદાન આપવાથી આપણા શરીરને અને આત્માને શાતા ઊપજે છે. જીવનમાં જેટલી હિ'સા વધારે થાય તેટલાં અશાતા વેદનીય કર્મ બંધાય છે અને એનાથી ન કપેલા અસાધ્ય રાગેા થાય છે. જેટલું જે આત્મા વધારે જીવેને જીવનમાં અભયદાન આપે છે તેટલી આપણા શરીરની અને મનની ત દુરસ્તી વૃદ્ધાવસ્થામાં પણ સારી રહે છે. અભયદાન દુનિયાના દરેક ધર્મોમાં જોવા મળશે. વેદ, ઉપઉષદ અને પશ્ચિમી ધર્મોમાં પણ બતાવ્યુ છે. અભયદાનથી બીજા જીવાને ખૂબ જ આનંદ થાય છે અને તે જીવ આપણને હૃદયથી આશીર્વાદ પ્રાણ મચાવવા બદલ આપે છે. આ અભયદાનમાં સાવધાની રાખવા જેવી ખાખતાનું ધ્યાન રાખવું. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વના દિવસોમાં અભયદાન આપવાના રિવાજથી કસાઈ જાણી જોઈને વધારે વકરો કરવા માટે વધારે પશુઓ લાવી મનગમતાં દામ લે છે અને પૈસાથી પાપ-વ્યાપારને પુષ્ટિ મળે છે. આના કરતાં જાનવરોને કસાઈને ત્યાં જતાં જ અટકાવી દેવાની તજવીજ અગાઉથી કરાય તે છેડે પૈસે વધારે લાભ મળે. આ બાબતમાં મુંબઈની જીવ દયા જ્ઞાનપ્રચારક મંડળની સલાહ મેળવી આપણા પૈસાનો બરોબર ચોગ્ય સદવ્યય કરવો ! પશુઓને છોડાવી જીવદયા મંડળને સોંપવાં જોઈએ, નહીં તો એ જ પશુઓને ફરી લાવી ફરી વેચીને ઘણા પૈસા કસાઈઓ મેળવે છે. એવી જ રીતે પક્ષીઓ છોડવાવાળા કમાવે છે. ૯) આખા વર્ષમાં ચાર મહિનાનું મહત્ત્વ છે તેમાં પણ આઠ દિવસને મહિમા છે અને તેમાં પણ એક અંતિમ દિવસનું વધુ મહત્વ છે અને તેમાં પણ ત્રણ કલાકનું મહત્ત્વ છે. અને તેમાં સર્વ જીવોને ખમાવવાની ક્ષણ છે તે જીવનના વર્ષનો પ્રાણ આત્મા છે માટે સંવત્વરી પ્રતિક્રમણ દરેક જેને કરવું જ જોઈએ. આત્માને પ્રતિક્રમણ કરવાથી પિતાની શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને જીવનમાં નિર્મળ થવાથી આત્મસ તેષ, આત્મઆનંદ પ્રાપ્ત કરે છે. સંવસ્તરી પ્રતીકમણ કરતા પૂર્વે જગતના પ્રાણીમાત્રને ક્ષમાવવા જોઈએ, પછી તે નાને હેય કે માટે હેય તે જોયા વિના પરમાત્માની આજ્ઞા છે એમ માનીને કોઈ પણ આમાને દુઃખ પહોંચાડ્યું For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેય, મનથી, વચનથી કે કાયાથી તે તેના પગમાં પડી અશ્રુભીની આંખે ખમાવવા જોઈએ અને આપણે પણ દરેક આત્માઓને પ્રેમપૂર્વક, હૃદયથી અને વેરઝેરના ભાવ ભૂલીને ક્ષમા આપવી જોઈએ. ત્યારે જ આત્માની શુદ્ધિ થાય છે. જિનાજ્ઞાપાલનને અતિ હર્ષ અનુભવવું જોઈએ. મેટાઓને કોઈની સાથે વેર થયું હોય તો સામે ચાલીને ક્ષમાવવા જવું જોઈએ અને દુર હેય તે પત્રથી પણ ક્ષમાપના કરવી જોઈએ. માટે જ કહ્યું છે “લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” જ્યાં લઘુતા હોય છે, સરળતા હોય છે, પવિત્રતા હોય છે ત્યાં જ પ્રભુતા હોય છે, અપૂર્વ આનંદ હોય છે, પ્રભુતાનો વાસ હોય છે. જે આવું હૃદય આપણું ન હોય તે પ્રભુનું આગમન આપણું હૃદયમાં થતું નથી. જ્યાં અભિમાન, કપટ, નિષ્ફરતા (સ્વઆમા પ્રત્યે) તેનાથી પ્રભુ દૂર જ રહે છે. માટે સહુ જીવને સાંવત્સરિક પ્રતિક્રમણ પૂર્વે ક્ષમાવીને પછી જ પ્રતિક્રમણ કરશે તો પ્રતિકમણ શુદ્ધ ગણાશે ! સંવત્સરી પ્રતિક્રમણ કરતી વખતે શાન્તિ જાળવવી, નહીંતર બીજા પ્રવિત્ર પુણ્યશાળી આત્માઓને ખલેલ પહોંચે છે. નિજ આત્માની શુદ્ધિ રાખવી, પિતાના આત્માનું લક્ષ્ય રાખવું. ગુરુ સમક્ષ પાપની આલોચના કરવી. પ્રાયશ્ચિત કરી જીવનનાં વીતેલાં વર્ષોનાં પાપોનું પશ્ચાત્તાપ કરવું. ભવિષ્યને ઉજજવળ બનાવવું. હવેથી શુદ્ધ જીવન For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવવાને દઢ નિશ્ચય કરી ન કરવા જેવાં પાપ ન થાય તેની કાળજી રાખવી. અનન્તાનઃ મહાતારક દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માની પરમકૃપાથી આ અપૂર્વ અવસર આપણને પ્રાપ્ત થયું છે તેનાથી કોઈ એ વણ વંચિત રહેવું નહીં. જિનાજ્ઞાવિરુદ્ધ પ્રમાદવશ કાંઈ પણ લખાયું હોય તો શ્રીસંઘની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુકકડમ.આ કાળમાં ભાઈઓને ભાઈઓ સાથે મોટા પ્રમાણમાં ખૂબ જ વેર હોય છે તેમજ કુટુંબમાં રહેતી વ્યક્તિઓ સાથે તેમજ નિકટના સ્નેહીઓ સાથે વધુ વેર–ઠીમનસ્ય જોવામાં આવે છે માટે સહુએ વેરની પરંપરા જિનાજ્ઞા સમજીને અપૂર્વકરણ કરીને દૂર કરવી જ જોઈએ, નહીંતર તમારા આત્માની શુદ્ધતા થશે નહીં. આંખમાં આંસુઓની સાથે ભયંકર પશ્ચાત્તાપ કરીને ક્ષમાપના ચોકકસ કરશે એ જ મારી નમ્રાતિનમ્ર વિનંતી છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વનું માહામ્ય દેશમાં તથા જગતમાં વિવિધ પ્રકારનાં સપ્તાહ "ઉજવાય છે તેમ પર્યુષણ પર્વ એક ધાર્મિક સપ્તાહ (આઠ દિવસની અષ્ટા હનકા) ઉજવાય છે. જગતનાં સપ્તાહ લૌકિક પર્વ છે. પર્યુષણ પર્વ લેકોત્તર પર્વ છે ને એ હજારો વર્ષોથી ઉજવાય છે. દિવાળીને અંતે લોકો પૈસાને હિસાબ કરે છે. તેમ પર્યુષણમાં ગુણોને સરવાળે અંકાય છે. આખા વર્ષમાં કેટલા ગુણોને ખીલવ્યા ને વિકસાવ્યા તેનું મૂલ્યાંકન– તેની પરીક્ષા પર્યુષણ પર્વમાં થાય છે. દિવાળીપર્વ બાહ્ય શુદ્ધિ માટે છે, આંતરિક શુદ્ધિ માટે પર્યુષણ પર્વ છે. લૌકિક પર્વ ત્રણ કારણોથી પ્રચલિત બન્યાં છે. ભયથી, લાભ-લાલચથી, પ્રેમથી કે આશ્ચર્યથી. નાગપંચમી કે શીતલાસપ્તમી નાગ કે રેગના ભયથી ઉત્પન્ન થયેલ છે. મંગલાગૌરી કે લક્ષમીપૂજન લાલચથી કે લેભથી ચાલુ થયું છે. સૂર્ય કે ચન્દ્રની પૂજા આશ્ચર્યજનક કારણથી શરૂ થયેલ છે. આ હિંદુ લૌકિક પર્વ છે. તેમ લેકોત્તર પર્વ આત્મશુદ્ધિ અર્થે છે. મુસલમાનેનું રમજાનપર્વ કે ક્રિશ્ચિયને માટેનું ક્રિસ્ટમસ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ પવ છે. તેમ જૈનાનુ લેાકેાત્તર પૂર્વ પર્યુષણ છે. ત્યાં મન, વચન, કાયાની ત્રિવિધ શુદ્ધિ થાય છે. પર્યુષણને અર્થ પરમાત્માની ઉપાસના-સાધના. તેને અડ્ડાઈધર પણ કહે છે. ‘ધર' એટલે પકડવું. હિન્દી ને મરાઠીમાં તેમજ સંસ્કૃત ને પ્રાકૃતમાં આ અથ છે. અડ્ડાઈધર એટલે સ'વત્સરીને પકડવી. સૉંવત્સરી પર્યુ ષષ્ણુપવને પ્રાણ છે. તે પ્રાણપ્રતિષ્ઠા પહેલાં સાત દિવસમાં ત્રિવિધ શુદ્ધિ અર્થે તૈયારી થાય છે. તેમાં દુષ્ટ વિચારાને સદ્વિચારથી દૂર કરવાના છે. ઈર્ષ્યા પ્રમાદભાવથી, ક્રોધ ક્ષમાભાવથી, લાભ દાનયાથી અને અહંકાર સરળતાથી દૂર કરવાનાં છે. પર્યુષણુપ' એટલે તપ, ત્યાગ ને સ’યમના ત્રિવેણી સગમ, તેમાં સ્વ પવિત્ર અને છે ને સર્વેને ક્ષમાપના આપી પવિત્ર મનાવે છે. પર્યુષણુપમાં તપશ્ચર્યાને મુખ્ય સ્થાન મળેલ છે. શરીરના તથા મનના રાગેશને અને વિકારાને દૂર કરનાર તપશ્ચર્યા છે. અગ્નિ જેમ કચરાને માળી નાંખે છે તેમ પેટના કચરાને તપશ્ચર્યા ખાળી નાખે છે. ધમ કરવા માટે શરીર એ પહેલુ સાધન છે, તપશ્ચર્યા શરીરનુ એઇલિંગ કરે છે. મન, શરીર અને આત્મા મજબૂત હોય તેા ધ શુદ્ધ થાય. સેાજાવાળાને, ડાયાબિટીસવાળાને, ચામડીના રોગીને તથા કેન્સરના રાગીને આયખિલ નિરાગી મનાવે છે.. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७ તપશ્ચર્યાથી હોજરીને આરામ મળે છે. ઉપવાસ કરનારા વધુ જીવે છે. જૈન ધર્મમાં ફક્ત “થિયરી જ નથી, ત્યાં સંપૂર્ણ પ્રેકિટસ છે, આચરણ છે. દરેક ક્રિયા પાછળ સંપૂર્ણ સિદ્ધ જ્ઞાન રહેલું છે. કહ્યું છે કે જ્ઞાનક્રિયાભ્યાં મશઃ. જ્ઞાનપૂર્વકની કિયાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક કિયાનું સાધ્ય અહિંસા છે. દરેક ધર્મવાળા અહિંસાને ધર્મ માને છે. અહિંસા પરમો ધર્મ. અહિંસા એ પરમ ધર્મ છે. એ જ પરમ સાધ્ય છે. એ જ પરમ સુખ તેમજ પરમ સંપત્તિ છે. ધર્મના મૂળમાં અહિંસા જોઈએ. દયા ધર્મનું મૂળ છે. આત્માની અહિંસક વૃત્તિ તે દયાનું ફળ છે. અહિંસા ધર્મને મંત્ર છે : “જી ને જીવાડે.” જીવે ને જીવવા દે ”માં સ્વાર્થ છે. “જી ને જીવાડે'માં સ્વાર્થ સાથે પરમાર્થ મુખ્ય છે. શ્રી પર્યુષણા મહાપર્વ એ ક્ષમાનું પર્વ છે. તેથી એ માટે આરંભ-સમારંભ ઓછા કરી પાંચ કર્તવ્ય ખાસ કરવા માટે આજ્ઞા છેઃ ૧. અમારિ પ્રવર્તન (અહિંસા), ૨. સાધર્મિક વાત્સલ્ય, ૩. પરસ્પર ક્ષમાપન, ૪. અડ્રમનું ત૫ (ત્રણ ઉપવાસ), ૫. ચિત્યપરિપાટી (મંદિર-મૂર્તિનાં. દર્શન). For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકનાં અગિયાર વ્યા સ’સારમાં પ્રાણીમાત્ર આધિ, વ્યાધિ તથા ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી દુઃખી થઈ રહ્યાં છે. આ ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવવા માટે આ પષદ્ગાપ છે, ને પછી સમાધિ, શાંતિ, મનની સ્વસ્થતા ને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સાધન આ ત્રણ તાપમાંથી મુક્તિ પામવા ત્રણ બતાવવામાં આવ્યાં છે : શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. આ પર્યુČષણુપ માં સમાધિ પ્રાપ્ત કરવાના આ ત્રણુ રાજમાતા સ્વીકાર કરવાને છે. તે ત્રણને બીજા શબ્દોમાં દન, જ્ઞાન તથા ચારિત્રની રત્નત્રયી કહે છે. દરેક કામાં આ ત્રણની જરૂર પડે છે, પણ સમાધિ મેળવવા દરેક આગળ ‘સમ્યક’ શબ્દ લગાડવા પડે છે. આ સમ્યકત્વ સિદ્ધિઓને પાયે છે. સમ્યકત્વ વિના શ્રાવક કે સાધુ અની શકાતું નથી. તે એટલે સુધી કે માનવ પણ તે સિવાય ટ્ઠાનવ કહેવાય છે. શ્રદ્ધા એ પ્રકારની હાય છે ઃ સમ્યક શ્રદ્ધા તથા અ'ધશ્રદ્ધા. પહેલી વિવેકપૂર્ણ હાય છે, બીજી અવિવેકપૂ. એક હીરા જેવી બીજી કાલસા જેવી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ જેનામાં સમસંવેગ-નિર્વેદ, અનુકમ્પ તથા આસ્થા હોય તે સમ્યકત્વી છે. સમ” યાને સમભાવ મિત્ર તથા શત્રુ પ્રતિ રાખવો. સંવેગ –સમ્યક દિશામાં ગતિ કરવી તે સંવેગ.. ઈનિદ્રય વિષય કષાય તરફ જતી હોય તેને રોકીને. આત્માભિમુખ કરવી તે સંવેગ છે. ‘નિવેદ” એટલે પિતાના હક કરતાં વધુ ઉપભેગ કઈ વસ્તુનો ન કરવો. જરૂર પૂરતે ઉપભેગ કરવામાં સંયમ સાચવવો તે નિર્વેદ છે. અનુકંપ –અન્યની પીડા કે દુઃખ-દર્દ જોઈ સ્વનું હદય તે અનુભવ કરે, સંવેદિતા થાય તેનું નામ અનુકંપા. અનુકંપાનો અર્થ જ એ છે કે બીજાની પીડા દૂર: કરવી. “આસ્થા –અહિંસા તથા સત્ય પર વિશ્વાસ રાખવો. તે આસ્થા છે. સાચા આસ્તિક કદી પણ હિંસા નહીં કરે, અસત્ય નહીં બોલે, પરિગ્રહ સંગ્રહ નહીં કરે. આ પાંચ ગુણ આત્માના ગુણોને વિકસાવે છે.. તે સમ્યક દર્શન આમંત્થાનનું પ્રથમ પાન છે. સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તે બંનેના સમન્વયથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ સહજ બને છે. આજે પયુષણના બીજા દિવસે સમ્યક્ત્વી બનવા માટે જેનના વર્ષ દરમ્યાન આચરવાનાં ૧૧ કર્તવ્ય બતા-- For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ -વાય છે. તેથી મેહનું ઝેર ઘટી જાય છે ને કર્તવ્યઅકર્તવ્યને વિવેક જીવનમાં પ્રગટે છે. તેથી વિવેકી આત્મા તારિક ધર્મને પામી શકે છે. પ્રતિવર્ષ ૧. સંઘપૂજા (સમધર્મની પૂજા), ૨. સાધર્મિક ભક્તિ (સમધમીની ભક્તિ), ૩. યાત્રાત્રિક, ૪. સ્નાત્ર મહોત્સવ, ૫. મહાપૂજા, ૬. રાત્રિજાગરણ, ૭. દેવદ્રવ્યની વૃદ્ધિ, ૮. શ્રુતપૂજા, ૯, ઉદ્યાપન, ૧૦. શાસનપ્રભાવના અને ૧૧. આલેચના–એ અગિયાર ધમકૃત્યે કરવાં જોઈએ. આ દરેક પાછળ અહિંસા ને સત્ય સાથે મૈત્રીની અદ્ભુત પ્રબળ અસરકારક ભાવના રહેલી છે. પ્રાયશ્ચિત આરાધનાનો પ્રાણ છે. તેથી જીવ માત્ર માટે મિત્રી બંધાય છે. સ્વને આત્મા શુદ્ધ થાય છે, અન્યને આત્મા શુદ્ધ થાય છે. આ અગિયાર કર્તવ્યનું પાલન જૈન-જૈન કઈ પણું કરે તે આજની વિષમ પરિસ્થિતિ પલટાઈ જાય અને અહિંસા, સત્ય, પ્રેમ, મૈત્રીનું સામ્રાજ્ય પથરાય. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૌષધના મહિમા Acharya Shri Kailassagarsuri Gyanmandir સચ્ચારિત્રની પ્રાપ્તિ માટે આ પરમ પવિત્ર પર્વ છે. સદાચાર ઉન્નતિ કરે છે, દુરાચાર અવનતિ તરફ ધકેલે છે. નિવ્યસની તથા સદાચારી પુરુષ પેાતાની સાથે બીજાનું ભલુ કરે છે. તેમનુ ઉત્થાન કરે છે. વિચારાનુ અળ અતિપ્રમળ છે. કાઈ એક મનુષ્ય એકાંતમાં બેઠા ખેડા તપ કરે પરંતુ તેના સદ્વિચારાના પરમાણુ દુનિયાના પરમાણુમાં ભળી જઈ ને આખા વિશ્વનું કલ્યાણ કરી શકે છે. શબ્દ એક મિનિટમાં ૧૪ રાજલેાકમાં ફેલાઈ જાય છે. જે વસ્તુ જેટલી સૂક્ષ્મ તેટલી તે બળવાન. એટમ એમ્બના અણુ કેટલા સૂક્ષ્મ છે ને તે કેટલેા ભય કર વિનાશ કરી શકે છે ! તેના કરતાં અતિગણી અસરવિચારાના સૂક્ષ્મતમ પરમાણુ કરી શકે છે. વડનું બીજ નાનું છે પણ તે વિરાટ વૃક્ષ ઉત્પન્ન કરે છે. વિચારની શક્તિ અસીમ છે. પાપને એક નાનેાશે વિચાર આખા જગતને પાયમાલ કરે છે. જગતને જીતવાના વિચારે વ્હિટલરે જગતનું નિકંદન કાઢયુ.. આજે વિચારના અણુએ-પરમાણુએ દ્વારા મહાન અસાધ્ય એપરેશના થાય છે. મજબૂત દીવાલ પણ તેાડી શકાય છે. મંદિરમાં શુદ્ધ વિચાર આવે છે, સાઈખાનામાં કરતા દિલમાં જન્મે છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર પરમ માતૃ-પિતૃભક્ત શ્રવણુના વિચાર પાણીપતના મેદાન (કુરુક્ષેત્ર)માં વિકૃત બની ગયા હતા. આવી પ્રચંડ શક્તિ ધરાવનાર વિચારાનું સ્વરૂપ તે પૌષધેાપવાસ વ્રત છે. ધની પુષ્ટિ કરે તે પૌષધ. પૌષધ દ્વારા આત્મામાં ઉપવસન (એટલે રાગદ્વેષાદિ વિભાવને ત્યજી સ્વભાવમાં રમણ) કરવું તે પૌષધેાપવાસ. શ્રી પષણા પત્ર ક્ષમાધર્મીનું ક્ષમાની સિદ્ધિ માટે આ પૌષધ કરણીય છે. શ્રી પષણા પત્તું સાધ્ય ક્ષમા છે. આ પ્રેમનું, મૈત્રીનુ મહા પવ છે. તે ક્ષમાના,. પૌષધના અને પર્યુષણાના અં તત્ત્વથી એક જ છે. જીવ સ્વહિત-પરહિત માટે કાચાના તેમજ રાગ-દ્વેષાદ્વિના ઉપશય કરવા જોઈએ. મુખથી ‘ મિચ્છામિ દુકકડમ આપવા સાથે ચિત્તમાં હ્રદયમાં વિરાધનું શમન થાય ને ત્યાંથી મૈત્રીભાવનુ ઝરણુ` વહી રહે. * પરિણામનુ' પરિવર્તન અચિંત્ય છે. ક્રોધી ક્ષમાભ‘ડાર અને છે. રાગી વિરાગી અને છે, વિરાગી રાગી અને છે. ત્યાગી ભાગી અને છે, ભેગી ત્યાગી અને છે. શત્રુ મિત્ર અને છે, મિત્ર શત્રુ બને છે. કમ અને આત્મા અને બળવાન ચાદ્ધાએ છે. ક્ષણમાં કમના વિજય દેખાય તે ક્ષણુમાં આત્મા જીતે. આ ખધાંમાંથી ખચવા માટે, તેની સાધના માટે શ્રી. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ પર્યુષણ મહાપર્વની ચેજના કરી છે. અને તે ક્ષમાની સિદ્ધિ માટે પર્વના દિવસેમાં પૌષધ કરવાનું વિધાન થયું છે. ગૃહસ્થજીવનમાં સાધુજીવનના અભ્યાસરૂપ પૌષધ છે. વારંવાર વિધિપૂર્વક તે વ્રત કરવાથી આત્મા ક્ષમાધર્મના અભ્યાસી બનીને ક્ષમાની સિદ્ધિ કરી શકે છે. પૌષધમાં ૧૨ વતનું વિધિપૂર્વક પાલન કરવાનું હોય છે. શ્રી પર્યુષણ મહાપર્વમાં પૌષધ દ્વારા આત્મામાં ઉપશમભાવ પ્રગટાવી અને સાચી ક્ષમાપના કરી કૃતાર્થ બને એ જ આ મહાપર્વ પામવાનું ફળ છે. BacaanDDENDEDDENDEDOR જદીપણુમાં ક્રોધ સાથે જે અવિવેક પણ ભળે તો ભયંકર વિનાપ સજે છે. વાતવાતમાં જીદ ચાલુ થાય તે ડાહ્યા માણસે એ મૌન છે ધારણ કરી નમતું આપી દેવું હિતાવહ છે. SABATABaa જે વ્યક્તિ નમતું આપી દેવાની વૃત્તિ કેળવે તે મહાન બને છે. wwwwwwwwwww For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્રનું માહામ્ય અન્ય પર્વની માફક શ્રી પર્યુષણા મહાપર્વ લોકે ત્તર છે. તે ક્ષમા અને મૈત્રીનું અદ્ભુત પર્વ છે. જીવમાત્રની ક્ષમા યાચવાથી ને જીવમાત્રને ક્ષમા સમર્પિત કરવાથી મૈત્રીભાવ અખલિતપણે જીવનમાં વહે છે. ને પરંપરાએ તે પરમપદનું કારણ બની રહે છે. પર્યુષણ પર્વમાં give and take નથી. ત્યાં ફક્ત અર્પણ, સમર્પણ, complete surrender, નમ્રતા ને વિનય વિવેક છે. માનવજન્મનો એકમાત્ર ઉપયોગ એ છે કે તે સ્વ જીવનમાં એવો પુરુષાર્થ કરે, ધર્મ-આરાધના શુદ્ધ કરે કે તેના જન્મ, જરા, મૃત્યુનું નિવારણ થઈ જાય. એ જ માનવજીવનની સાર્થકતા. આ સાર્થકતાની પ્રાપ્તિ માટે હવે પછીના પાંચ દિવસ છે. છેલ્લા દિવસે, સંવત્સરીના દિવસે જીવનની આરાધના પર શિખર સમાન ક્ષમાપના છે. તેમાં મૈત્રીભાવની સૌરભ દરેકના જીવનને દયા, કરુણાથી સભર તથા રાગદ્વેષથી મુક્ત બનાવે છે. આજે ચોથા દિવસે શ્રી ક૯પસૂત્રના વાચનની શરૂઆત થાય છે. પાંચ દિવસમાં કુલ નવ વ્યાખ્યાને જાય છે. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ય કલ્પ” એટલે સાધુને આચાર. દશ પ્રકારે સાધુના આચાર દર્શાવાય છે. સાધુ જ્યાં રહે તે ઘરના માલિકની કેટલીક વસ્તુઓ તેમનાથી ન લેવાય, તેમના નિમિતે બનાવેલ કેઈ વસ્તુ તેમને ન ખપે. રાજાનું તે કાંઈ પણ ન સ્વીકારે. સાધુ સાધ્વીને વંદન ન કરે. ચાતુર્માસ સિવાય કારણ વગર એક સ્થાને એક માસથી વધુ ન રહે. લાભાદિકને કારણે સાધુ એક સ્થાને છ માસ પણ રહે. કલ્પસૂત્ર વીર સંવત ૯૮૦ કે ૯૩માં વાંચવાનું શરૂ થયું. કેઈ શ્રાવક કે યોગવહન કરેલ સાધુ સિવાય તે વાંચી શકે નહિ. કલ્પસૂત્રમાં જિનેશ્વરનાં ચરિત્ર ગણધર વગેરેની -સ્થવિરાવલી અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર રહેલા છે. પહેલા વ્યાખ્યાનમાં ભગવાન મહાવીરનો જીવ ત્રિશલાદેવીના ગર્ભમાં આવે છે ત્યારે ત્રિશલાદેવીને જે ૧૪ ઉત્તમ સ્વપ્ન આવે છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવે છે. ત્યાર પછી શરીરનાં અંગઉપાંગ પરથી ફલિત થતું ભવિષ્ય, બત્રીસ લક્ષણા પુરુષનાં લક્ષણે, ભારને માપનાં પ્રમાણે, સ્વપ્નનાં વિવિધ ફળ દર્શાવવામાં આવેલાં છે. ઈદ્રના પૂર્વ ભવની કાર્તિક શેઠની કથા. દયા, ધર્મ પર આધારિત મેઘકુમારની દષ્ટાંત કથા આપવામાં આવેલી For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. અહીં ભગવાન ધર્મરૂપી રથના સારથી તે સદષ્ટાંત. નિરુપાયેલ છે. પર્યુષણ પર્વના ચોથા દિવસે સાંજે બીજું વ્યાખ્યાન આપવામાં આવે છે તેમાં જનશાસનમાં બનેલ દશ મહાઆશ્ચર્ય દર્શાવવામાં આવેલાં છે. આ વ્યાખ્યાનમાં શ્રી મહાવીર ભગવાનના પૂર્વના. ૨૬ ભવનું વર્ણન કરવામાં આવે છે. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ત્રિશલાદેવીને ૧૪ ઉત્તમોત્તમ સ્વનો આવે છે. પહેલા સ્વપ્નમાં ચાર દંતશળવાળે હાથી, બીજા સ્વપ્નમાં સફેદ વૃષભ, ત્રીજામાં સિંહ ને ચોથામાં લક્ષ્મીદેવી જુએ છે. તેનું અદ્ભુત તાદશ્ય વર્ણન કરવામાં આવે છે. આ પ્રમાણે મહાપવિત્ર અને મૂલ્યવાન ગ્રંથ કલ્પસૂત્ર”ના વાંચનની અને તેના રહસ્યમય અર્થની આજે શરૂઆત થાય છે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરને આદેશ આજે પ્રભુના જન્મ બાદ ઉત્તરોત્તર જે વૃદ્ધિ થતી ગઈ તેનુ સ્મૃતિ ટ્રેંકાણમાં વર્ણન કરવામાં આવે છે. તે છેવટે દીક્ષા-સૌંયમ માર્ગ ગ્રહણ કરે છે ને ઘાર તપશ્ચર્યાં કરે છે. પારાવાર અનુકૂળ ને પ્રતિકુળ ઉપગે સમભાવે સહુન કરે છે. તેમનામાં નથી રાગ કે નથી દ્વેષ, ફક્ત સમરસના પ્રવાહ તેમના દિલમાં વહી રહ્યો છે. પછી તેમને સાધના આદ કેવલ જ્ઞાનની સિદ્ધિ થાય છે. ત્રણ કાળનું જ્ઞાન પ્રત્યક્ષ અને છે. ત્યાર પછી જીવેાના કલ્યાણ તથા ઉદ્ધાર માટે દેશના પ્રવચન આપે છે. અગિયાર બ્રાહ્મણુ પ્રકાંડ વિદ્વાનો ગને કારણે આવે છે. તેએ મહાવીર ભગવાનની ભવ્યતા જોઈ આશ્ચય - ચિકત થાય છે. આજ સુધીની નાશ ન પામેલ શંકાઓને પ્રભુ સ્પષ્ટ અને સરળ વાણીથી દૂર કરે છે. અને તેઆ પ્રભુના પ્રથમ અગિયાર ગણધર શિષ્યેા મને છે. તેઓને જે સમજાવવામાં આવ્યું તેના નિરૂપણને ગણધરવાદ કહે છે. તેનુ ં આજે હજારેાની વચ્ચે તાદ્દશ્ય વર્ણન કરવામાં આવશે. તે વખતે આજની જનતાના મનમાં ઘર કરી ગયેલ શકાઓ દૂર થાય છે. ધર્મ, આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, કર્મ, દેહ વગેરેના સરસ ખ્યાલ આવે છે. For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ પ્રથમ વિદ્વાન ઇન્દ્રભૂતિની શંકા હતી કે આત્મા છે કે નહિ?” તે પ્રભુએ સશિત વેદવાકચના યેાગ્ય અથ કરી ખતાવી કહ્યું, શરીર રૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન એ ભૂતાના ધર્મ છે, આત્માના ધમ નથી.” એ શંકા છે તે તેને લંબાણપૂર્ણાંક વેદવાકયથી સમજાવીને કહ્યું, “ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ શરીરથી જુદા એવા કાઇ પદ્મા થી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પદાર્થ આત્મા છે.” ઇન્દ્રભૂતિએ પાતાની શંકા દૂર થતાં પેાતાના ૫૦૦ શિષ્યા સાથે મહાવીર ભગવાન પાસે દીક્ષા લીધી, પ્રભુએ ત્રણ પદ્મ આપ્યાં : “ઉપજોઇ વા, વિગમે, વા, વેઈ વા.” એટલે દરેક પદાર્થ વમાન પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. પૂના પર્યાયરૂપે નષ્ટ થાય છે અને મૂળ દ્રવ્ય રૂપે ધ્રુવ-નિત્ય રહે છે.” તે ત્રિપદી સાંભળી પ્રથમ ગણધર અનેલા ઇન્દ્રભૂતિએ દ્વાદશાંગીની રચના કરી. આ પ્રમાણે બાકીના ૧૦ બ્રાહ્મણ ધુરંધરાની શંકા દૂર કરી. અગ્નિભૂતિની શંકા હતી કે કર્યું છે કે નહિ ? પ્રભુએ સંસારની દેખાતી વિચિત્રતા—ઊંચનીચ ભેદ ખતાવતાં તેનાં કારણભૂત કર્યું છે. કમ આત્મા સાથે અનાદિ અનંત જડાયેલ છે તેથી કમ` છે. ત્રીજા વાયુભૂતિને શકા હતી કે આ શરીર એ જ આત્મા છે કે શરીરથી જુદો આત્મા છે? પ્રભુએ સિદ્ધ કરી બતાવ્યુ` કે શરીર અને આત્મા ભિન્ન છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ ચોથાની શંકા હતી કે પાંચ ભૂત છે કે નહિ ?” વેદપદેથી તે શંકા દૂર કરી કે પાંચ ભૂતે છે. પાંચમાંની શંકા હતી કે “પ્રાણું જે આ ભવમાં હોય તે જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે?” તે તેને જવાબ મળે કે “કર્મની અપેક્ષાએ ગતિ સૂચવી છે. આજે વાદી ગુણયુક્ત મનુષ્ય ફરીને પણ મનુષ્ય-જન્મ મેળવે છે. પણ પાપી મનુષ્ય મરીને પશુ અથવા નારકી પણ થાય છે. માયાદિ દેષયુક્ત પશુ ફરીને પણ પશુજન્મ મેળવે છે પણ ભદ્રિક પરિણામી પશુ મરીને મનુષ્ય અથવા દેવ પણ થાય છે. આવી રીતે પ્રાણીઓની જુદી જુદી ગતિમાં ઉત્પત્તિ કર્મને આધીન છે.” છઠ્ઠાની શંકા હતી કે “અત્યારે કમને બંધ કે કર્મથી મેક્ષ છે કે નહિ ? ” પ્રભુએ કહ્યું, “મુકતાત્મા કર્મથી બંધાતું નથી એટલે શુભ-અશુભ કર્મના બંધનરહિત છે. સંસારી આત્માને તે કર્મને બંધ અને કર્મથી મોક્ષ છે.” સાતમા મૌર્યપુત્રને શંકા હતી કે “દેવે છે કે નહિ?” પ્રભુએ કહ્યું, “અહીં સમવસરણમાં આવેલા આ દેવોને તું અને હું પ્રત્યક્ષ દેખીએ છીએ.” આઠમા અલંપિતને સંશય હતું કે, “નારકી છે કે નહિ?” પ્રભુએ કહ્યું, “જે પ્રાણી ઉત્કૃષ્ટ–પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે.” For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ નવમા અચલભ્રાતાને સશય હતા કે, પુણ્ય અને પાપ છે કે નહિ ? * Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુએ કહ્યુ', દરેક પ્રાણી જે સુખ-દુઃખ અનુભવે છે તેનું કારણ પુણ્ય-પાપ છે. કારણ કે કારણ વિના કાર્ય સંભવે નહિ.” દશમા મેતા પંડિતને શંકા હતી કે, “પરલેાક છે કે નહિ ? ” પ્રભુએ કહ્યું, ચૈતન્ય એ ભૂતને ધર્મ નથી પશુ આત્માના ધમ છે. આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે તેથી આત્મા પરલેકમાં જાય છે તથા પરલેાકથી આવે છે. આત્મા અનંતા છે.'’ અન્યા. છેલ્લા પ્રભાસને સંશય હતા કે “મેક્ષ છે કે નહિ ?'’ પ્રભુએ કહ્યું શુદ્ધ જ્ઞાન, દન અને ચરિત્ર વડે સમગ્રા કને ક્ષય થાય છે. કમના ક્ષય થયે એ મેક્ષ છે.” આમ ૧૧ બ્રાહ્મણા ને તેમના શિષ્યેા પ્રમુના શિષ્ય ભગવાન મહાવીર પ્રભુએ છેલ્લુ ચેમાસુ અપાપા નગરીમાં કર્યું. ત્યાં કાલધર્મ પામ્યા તેથી તે નગરી પાપાપુરી કહેવાઈ. આજે તે પાવાપુરી કહેવાય છે. આમ લૌકિક વ્યવહાર તરીકે પત્ર' નિર્માયા ભગવાને દરેકના સશયાત્મા, પરમાત્મા, ક, પરલેક, દેવ, મેક્ષ, પુણ્ય, પાપ વગેરે સરળતાપૂક સમજાવ્યાં, For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ ધમાલમાં નથી O સામાયિકમાં ચિ’તન અને મનન કરવાનું છે, સામાયિકમાં સવાદ્યમય તત્ત્વ મળે છે. પ્રભુ મહાવીર ગૌતમને કહે છે કે તારી ઇંદ્રિયને તું કાચબાની માફક વાપર. જ્યારે ભય આવે ત્યારે કાચબે પેાતાની બધી ઇંદ્રિયાને સ કાચી લે છે તેમ પાપ કરવાને ભય લાગે ત્યારે માતુ, કાન, બધું બંધ કરી પ્રભુનું સ્મરણ કરવું. ૦ ધમાલની અંદર ધમ છે જ નહિ, સાધના દ્વારા શુદ્ધિ અને શુદ્ધિ દ્વારા સાધના કરવાની છે. અંતરનું વલેણું કરી કરીને આત્મશુદ્ધિ કરવાની છે. ૦ જાત્રામાં સંઘ ચાલ્યા ત્યારે એક શાંતિપ્રિય ભાઈએ કહ્યું કે હું મારી જવાબદારીથી જાત્રામાં આવી શકું' તેમ નથી પણ એક તુંબડુ' આપ્યું અને કહ્યુ' કે આ તુખડાને બધે સ્નાન કરાવીને, જાત્રા કરાવીને પવિત્ર કરાવજો. જાત્રા કરીને પાછા આવ્યા ત્યારે પેલા ભાઈએ પોતાનું તુંબડુ પાછુ માગ્યું અને જાત્રા કરીને આવેલાને સાદું ભેાજન જમાડયું. હૈ આપણે જીવનમાં જેમ બને તેમ સાદાઈને લાવવાની છે. સાદાઈથી જીવન શાંત અને શુદ્ધ બનશે. જમણુ માં For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કર Acharya Shri Kailassagarsuri Gyanmandir પેલી તુ ખડીનુ શાક કર્યુ.. તુ.ખડી એકદમ કડવી હતી. તુ ખડીનુ શાક ખાઈ ને બધાંનાં માઢાં કડવાં થઈ ગયાં. ૦ પેલા ભાઇએ કહ્યું કે આ તુ'ખડી ઘણી નદીઓમાં સ્નાન કરીને આવી છતાં પણ મીઠી ન થઈ તે આપણું' અંતર પણ ઘણી જાત્રા કરે છતાં અંતરને શુદ્ધ ન બનાવે તા જાત્રા કર્યાના ફાયદો શું? પહેલા તા સામાયિક સમતાથી અંતરને શુદ્ધ કરવાનુ છે. • લાકે સદ્ગુણને, સારી વસ્તુઓને યાદ કરે છે; ખળવાન કે પૈસાદારને કાઈ યાદ કરતા નથી. સુંદર ફર્નિચર હાય અને સુંદર બ્લેાક હોય છતાં અંતરમાં શાંતિ ન હાય તા એ બ્લેક શુ કરવાના ? ૦ ધમાલમાં અને ધમાલમાં જીવનને પુરુ કરી નાંખવાનું નથી. જીવન જીવવામાં આત્માના પૂરેપૂરો વિચાર કરવાનો છે. આપણું જીવન રાગ-દ્વેષ-વેર-ઝેરઈર્ષા અને માનમાં પૂરુ' કરી નાખવાનું નથી પણ ધીમે ધીમે દુગુ ણીને બહાર કાઢવાના છે. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મામાં લીન બનવું તે યંગ ૦ દવા શરીર ઉપરના રોગને દૂર કરે છે તેવી જ = = રીતે ભગવાનની વાણી, સંતોના શબ્દ આત્મામાં પડેલ = = = = = જ વિષય-કષારૂપી રેગોને દુર કરે છે. ૦ જગત આખુંય ત્રણ પર્યાયમાં આવી જાય છે. આ જ ગતમાં પદાર્થો ઉત્પન્ન થાય છે. નાશ પણ થાય. છે અને મૂળ રૂપે તો જગતના સર્વ પદાર્થો સ્થિર છે. જેમ કે માણસનો જન્મ થાય તે ઉત્પત્તિ કહેવાય, મરી, ગયે તે નાશ અને મૂળ સ્વરૂપે રહેલે આત્મા તે અમર જ છે. તે તો કદી મરતો નથી. આત્મા સ્થિર છે એવી જ રીતે સર્વે પદાર્થોને ગણવા. ૦ આત્માની અંદર શેધ કરવાથી આત્માની પ્રાપિતા થાય છે. પરમાત્મા અરૂપી છે તે આંખથી દેખાતો નથી. પણ જ્ઞાનદષ્ટિથી આત્મામાં તેની અનુભૂતિ થાય છે. ૦ યોગ એટલે મન, વચન અને કાયાને સ્થિર કરી. દેવાં ને પછી આત્મામાં લયલીન બની જવું તે યોગ પણ. જીવનમાં મહત્વનો ભાગ ચગ ભજવે છે. ચેગ આત્મદશામાં. સ્થિર કરે છે. - જ્યારે આત્માને સાચો અનુભવ થાય છે ત્યારે For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ પ્રકારનાં દુખે શાંત થઈ જાય છે અને જ્યારે આત્મામાં આનંદના ફુવારા ફુટે છે ત્યારે આત્મા સાચો ચગી બની જાય છે. ૦ જંગલ કે બગીચાને પાણી ન મળે તે તે સુકાઈ જાય છે અને ફળ મળતાં નથી. એવી જ રીતે જીવન એ બગીચે છે. તેને પાણીરૂપી પ્રવચન ન મળે તે તે સુકાઈ જાય છે અને મોક્ષરૂપી ફળ મળતું નથી. ૦ જયાં આત્મચિંતન હોય ત્યાં ચિંતા હોય જ નહીં અને જ્યાં ચિંતા છે ત્યાં ચિંતન પણ ન હોય. ૦ ખરેખર જીવ એમ વિચારે કે હું અહીં ક્યાંથી આ છું, શું કરી કહ્યો છું, કેટલે રહેવાને છું, કયારે અને કયાં જઈશ તે જરૂર વૈરાગ્યભાવ આવે. ૦ માણસ વર્તમાનને વિચાર કરે છે પણ ભવિષ્યકાળનો વિચાર કરતા નથી, ભૂતકાળને દેખતે નથી પણ વર્તમાનમાં જે ભવિષ્યનો વિચાર આવી જાય તે આત્મામાં તુરત જ સ્થિરતા આવી જાય છે, પાપને વિચાર નાશ થઈ જાય છે. ૦ ખરાબ વિચાર કરવા એટલે હિંસાના વિચારે કરવા. બીજાને મારી નાખવાના વિચારો કરવા તે રૌદ્રધ્યાન છે. એ ધ્યાન જે જીવ કરે તે નરકમાં જાય છે અને ત્યાં ભયંકર દુખે ભગવે છે માટે એવા ધ્યાનમાં મનને ન ફસાવા દેવું. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મની બેડીમાંથી મુક્ત બને ૦ માનવી પિતાના મનને સંસ્કારિત બનાવીને પછી યોગી બની શકે છે. યોગ વડે મન, વચન અને કાળ સુંદર સંસ્કારી બને છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મન ગ તરફ વળે છે. ૦ વિદ્યાને પણ અત્યારે તે માત્ર પૈસા કમાવવામાં જ ઉપયોગ થાય છે. વકીલે, ડોકટરો લોકો પાસેથી પૈસા કેમ પડાવવા એ તેમના જીવનનું ધ્યેય બની જાય છે. વિદ્યા વિકસવાના સાધનને બદલે વિનિપાતનું સાધન બની જાય છે. મેક્ષ એટલે મુક્તિ. કર્મની બેડીથી સંસારના દરેક છે બંધાયેલા છે. દુનિયાને મોટામાં મોટે માનવી કર્મવત્તા પાસે નાનામાં નાનું છે. મોટામાં મોટા ચક્રવતઓ પણ મુક્તિ મેળવવા માટે સંસારને તણખલાની માફક ગણીને છેડી દે છે. ૦ સૂક્ષ્મ વનસ્પતિ એટલે કંદમૂળ. તેનામાં કરોડો કરતાં પણ વધારે જીવે છે. જે આપણને દેખાતા નથી. જેમ મનુષ્યના શરીરમાં થુંક કે ઝાડે પેશાબ વગેરેમાં કરોડે કરતાં પણ વધારે જીવે છે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ એક જીવ મેક્ષે જાય છે ત્યારે નિગદમાંથી એક જીવ રાશિમાં આવે છે. નિગોદમાં અનંતા જીવ છે. નિગાદમાંથી ચઢતે જીવ અનુક્રમે મનુષ્ય થાય છે. ૦ દુનિયાના ચેગ તો પ્રાણાયામ વગેરે દર્શાવે છે; જ્યારે જનધર્મને વેગ તે સંસાર શું છે તે બતાવે છે. આ યોગ પહેલા વિશ્વનું ભાન કરાવે છે ને પછી ધીમે ધીમે દશન, જ્ઞાન અને ચારિત્ર્યનું ભાન કરાવે છે. ૦ અનંત કાળથી આત્મા નિગોદમાં હોય છે. પછી જેમ સેનું અને ધૂળમાંથી સેનું જુદું પડે છે, તેમ અકામ નિજેરાથી નિગદને જીવ મનુષ્ય બને છે. ૦ જે મૂકીને ચાલ્યા જવાનું છે તે સ્થળ વસ્તુ પાછળ સમગ્ર જીવન માનવી વેચી રહ્યો છે. માનવીને જન્મ જગતની જડ વસ્તુઓ ભેગી કરવા નહીં પરંતુ મોક્ષ મેળવવા થા છે. જેમ પિટમાં વધારે પડતું મળ શરીરને બગાડે છે તેમ વધારે પરિગ્રહ આત્માને બગાડે છે. ૦ નિર્મળ બેધ મળ્યા પછી પણ સરળતા આવવી મહા કઠિન છે. સમ્યક દૃષ્ટિ આત્મા નમ્ર હોય છે અને તેની બુદ્ધિ પણ નિર્મળ હોય છે. સાચું જ્ઞાન અને ગુરુને ચેાગ એ બને મળવું બહુ જ કઠિન છે. ૦ વાતાવરણને યોગ્ય ન બનતાં માનવે જીવનમાં For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ સાચું હોય તે જ ગ્રહણ કરવું. સારું હોય તેને પહેલાં જાણવું, પછી સ્વીકારવું અને ખોટું છેડી દેવું. ૦ ચેતન્ય જેમ જેમ ગુણ મેળવતે જાય તેમ તેમ તેને આત્મા કિંમતી બને છે. દુનિયાના દરેક માણસની કિંમત સરખી હોતી નથી. જેમ મલમલ અને માદરપાટ, સોનું અને લોખંડ ગુણેની ગ્યતાથી જ જીવનની કિંમત અંકાય છે, જેમ હીરાની કિંમત ઝવેરી જ આંકી શકે છે તેમ ગુણી માણસને ગુણ માણસ જ જાણી શકે છે. necaenvaenevennenaicanes MMMMMMMM ક્રોધમાં લીધેલ નિર્ણય અને કાર્ય ઘણીવાર એવું ભયંકર પરિણામ લાવે છે કે જેને પશ્ચાતાપ જિદંગી પર્યત રહે છે. wwww સત્કર્મો સત્કર્મો એ કલ્યાણરૂપી વૃક્ષના મૂળ છે જેમ વૃક્ષનું મૂળ ગુપ્ત હોય તેમાં જ વૃક્ષની સલામતી છે તેમ સત્કર્મોની ગુપ્તતા કલ્યાણની સલામતી છે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદાચરણથી સંસારના સર્વ રોગો દૂર થાય છે ૦ જેટલી જ્ઞાનની સમજણ વધતી જાય છે તેટલા દુર્ગણે ઘટતા જાય છે. આત્માને સ્વભાવ તે સદ્ગુણોને જ છે, જ્યારે અઢાર દે તે શરીરના છે. ૦ આત્માને અનુભવ કરતાં કરતાં પૂર્ણ વિભૂતિ પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન–માત્ર જ્ઞાન. જ જીવનમાં રહ્યું છે. અજ્ઞાન સંપૂર્ણ નાશ પામ્યું છે તે પરમાત્મા છે. ૭ જન્મ-જન્મનાં બંધને તોડવા માટે એક જન્મની સાધના પૂરતી નથી માટે જ્ઞાન–ધ્યાનથી કર્મને ક્ષય. કરવાને છે. ૦ આત્માને તે સચ્ચાઈ જ પ્રિય છે અને સચ્ચાઈથી. તે કર્મને ક્ષય થઈ જાય છે અને અસત્યથી જ કર્મ બંધન થાય છે. ૦ આપણે પ્રભુની વાણું સાંભળીને જીવનમાં કેટલી ઉતારી તે જોતાં રહેવાનું છે. વસ્તુનું જ્ઞાન, વસ્તુને સ્વીકાર અને વસ્તુમાંથી નકામી વસ્તુ કાઢી નાંખવાની. ૦ સાંભળીને સારને જ ગ્રહણ કરવાને. જેટલી ઊંચી વસ્તુ તેની સમજણ પણ ઊંચી હોવી જોઈએ. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ આપણે ગતિ નહીં પણ પ્રગતિ કરવાની છે. આત્માને વિકાસ કરવાને છે. ધર્મ સાંભળીને તેનું મનન કરવાથી શુભ વિચારને જન્મ થાય છે. શુભ ઘુંટાય પછી તેમાંથી આચાર પ્રગટે છે. ૦ બધા જ ઉપદેશ બધાને લાગુ પડતા નથી. પૈસાદારને દાન, તોફાની વૃત્તિઓને કાબુમાં રાખવા માટે, અશક્ત શરીરવાળા માટે શીલ, જેની ઈન્દ્રિયે કાબુમાં ન રહેતી હોય તેને માટે તપ અને આમાંથી જેને કંઈ જ ન હોય અને વૃદ્ધ હોય તેના માટે ભાવ રાખ. ૦ શ્રવણ સ્વાધ્યાયમાં પરિણમી જતાં આચરણ માટે ઉત્તમ બની જાય છે. સાંભળ્યા પછી આચરણમાં આવે તે જ સાંભળેલું સાર્થક થાય છે. ૦ સંસારના રોગને મટાડવા માટે ઉત્તમ આચરણ જ જીવનમાં આવવું જોઈએ. અઢાર પાપસ્થાનક જે દુર થાય તો જ જીવનમાં મધુરતા-સંવાદિતા ઊભી થશે માટે દેશોને જીતવાના છે અને સદ્ગુણેને પ્રાપ્ત કરવાના છે. છે જે ભાગ્યશાળી છે તેને જ સદ્દગુણ પ્રાપ્ત કરવાનું મન થાય છે. જ્યાં સુધી કષાય જીવનમાં પડયા છે ત્યાં સુધી જીવન ઝેર જેવું લાગે છે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન અને ક્રિયાના સહયોગથી મોક્ષ પ્રાપ્તિ રૂપી પદાર્થોની પાછળ અરૂપી તત્વ કામ કરી રહેલ છે. અરૂપી આત્મા વગર રૂપી શરીરની કિંમત કંઈ જ નથી. જે નથી દેખાતું તે જોવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સાથે કિયા, સ્વાધ્યાય અને ધાનની આવશ્યકતા છે. ૦ ક્રિયામાં સમગ્ન બનવા માટે જ્ઞાનના અભ્યાસની જરૂર છે. આત્માની વાત અભ્યાસથી જાણવાની-સમજવાની જરૂર છે. “સૂત” શબ્દના અનેક અર્થ થાય છે તે તે શબ્દના અર્થનું જ્ઞાન હોય તે કિયામાં અનેરો આનંદ પ્રગટે છે. શબ્દ અને અર્થને લક્ષમાં રાખીએ તે દરેક કિયા સુંદર ફળ આપે છે. , જીવનમાં લક્ષ ન હોય તે કટેકટી પ્રસંગે માનવ હામ હારી જાય છે, દામ ખોઈ નાખે છે અને તેના કામનાં કોઈ ઠેકાણાં હતાં નથી તેથી તે થાકી જાય છે જે એકને (આત્માને જાણે છે તે બધાને જાણે છે. લક્ષથી માણસ જીવનમાં આગળ વધી જાય છે. ૦ જેની આંખે સ્થિર નથી તે નિશાનને વીધી શકતું નથી. ભણવા બેસે ત્યારે મનને સ્થિર કરીને For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ ભણશે તો જ્ઞાન યાદ રહી જાય છે. દુધ પણ સ્થિર રહે તે દહીં બની શકે છે. જ્યાં સ્થિરતા છે ત્યાં જમાવટ છે, માટે લક્ષની આવશ્યકતા પ્રથમ છે. ૦ ધર્મને જીવનનું લક્ષ બનાવે. તેનું જ્ઞાન મેળવે. તદાનુસાર ક્રિયા કરે તો જીવન ધર્મમય બની કલ્યાણકારી બનશે. રસપૂર્વકની ક્રિયાથી ધર્મમાં રુચિ જાગ્રત થાય છે. દોડાદોડ કરી જે તે ક્રિયા કરવાથી ધર્મમાંથી રસ ઓછો થઈ જાય છે. જીવનમાં ધર્મ સમજીને વિચારીને કરવાનો છે. લક્ષ સહિત કરેલ ધર્મ ક્રિયાના મિશ્રણથી રસમય તેમજ ફળદાયી બને છે. ૦ પ્રભુ સાથેનાં લગ્ન અખંડિત છે. જયાં નથી વિગ કે વિરહ. સંસારનાં લગ્ન ખાંડનાં રમકડાં સમાન છે. 0 જ્ઞાનને લક્ષમાં લઈ ક્રિયા કરવાથી એક શ્વાસચલ્ડ્રવાસમાં કમેને મેરુ પર્વત ખડે કરે છે. આમ જ્ઞાન પ્રકાશ છે. તે પ્રકાશ અનેક કિયામાં જોડે છે ને જ્ઞાન તથા ક્રિયાના સહયોગથી મોક્ષપ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્જન શાશ્વત : સહાર ક્ષણજીવી ♦ કાળ આપણી રાહ જોતા નથી. વધારે કીચડ અને આજી પાણી હાય તા ત્યાં હાથી ખુંચી જાય છે. પરંતુ એછે. કીચડ અને વધારે પાણી હાય તેા તે કાદવમાંથી નીકળી કિનારે પહોંચી જાય છે. માહુ અને મુનિમાં આ તફાવત છે. O આ શરીર અશુભ વધુ વિચારાથી ઠાંસી ઠાંસીને ભરેલ છે. વિચારા તે આઈલરમાં રહેલ વરાળ સમાન. છે. તેના ભરાવા થતાં બેઈલર ફાટી જાય છે. આવું જ શરીરનુ છે. • વિદ્યાના અભ્યાસ કરીને નમ્ર અનાવવાનુ છે.. જેમ જેમ ફળ આવતાં જાય છે તેમ તેમ તાડ ઊંચુ થતુ જાય છે, પણ આમ્ર નમતુ જાય છે. આમ આમ્ર મધુર છે, તાડ માદક છે. જ્ઞાન આવતાં અભિમાન દૂર થાય. અને વિનય, વંદન, નમન આવે છે. • ઘણાં બિંદુએનેા સગ્રહ એટલે સિંધુ છે. પૈસાએના સંગ્રહ તે રૂપિયે બની જાય છે. નાની નાની વાતાથી પણ ચેતીને ચાલવાનું છે. નાનકડી ભૂલ પણ મહાન ભયંકર પરિણામ લાવે છે. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra O www.kobatirth.org પ૩ આત્મવિશ્વાસથી આગળ વધવાનુ છે. જગૃત ૭ અને એકાગ્ર બનીને જ નાનું કે મેટું કામ કરવાનું છે. તે માટે તમારે જે આગળ વધવું હાય તે। તમારી જાતને તપાસતા રહેા. કોઈના કહેવા પ્રમાણે વર્તવું. તેને બદલે આત્મશ્રેય માટે આત્મા જે અને જેમ કહે તેમ કરવાનું છે. વર્તમાન જીવન સુંદર મનાવવાનું છે. સદ્ગૃહસ્થા માટે જીવનસુખના ચાર પાયા કહેવાય છેઃ (૧) વ્યાપારમાં અખંડ પ્રમાણિકતા (૨) પત્ની પ્રત્યે અણીશુદ્ધ સયમ, (૩) મિત્રાના હૃદયમાં નિષ્કપટ મિત્રતા અને (૪) જીવન પ્રત્યેના વ્યવહાર નીતિમય ને સરળ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ જીવનમાં જે કાર્ય કરે તે નમ્રતાપૂર્વક કરેા. સચ્ચાઈના રણકાથી ને આંતરિક પ્રસન્નતાથી કરી. પ્રત્યેક શુભ પ્રવૃત્તિની જાગૃતિ આત્માના ઉદ્ધાર કરે છે. ૦ ધ્યાન રાખજો કે આત્મા ક્રિયા માટે નહીં, પણ ક્રિયા આત્મા માટે છે એક વાર આત્માની એળખાણ થઈ 'કે પછી ક'ની નિરા જ થવાની. દેહને સદુપયેાગ જીવનમાં દરેક પળે કર્યા જ કરવાના છે. . આજે માનવી સ્વદેહના ઉપયાગ ભૌતિક શક્તિ વધારવા માટે, વિકસાવવા માટે કરે છે અને આધ્યાત્મિક શક્તિને શેષહીન બનાવે છે. સર્જન કરતાં સહારમાં આછી શક્તિ વપરાય છે, સજ્જન શાશ્વત રહે છે, સહાર For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષણજીવી બને છે. ઈન્દ્રિાની વિઘાતક અને વિનાશક શક્તિઓ અપાર છે. તેમાં લપટાયા તો અનેક ભવના. ચકાવામાં ચિત્કારો પાડતા રખડવું પડે છે. ૦ અભ્યાસથી, અનુભવથી, આધ્યાત્મિક જ્ઞાનનાં બિંદુઓ સંગ્રહિત કરી સાગર–સમ બની, તેમાં એકાગ્રતા, લીનતા, તન્મયતા તે આત્માને ઉચ્ચ શિખરે પ્રસ્થાપિત દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે અક્ષતની ત્રણ ઢગલીઓ કરવાની છે. છેલ્લે સિદ્ધશીલા અર્ધચંદ્રાકાર બનાવવાની છે. આમાં ૧૦૮ અક્ષત હવા જરૂરી છે. પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણોનું ત્યાં મરણ થાય છે. NMMMMMMM અત્યાસ ૦ દુનિયાના અભ્યાસ માટે ઘણાં વર્ષો વાપરી નાખ્યાં તો આત્માના અભ્યાસ માટે હવે બાકીનાં થોડાં વર્ષો વાપરવાનાં છે. જ્યાં સુધી અંતરમાં ગુણ ન આવે, તેનો વિકાસ ન થાય ત્યાં સુધી તત્ત્વનો અભ્યાસ કરવાનો છે. આત્મા ગુણ બનશે ત્યારે તે બીજાના ગુણેની પરખ કરી શકશે. જ્યાં સુધી આપણી પાસે દર્શન–જ્ઞાન ને ચારિત્ર ન હોય ત્યાં સુધી આપણે બીજાનાં દર્શનછે જ્ઞાન ને ચારિત્રને જાણી શકતા નથી. manna auraavaaaaa Benester innan For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવતારિણું ભાવના ૦ ભાવના તે ભવતારિણી છે. તેથી ભવસાગર તરીને એકમેવ સ્થાન સિદ્ધશીલાએ સિદ્ધિોમાં સિદ્ધરૂપ બની જવાનું છે. સિદ્ધગતિ સિવાય અન્ય ચાર ગતિમાં ફર્યા કરે છે. કર્મનાં જાળાં છે. વિષય-કષાયના કારમાં કેર વતે છે. તે ૦ માણસ રૂપી દેહને જેવાને નથી પરંતુ અરૂપી આત્માને જેવાને છે. રૂપીને ચાહવામાં અનંતા ભવો ગયા, હવે અરૂપીની દોસ્તી કરવાની તાલાવેલી જાગવી જોઈએ. સમાન શીલ, વિચાર અને વર્તનથી અને સમાન આત્મા–ચિત અને સંભૂતિ તો પાંચ ભવ સુધી સાથે ખૂલે છે પણ જ્યાં આદર્શ, પ્રેમ, ભક્તિ, દષ્ટિ બદલાતાં બન્નેને સથવારે તૂટી જાય છે. નિયાણું બાંધવાથી સંભૂતિ બ્રહ્મદત્ત ચકવતી બને છે ને ચિત શેઠને પુત્ર બન્યું. ૦ પૂર્વની આરાધનાથી જ આ ભવમાં આપણે આરાધના કરી શકીએ છીએ. જે સંસ્કારના ઘડતરમાં જ ઘડાય છે, અને પ્રભુની વાણી તેમના પર રસાયણ જેવું કાર્ય કરે છે. સંસ્કારે તો જનમ જનમથી સાથે આવે છે. ૦ જીવમાં સૌથી વધુ સંસ્કાર ખાવાના હોય છે. આહાર સંજ્ઞાને જીતવા માટે તપ, ત્યાગની ખૂબ જરૂર છે. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ ૦ સ’સાર એ તા નાટક છે અને આ મધાં માહ્ય રૂપા છે. કેાઈવાર જીવ ચક્રવતી બને છે, તેા કેાઇવાર ભિખારી. જીવ જ્યાં જાય ત્યાં પેાતાનાં કર્મ-બંધન જ લઈ જાય છે. એક વખત જેને ધકકે ચડવુ પડતુ હતુ તે આજે સ્વાગત-સન્માનના અધિકારી બને છે. પેાતાનાં બધા પુણ્યને ભાગવી નાખવાથી જીવ મૃત્યુના જડબામાં જાય છે, ત્યારે કોઈ તેને બચાવી શકાતું નથી. ૦ પડછાયાની માફ્ક આપણાં કર્મો આપણી સાથે જ આવે છે. હજારા ગાયામાં ગાય પેાતાના વાછરડાને શેાધી કાઢે છે. તેમ હજારેા માનવીમાંથી કમ જીવને પકડી લે છે. છે. આવા કસતા બિચારા જીવ પ્રત્યે કરૂણા આપવાની જ્ઞાનદાન, અભયદાન તે અન્નદાન કરતાં ચઢિયાતાં છે. તપશ્ર્ચર્યોની અનુમેાદના કરવાની છે. માટીના પાદ જેવું આપણું મન છે, તેને તપથી શુદ્ધ કરવાનુ છે; આંધવાનુ છે. ૦ ખાવામાં હિંમત નથી જોઇતી પણ તેને ત્યાગ કરવામાં હિંમત જોઈએ છે. ચિત્તને મળ્યું અને છેડી પણ દીધું'. ૦ મધની મીઠાશ અને ચીકાશ માખીને લાગી ગઈ છે. ઊડવું છે છતાં ઊડી શકાતું નથી. કદાચ ન ઊડી શકાય તે ફફડાટ થયા વગર રહે નહીં માટે મેહ તથા અજ્ઞાનને ત્યાગ કરવા માટે જીવનભર પુરુષાર્થ કરવાના છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન ધન્ય બનાવવા પ્રભુની વાણી આત્મસાત કરે ૦ વધારે પડતાં પુદ્ગલેનાં સાધનો જીવનને વધારે ભારે બનાવે છે. જવાબદારીવાળો માણસ ગુરુની પાસે જઈ શકતું નથી. માણસ પોતાની મેળે જ જવાબદારીઓ વહારે છે. ૦ પશુના ભવમાં તમે જ્ઞાન નહી મેળવી શકે. નરકના જી અવધી જ્ઞાનથી જાણી શકે પણ આરાધના ન કરી શકે. દેવતાનાં સુખ વધારે પડતાં છે અને તેના અતિરેકમાં તેઓ આત્માને ભૂલી ગયા છે ફક્ત મનુષ્યભવ જ એક એવો છે, કે જ્યાં તે ભવમાં જ આરાધના થઈ શકે છે. ૦ કઈ જાનવરને ખીલેથી છૂટું કરે છે તે ગેલમાં આવી જશે. પક્ષીને પિંજરામાંથી બહાર ઉડાડી મૂકે, કે આનંદ તેના મુખ પર વિલસી રહે છે! ફક્ત મનુષ્ય જ એક એવે છે કે જેને બંધન છેડવું ગમતું નથી. ૦ આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે વિવેકજ્ઞાનની આવશ્યકતા છે. વિવેક-જ્ઞાન વિના જીવનશુદ્ધિ નથી. આત્મજ્ઞાન થાય ત્યારે ઈન્દ્રિયે બારી-બારણા જેવી લાગે છે. આમા-એ “ડસ્ટબીન નથી; કચરાપેટી નથી કે જે તે ખરાબ જ ભરવું ! ૦ આંખથી કામ પ્રવેશે છે. કામથી હૃદય મલીન થઈ જાય છે. આંખ અવગતિ અને ઉન્નતિનું કેન્દ્રીય મથક છે. આંખ તે જીવનની જેત છે. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ ૦ આંખ ઉપર તે વિવેકની જાળી રાખવાની છે, જેથી અશુદ્ધિ લેશ માત્ર અંદર પ્રવેશી ન શકે, મા જોયા વિના ચાલી શકાતુ નથી, ત્યારે તે ન જેવા લાયક જોતા નથી. ૦ સંસારને સારી દૃષ્ટિથી જુએ તેા જીવન સુ ંદર ખની જશે. અશુભ, ગલીચ, કામવૃત્તિ ઉશ્કેરે તેવાં મનમાં ઉશ્કેરાટ કરે તેવાં દૃશ્યા જુએ તેા જીવન ઉ ંદર જેવું અનિષ્ટ મનશે. ૦ આંખ જોવા માટે છે, જયણા માટે છે. જીવનની શુદ્ધિની રક્ષા માટે છે. સ'ત અને પ્રભુનાં દર્શન કરવા માટે છે. આ શુભ્ર ષ્ટિથી જ્ઞાનવારનું પાન કરી આત્માને ભરવાના છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ આંખ પર પાપચાનું ઢાંકણુ છે પણ કાન ઉપર ઢાંકણુ નથી. પરિણામ એ આવે છે કે ભૂલી જવાની વા યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાત ભૂલી જઈ એ છીએ. વ્યાખ્યાનની અમૃતતુલ્ય વાણી ખીજે દિવસે ભૂલી જવાય છે ને કાઈનું કડવું વાકય જીવનભર યાદ રાખીએ છીએ. O સુખી થવું હોય તેા ખરાબ વાત ભૂલી જાવ. પ્રભુની વાણીના એક પણુ શબ્દ આત્મસાત્ થઈ જાય તા જીવન ધન્ય થઈ જાય. ૨ સારુ જોવાનુ અને સારું સાંભળવાનું ગયુ એટલે માનવે નુ અવમૂલ્યાંકન થયું છે અને પુદ્ગલાનુ મૂલ્યાંકન વધી ગયું છે. તેથી આજે માનવી પુદ્ગલાના પરિગ્રહ માટે દોટ મૂકે છે અને અ`તે નિરાશા ને નિસાસા મેળવે છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉચ્ચ અભિરુચિ એટલે જ મોક્ષ ૦ માનવજીવનમાં હું ને શોધવાનું છે. પિતાની જાતને શોધવાની છે અને તે માટે જ આ મનુષ્યભવ મળ્યો છે. મનુષ્યભવ આત્માને ઉદ્ધાર કરવા માટે જ મળે છે. દરેક ક્ષણ જીવતાં પહેલા તે અંગેનું ચેય. નક્કી કરવાનું છે. ૦ પૂર્વભવમાં દાન દીધું છે, તપ કર્યું છે, તે જ આ ભવમાં સાધનસંપત્તિ મળ્યાં છે; પૂર્વજન્મ થ. છે, અને આ બધાનો સદુપયોગ કરવામાં ન આવે તે. નરકગતિ અને તિર્યંચગતિ તૈયાર છે. ૦ આપણું ધાર્યું કંઈ થતું નથી. ધાર્યું તો થાય કર્મ સત્તાથી. સુકૃત માનવદેહને ઉત્તરોત્તર ઊંચે લઈ જાય છે. તે માટે કાયા છે. કાયાથી આત્માનો કાયાકલપ થઈ શકે છે. પાંચ વ્રતને સમજીને જીવનમાં ઉતારવાનાં છે, જેથી આપણું દયેય શીધ્ર પાર પાડે છે. ૦ બુદ્ધિથી તત્ત્વનું જ્ઞાન મેળવો, ધનને ઉપગ. દાનમાં કરો, કાયાથી ત્યાગ કરો, શુદ્ધ આચાર પાળે અને જીવમાત્રને શાન્તિ થાય તેવું વચન બેલે. આ ચાર સાથે પાંચમો સદ્ગુણ આવે છે. આપણી અભિરુચિ ઉરચ (મક્ષની હોવી જોઈએ. ૦ દેહ સાધન છે. મનથી કાર્ય કરી શકાય છે.. ઉચ્ચ અભિરુચિ હશે તે જીવન ઉચ્ચ પ્રકારનું બનશે. સારા વિચારથી, મનની ઊંચી ભાવનાથી અને જ્ઞાનીના. વચન-શ્રવણથી આપણું અભિરુચિ ઉગ્ર બને છે. આથી મનની ઉદારતા ખીલે છે ને મન પ્રફુલ બને છે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ જીવનને ઉચ બનાવવા માટે, અભિરુચિને ઉત્કૃષ્ટ બનાવવા માટે સારી ટેવ પાડવાનો પ્રારંભ કરે. ધીમાં છતાં મક્કમ ડગલાં ભરી સફળતા મેળવે. સારી ટેવ ધીમે -ધીમે પાડવાથી તેમાં સાતત્ય વધશે ને દયેયપ્રાપ્તિ થશે. ૦ ત્યાગમાં વીતરાગ છે. ટેવ પાડતાં શ્રમ જણાશે. પણ તે શ્રમ ક્ષેમકર બનશે. શ્રમથી ખેરાક પચી જાય છે. આજે શ્રમ નથી ત્યાં પેટના રેગે વધી ગયા છે. ૦ સારી ટેવ પાડવા માટે શ્રુતજ્ઞાન સાંભળવાની ટેવ પાડવાની છે. સાંભળવાનું ન મળે તો શ્રુતજ્ઞાન–વાંચન કરવાનું છે. “જીવવિચાર” “નવ તત્વ “ત્રિભાષ્ય” કર્મગ્રંથ વગેરેનું વાંચન કરવાથી ધીમેધીમે તે ભણવાનું મન થાય છે. ભણતાં ભણતાં આગળ વધી શકીએ છીએ ને આત્માને ઉદ્ધાર કરી શકીએ છીએ. શાસ્ત્ર અભ્યાસનું વ્યસન રાખવાનું છે અને તે વ્યસન સ્વ તથા પ૨ માટે અતિ ઉપયેગી થઈ પડશે. ૦ આયુષ્ય ટૂંકું અને ક્ષણભંગુર છે, માટે ક્ષણને પણ વિલંબ કરવાનું નથી. આત્માનું જેટલું સધાય તેટલું સાધી લે. આત્મા હંમેશાં ધર્મધ્યાન તથા શુક્લ ધ્યાનમાં રહેવું જોઈએ. ધર્મનું વાચન ને શ્રવણ દુર્ગુણેને સહેલાઈથી દૂર કરી શકે છે. 0 જીવનમાં મળેલ સાધનોને સારે ઉપયોગ કરે. મળેલ શક્તિને વિકાસ કરો. નિશ્ચય અને વ્યવહાર બને જીવનમાં જોઈએ; માટે ભાવિનું ભાગ્ય ભવ્ય બનાવવું હોય તે વર્તમાનની જીવનક્રિયાને ભવ્ય બનાવે. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવ્યતા પ્રગટે ગુરુ સમાગમથી ૦ સંસારનું સાથે કાંઈ આવતું નથી કે કોઈ આવતું નથી. અંત સમયે મુંઝવણની પરંપરા સજાય છે તો તે વખતે જે જ્ઞાનદષ્ટિ હશે તે મરણ પણ માણવા. જેવું લાગશે. ૦ આ આત્મા ઉપર અનાદિકાળથી મેલ જામ્યું છે.. તે મેલના પિપડા ઉખેડવા માટે ત્યાગ, તપ ન સંયમની જરૂર છે, આથી મન અધ્યાત્મમાં રંગાઈ જશે અને જીવનદૃષ્ટિ બદલાઈ જશે. ૦ મોક્ષ એ તે મારે જન્મસિદ્ધ હકક છે. ૦ લોકો ધર્મની વાતો તો ઘણું કરે છે પણ આત્માને સમજ્યા વગર કદી ધર્મ થતું નથી અને કદી મોક્ષ મળતો નથી. આત્માની ઓળખાણ થાય તે દરેક ક્રિયા ધર્મમય. બની જાય છે. ત્યાર પછી જગત સાથે વ્યવહાર નિર્મળ બનશે. ૦ પથ્થરમાંથી મૂતિ ઘડનાર શિપીને ધન્ય છે. તે સમજણપૂર્વક પથ્થર ઘડે છે. તેની સાધના સફળ બને. છે. તેમ અજ્ઞાનીને જ્ઞાની બનાવનાર ગુરુને ધન્ય છે. ગુરુને સમાગમ અને તેમનું સાન્નિધ્ય પારસમણિ સમાન છે. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી માનવી વ્યક્તિ મટી જઈ “વિભૂતિ બની જાય છે. ગુરુની આજ્ઞા એ મંગળમય તત્ત્વ છે. ૦ જેમ ટાંકણું ખાધા વિના પથ્થરમાંથી પ્રતિમા બનતી નથી તેમ ગુરુના ઉપદેશ વિના દાનવમાંથી માનવ બનતો નથી. ગુરુને ઉપદેશ એ ડાયનેમિક ફોર્સ છે. તેથી ગતિ થઈ શકે છે. ગુરુ આજ્ઞા એ રસાયણ છે. તેથી જગતને સામાન્ય માનવી અસામાન્ય બની શકે છે. તે પ્રભુતાને માર્ગે જઈ શકે છે. પ્રભુતાઈ પામી શકે છે. માનવમાં રહેલ દિવ્યતાનું અનેરું તત્ત્વ ગુરુ-સમાગમથી બહાર આવે છે. ૦ પ્રભુની પૂજાનું ફળ એટલે ચિત્તની પ્રસન્નતા ક્યાં જવું છે તે પહેલાં નક્કી કરીને જ પછી ચાલવાનું શરૂ કરવાનું છે. આત્માની ઓળખ થયા પછી જીવનમાં અવગતિની ઓટ આવવી અશક્ય બનશે અને ભરતીના ભવ્ય ભાવ સાથે દયેયપ્રાપ્તિ થશે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્મવિકાસ માટે અહ-પરના નાશ કર ૦ જ્ઞાનીને ક્ષમા, શાન્તિ નિાભતા વગેરેથી માપી શકાય છે. ક્ષમા જેનામાં આવી જાય છે, તે પ્રભુમય બની જાય છે. ઉત્તમ ઋતુ, ઉત્તમ કપડાં, મકાન, ભાજન હાય પરંતુ મનની શાન્તિ નહાય તા બધુ જ કડવું લાગે છે. “ Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલાં સાને ન હતાં; છત્રન શાંતિમય ને ધર્મમય હતું; આત્માને વિકાસ સારા થતા. આજે સાધના વધ્યાં છે. જીવન અશાંતિ અને અધી બન્યું છે. તેમાં આત્મા ગૂમ થઇ થયેલ છે. ॰ ગુરુ આપણને જે કહે તે મીઠું નથી કહેતા, પણ સત્ય કહે છે. આગમ અને અરીસા બન્ને સાચુ બતાવે. આત્માનુ રૂપ જાણ્યા બાદ તે પ્રમાણે તેને વિકાસ કરવા નિજવાણી અનુસાર યથાશક્તિ પ્રયત્નશીલ રહેવુ એ જ આત્મવિકાસને સરળ ઉપાય છે. ૦ જીવનને વિકાસ નમ્રતાથી, વિનયથી, જ્ઞાનથી, ને રાગ-દ્વેષને શેષહીન બનાવવાથી થાય છે. આ વિકાસને પ્રેમથી અવરોધનારાં કેટલાંક તત્ત્વા છે. જળની નળીમાં કચરા ભરાઈ ગયેા હાય ! જળપ્રવાહ અટકી પડે છે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવી રીતે મનમાં કચરો ભરે તેવાં પાંચ તત્ત્વ છે. તે તને દૂર કરવામાં આવે તે જીવનને વિકાસ ત્વરિત જ શ્રેયસાધક નીવડે છે. ૦ માણસમાં અહંકાર આવે છે ત્યારે આત્માની કમળતા ચાલી જાય છે. નમ્રતા દૂર થતાં જ વિનય–વિવેક અદશ્ય બને છે. અહંકાર સાથે ધન હોય તે જીવન સળગતી ચિતા બને છે. પિતા-પુત્રને જુદા પાડનાર ધન. છે. જગતના ઝઘડાઓમાં વિપુલ ભાગ ભજવનાર ધન છે. ૦ પૈસા જરૂરિયાત પૂરી પાડવા માટે છે. પણ આજે જરૂર કરતાં વિશેષ ભેગું કરવાની વૃત્તિ જન્મી છે. સુખ માટે અધિક સાધને ભેગાં કરવામાં આવે છે. જીવનવિકાસમાં સાનુકુળતાને બદલે પ્રતિક્ષણે અવનની પ્રતિકુળતા ઊભી થાય છે. પ્રતિકુળતામાંથી અસંતેષ, અસંતેષમાંથી અહંકારની મહાજવાળા અને એ મહાજવાળા જીવનવિકાસની સર્વ સાધનાને ક્ષણ માત્રમાં ભસ્મસાત કરે છે. અહંકારથી. અશાતિ જન્મે છે. અશાતિથી અમૃતમય દિવ્ય જીવન વિષમય બની જાય છે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપ આત્માના સાક્ષાત્કાર કરાવે છે જૈન ધર્મમાં તપતું મૈાખરાનુ· સ્થાન છે. ભગવાન મહાવીરે સાડા ખાર વર્ષ સુધી ઘાર તપ કર્યું હતું. આત્માના વિકાસ માટે તપ અનિવાય અને આવશ્યક છે. તપથી આત્મા ઇલેસ્ટિક અને છે. રમ્બર બધાં જ ખે ચીને લાંમાં-પહેાળાં નથી કરી શકાતાં. એ રખ્ખર પરિપક્વ ન બને ત્યાં સુધી તેમાં ઇલેસ્ટિસિટી નથી આવતી. ઇલેસ્ટિક રખ્ખર બનાવવા માટે તેમાં જરૂરી રસાયણ મિશ્ર કરવાં પડે છે. તેમ કરવાથી રખ્ખર ખેંચી શકાય છે, ફુલાવી શકાય છે. આત્માના સાધક માટે આ સમજવા જેવુ' છે. મનને આત્મા સુધી લઈ જવું હશે તે એ મનને તપાવવુ પડશે, તપથી મન હળવું અને છે. આત્માને પામવાનું તપ કરવાથી; અને તપ એ સાધના સાધકને સાધ્ય સુધી પહોંચાડી દે છે. આ તપ માત્ર શરીરને સુકવવા નથી કરવાનું. આખા દિવસ ખાધું નહિ તેટલા માત્રથી ઉપવાસ થઇ જતા નથી. ૫ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મામાં એટલા બધા એકલીન થઈ જવાનુ છે કે ખાવાનું ભૂલી જવાય, પીવાનું ભૂલી જવાય, અરે ! જગત આખુ` વિસરી જવાય. માત્ર એક જ સ્મૃતિ અને સ ંવેદન રહે કે હું આત્મા છું. આત્માનુલક્ષી તપ મનના વિકારાને ખત્મ કરે છે, અને મનને આત્માના અનુભવ કરાવે છે. આત્માને સાક્ષાત્કાર કરાવે છે, તપથી આત્માને પામવાના છે. આત્મા આત્માને પામે છે ત્યારે તે પરમાત્મા અને છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવરોગ મટાડવા સંસારનો ત્યાગ કરે જેવો રોગ તેવી દવા, જેવી દવા તેવું પથ્ય. એટલે જૂને રોગ તેટલે વધુ સમય દવાને ઉપયોગ અને એવું જ આકરું પથ્યપાલન. જીવમાત્ર ભવરોગથી પીડાઈ રહ્યો છે. આજના શ્રીમંતની જેમ દરેક માનવી અનેક રોગોથી ઘેરાઈ ગયા છે. તેને કેધન રોગ છે, વચનનો રોગ છે, પાયાને રોગ છે, બોલને રોગ છે તેમજ તેને વિષયનો વ્યાધિ પણ છે. આ રગમાં નથી ગણાતા. માનવીનું આ તે કેવું ઘર અજ્ઞાન? જીવને ભયાનક ભવ રોગ લાગુ પાડનાર આ રેગે છે. વિષય-કષાયથી ચેપ પામેલા આ મહારોગ છે. ભવ “રોગ” છે. ન માલુમ કેટલાય યુગેથી આ રોગમાં જીવ સબડી રહ્યો છે. તેને મટાડવા રેજ સવારે અને સાંજે પ્રતિક્રમણ કરવું પડશે. વિશુદ્ધ ભાવથી રોજ એક સામાયિક કરવું પડશે. ' ધીરજ ધરશે તે જરૂર ભવરોગ મટશે. ત્યાર પછી પણ બાર તિથિએ તપ કરવું પડશે. પર્વના દિવસમાં તપ અને ત્યાગ બને કરવાં પડશે. અને ભવરગ સંપૂર્ણ મટાડવું હોય તે સંસારને. સંપુર્ણ ત્યાગ કરવો પડશે. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનવતા એ સાચે ઘર્મ બજારમાં હજારે પ્રકારને માલ વેચાય છે. આ વેચાતા માલ ઉપર લેબલ હોય છે. લેબલ વિના પણ ઘણે માલ વેચાય છે. લેબલથી માલ ઓળખાય છે. લેબલથી લેનાર સમજી શકે છે કે આ માલ અમુક છે, અને અમુક કંપનીએ બનાવ્યું છે. લેબલ માલની ઓળખ કરાવે છે, પણ પિતે માલ નથી. જૈનધર્મ, હિન્દુધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મ નથી; એ બધાં લેબલ છે. તેનાથી કહી શકાય છે અને ભેદ પાડી શકાય છે કે આ જૈન છે, તે હિન્દુ છે. મહત્ત્વ આ લેબલનું નથી, લેબલ તો માલને પાછળથી લાગે છે. હેય છે આ બધા ભિન્નભિન્ન પણ પહેલાં તે ધર્મોમાં મૂળ એક તત્તવ છે, તે છે માનવતા. માલ લેબલ વિના પણ વેચાય છે, ખરીદાય છે. માનવ પણ આવા લેબલવાળા ધર્મ વિન જીવે છે. પરંતુ માલ ખરીદવાનો સંતેષ ત્યારે જ થાય છે કે જ્યારે માલ સાચે અને નક્કર હોય. બનાવટી માલ લેવાથી છેતરાવાનું દુઃખ થાય છે, પૈસા બગડી ગયાનો ગુસ્સે ચડે છે. વિવિધ લેબલવાળા ધર્મને અસલી માલ માનવતા છે. સંધ્યા કરે કે સામાયિક કરે, નમાજ પઢે કે પ્રાર્થના કરે એ બધાથી જીવનમાં માનવતાને વિકાસ કરવાનો છે. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈચ્છાઓનો સ્વામિ તે જગતને સ્વામિ ૦ ઈચ્છાઓ અને તૃષ્ણાઓના કારણે જીવ સંસારમાં રખડે છે. ઈછા અને તૃષ્ણા જીવનમાં વધારવી કે ઘટાડવી તે પિતાના હાથની વાત છે. ઈચ્છાઓ જેટલી વધારે તેટલે સંસાર વધે છે, ઘટાડે તેટલે સંસાર ઘટે છે. આજ સુધી કેઈની પણ ઈચ્છાઓ સંતુષ્ટ થઈ નથી, તો પછી શા માટે બેટી ઈચ્છાઓને વળગી રહેવું ? ૦ ઈચ્છાઓને શાંત કરવા માટે માત્ર સંતેષ નહીં મળે ત્યાં સુધી જીવનમાં આનંદ નહીં આવે. જે પોતાની ઈચ્છાઓને સ્વામિ બને છે તે જગતનો સમ્રાટ બની શકે છે. જીવનમાં સંતેષ પ્રાપ્ત થવાથી જીવન સ્વર્ગ બની જાય છે. ૦ આ જીવન સમ્રાટ બનવા માટે મળ્યું છે, ઇન્દ્રિચેના ગુલામ બનવા માટે નહીં. આ કીમતી જીવન વિષયોમાં ન ગુમાવશે. ૦ યુવાનીના જોશમાં જેમ તેમ બોલશો નહી. ખરાબ રીતે વર્તન ન કરશે કારણ કે અત્યારે જે શક્તિ છે તેને રાષ્ટ્રના મહાન કાર્યમાં ઉપયોગ કરવાનું છે. યુવાનીનું બહુ અભિમાન ન કરશે. કારણ કે યુવાની એક દિવસ જવાની છે. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ યુવાને જેટલા નમ્ર બનશે તેટલે જ તેમના જીવનને વિકાસ થશે. જેટલા યુવાને સદાચારી બનશે તેટલા જ આ ભારતનાં રત્નો ગણાશે ભારતને રત્નની. જરૂર છે. એક એક યુવાનમાં મહાન શક્તિઓ છુપાયેલી છે. સિંહની ગજને સાંભળીને ઘેટાં-બકરાઓ ફફડી ઊઠે છે તેવી જ રીતે બ્રહ્મચારી સદાચારી યુવાનની ગજેનાથી આખુ વિશ્વ ધણધણી ઊઠે. ૦ સિનેમાઓ, ચિત્રો, અશ્લિલ વાંચન, આ બધી યુવાનના સદાચાર ને નૈતિક બ્રહ્મચર્યને નાશ કરનારી વરતુઓ છે. બ્રહ્મચર્યની આજના યુવાનોને ખૂબ જ જરૂર છે. બ્રહ્મચર્યના પાલનથી દેવી શક્તિ પ્રગટે છે, મહાન કાર્યો કરવાની શક્તિ પ્રગટે છે, મહાન બને છે. ૦ બ્રહ્મચર્યના પાલનથી પાલન કરનારના શબ્દોમાં કરંટ હોય છે. તે જે બોલે છે તે મિથ્યા નથી થતું. તેને કઈ શક્તિ હરાવી શકતી નથી. બ્રહ્મચર્ય પાલનથી મળતા. આનંદ જે દુનિયામાં બીજો કોઈ આનંદ નથી, ૦ બ્રહ્મચર્યનું પાલન કરનાર કેઈ દિવસ સામાન્ય વ્યક્તિ ન હોય, તે કઈ દિવસ કાયર ન હોય પણ બહાદુર હોય. તે કોઈ દિવસ ગરીબ ન હોય, આત્માને અનંત શૈભવ તેને પ્રાપ્ત થાય છે. ૦ બ્રહ્મચર્યનું પાલન ન કરવાથી આજે હઠીલ ભયંકર રોગ થતા જોવા મળે છે. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેહરૂપી રેડિયો રેડિયો આજ લગભગ દરેક જણાની જરૂરિયાત બની ગયો છે. ઘરની તે શાભા અને મેભે બને છે. ભલે દરેકે દરેક ઘરમાં રેડિયે ન હોય પરંતુ રેડિયાને ન જોયો હોય તેવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે. આ રેડિયે આત્મસાધનાનું પ્રતીક છે. રેડિયો વાગે છે. તેના પરથી વિવિધ કાર્યક્રમ રજૂ થાય છે. અવાજ તેમાંથી સંભળાય છે, પણ તેને બોલનાર કે ગાનાર દેખાતો નથી. રેડિયામાં અનેક સેન્ટર હોય છે. આ સેન્ટર પકડવું પડે છે. તે માટે કાંટાને યોગ્ય સેન્ટર પર મૂકવો પડે છે. કાંટે સેન્ટરથી એક અર્ધો દર પણ આઘે હેય તે એ સેન્ટર પરથી રીલે તે આ કાર્યક્રમ નથી સંભળાતે. ઊલટું ઘણીવાર એવું બને છે કે બે સેન્ટરના કાર્યક્રમો એક સાથે રીલે થાય છે. “બિનાકા” કે “જયમાલાનો કાર્યક્રમ સાંભળવા તમે કાંટાને બરાબર સેન્ટર પર ગેઠવો છોપરંતુ આમાના અવાજને સાંભળવા તમે તમારા મનને કાંટો કદી સ્વભાવના કેન્દ્ર (સેન્ટર) પર મૂકો છે? For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૨ તમને સાંભળવા મળશે. મનને આત્મામાં સ્થિર કરા; આત્માનુ દિવ્ય સંગીત Acharya Shri Kailassagarsuri Gyanmandir મનને કાંટા જ્યાં સુધી આત્માના કેન્દ્ર પર બરાબર નહીં મુકાય ત્યાં સુધી જીવનમાં વિષય અને કષાયને āાંઘાટ જ સંભળાયા કરશે. દેહ રેડિયેા છે; ધ્યાન, ચેાગ, સમાધિ, સ્વાધ્યાય,. વિષય અને કષાય તેનાં સેન્ટર છે. મન કાંટા છે. આ કાંટા જ્યાં મૂકશે તેવે કાર્યક્રમ તે સેન્ટર પરથી રીલે થશે. જીવન આખું ઝૂમી ઊઠે એવા સંગીત-કાર્યક્રમ સાંભળવા હાય તે મનના કાંટાને આત્માના કેન્દ્ર પર ખરાખર મૂકે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરરોજ પ્રાતઃ કાલે યાદ કરવાની વિર વંદના (રાગ : પદ્મ પ્રભુ પ્રાણસે પ્યારા) જગતના સર્વ દ્ધામાં, પ્રભુ મહાવીર ! તું મોટે, હઠા મેહને જલદી, મને હૈ, વીરનું શરણું....૧ જણાવી માતૃભક્તિ બહુ, અરે ! જનની ઉદર માંહી, પ્રતિજ્ઞા-પ્રેમ જાળવવા, મને હૈ, વીરનું શરણું...૨ અતિ ગંભીરતા તારી, ગમન શાળા વિશે કીધું, જણાવ્યું નહીં સ્વયં જ્ઞાની, મને હો, વીરનું શરણું...૩ અરે! ઓ ! જયેષ્ઠ બંધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણ ગણતાં હું નહિ પાર, મને હૈ, વીરનું શરણું...૪ થશેદા સાથે પરણને, રહ્યો નિલેપ અંતરથી, થશે જ્યારે દશા એવી, મને હૈ, વીરનું શરણું..૫ જગત ઉદ્ધાર કરવાને, યતિને વેશ લીધે તે, સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હા, વીરનું શરણું.. અલૌકિક ધ્યાન તેં કીધું, ગયા છે, થયા નિર્મળ, થયા સર્વજ્ઞ ઉપકારી, મને હૈ, વીરનું શરણું..૭ ઘણા ઉપદેશ દીધા તે, ચતુર્વિધ સંઘને સ્થા, તને મેં ઓળખી લીધાં, મને હૈ, વીરનું શરણું...૮ અનંતાનંદ લીધા તે. જીવન તારું વિચારૂં, હું, “બુદ્ધબ્ધિ બાળ હું તારે, શરણ તારું, શરણ તારું,...૯ ( રચયિતા : પૂ. આ. ભગવંત શ્રીમદ શ્રી બુદ્ધિસાગરજી મ. સાહેબ.) For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only