________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૌષધના મહિમા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચ્ચારિત્રની પ્રાપ્તિ માટે આ પરમ પવિત્ર પર્વ છે. સદાચાર ઉન્નતિ કરે છે, દુરાચાર અવનતિ તરફ ધકેલે છે. નિવ્યસની તથા સદાચારી પુરુષ પેાતાની સાથે બીજાનું ભલુ કરે છે. તેમનુ ઉત્થાન કરે છે. વિચારાનુ અળ અતિપ્રમળ છે. કાઈ એક મનુષ્ય એકાંતમાં બેઠા ખેડા તપ કરે પરંતુ તેના સદ્વિચારાના પરમાણુ દુનિયાના પરમાણુમાં ભળી જઈ ને આખા વિશ્વનું કલ્યાણ કરી શકે છે. શબ્દ એક મિનિટમાં ૧૪ રાજલેાકમાં ફેલાઈ જાય છે. જે વસ્તુ જેટલી સૂક્ષ્મ તેટલી તે બળવાન. એટમ એમ્બના અણુ કેટલા સૂક્ષ્મ છે ને તે કેટલેા ભય કર વિનાશ કરી શકે છે ! તેના કરતાં અતિગણી અસરવિચારાના સૂક્ષ્મતમ પરમાણુ કરી શકે છે. વડનું બીજ નાનું છે પણ તે વિરાટ વૃક્ષ ઉત્પન્ન કરે છે.
વિચારની શક્તિ અસીમ છે. પાપને એક નાનેાશે વિચાર આખા જગતને પાયમાલ કરે છે. જગતને જીતવાના વિચારે વ્હિટલરે જગતનું નિકંદન કાઢયુ.. આજે વિચારના અણુએ-પરમાણુએ દ્વારા મહાન અસાધ્ય એપરેશના થાય છે. મજબૂત દીવાલ પણ તેાડી શકાય છે. મંદિરમાં શુદ્ધ વિચાર આવે છે, સાઈખાનામાં કરતા દિલમાં જન્મે છે.
For Private And Personal Use Only