________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
સાચું હોય તે જ ગ્રહણ કરવું. સારું હોય તેને પહેલાં જાણવું, પછી સ્વીકારવું અને ખોટું છેડી દેવું.
૦ ચેતન્ય જેમ જેમ ગુણ મેળવતે જાય તેમ તેમ તેને આત્મા કિંમતી બને છે. દુનિયાના દરેક માણસની કિંમત સરખી હોતી નથી. જેમ મલમલ અને માદરપાટ, સોનું અને લોખંડ ગુણેની ગ્યતાથી જ જીવનની કિંમત અંકાય છે, જેમ હીરાની કિંમત ઝવેરી જ આંકી શકે છે તેમ ગુણી માણસને ગુણ માણસ જ જાણી શકે છે.
necaenvaenevennenaicanes
MMMMMMMM
ક્રોધમાં લીધેલ નિર્ણય અને કાર્ય ઘણીવાર એવું ભયંકર પરિણામ લાવે છે કે જેને પશ્ચાતાપ જિદંગી પર્યત રહે છે.
wwww
સત્કર્મો સત્કર્મો એ કલ્યાણરૂપી વૃક્ષના મૂળ છે જેમ વૃક્ષનું મૂળ ગુપ્ત હોય તેમાં જ વૃક્ષની સલામતી છે તેમ સત્કર્મોની ગુપ્તતા કલ્યાણની સલામતી છે.
For Private And Personal Use Only