SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદાચરણથી સંસારના સર્વ રોગો દૂર થાય છે ૦ જેટલી જ્ઞાનની સમજણ વધતી જાય છે તેટલા દુર્ગણે ઘટતા જાય છે. આત્માને સ્વભાવ તે સદ્ગુણોને જ છે, જ્યારે અઢાર દે તે શરીરના છે. ૦ આત્માને અનુભવ કરતાં કરતાં પૂર્ણ વિભૂતિ પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન–માત્ર જ્ઞાન. જ જીવનમાં રહ્યું છે. અજ્ઞાન સંપૂર્ણ નાશ પામ્યું છે તે પરમાત્મા છે. ૭ જન્મ-જન્મનાં બંધને તોડવા માટે એક જન્મની સાધના પૂરતી નથી માટે જ્ઞાન–ધ્યાનથી કર્મને ક્ષય. કરવાને છે. ૦ આત્માને તે સચ્ચાઈ જ પ્રિય છે અને સચ્ચાઈથી. તે કર્મને ક્ષય થઈ જાય છે અને અસત્યથી જ કર્મ બંધન થાય છે. ૦ આપણે પ્રભુની વાણું સાંભળીને જીવનમાં કેટલી ઉતારી તે જોતાં રહેવાનું છે. વસ્તુનું જ્ઞાન, વસ્તુને સ્વીકાર અને વસ્તુમાંથી નકામી વસ્તુ કાઢી નાંખવાની. ૦ સાંભળીને સારને જ ગ્રહણ કરવાને. જેટલી ઊંચી વસ્તુ તેની સમજણ પણ ઊંચી હોવી જોઈએ. For Private And Personal Use Only
SR No.008719
Book TitleJivan No Arunoday Part 3
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy