________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ ધમાલમાં નથી
O
સામાયિકમાં ચિ’તન અને મનન કરવાનું છે, સામાયિકમાં સવાદ્યમય તત્ત્વ મળે છે. પ્રભુ મહાવીર ગૌતમને કહે છે કે તારી ઇંદ્રિયને તું કાચબાની માફક વાપર. જ્યારે ભય આવે ત્યારે કાચબે પેાતાની બધી ઇંદ્રિયાને સ કાચી લે છે તેમ પાપ કરવાને ભય લાગે ત્યારે માતુ, કાન, બધું બંધ કરી પ્રભુનું સ્મરણ કરવું.
૦ ધમાલની અંદર ધમ છે જ નહિ, સાધના દ્વારા શુદ્ધિ અને શુદ્ધિ દ્વારા સાધના કરવાની છે. અંતરનું વલેણું કરી કરીને આત્મશુદ્ધિ કરવાની છે.
૦ જાત્રામાં સંઘ ચાલ્યા ત્યારે એક શાંતિપ્રિય ભાઈએ કહ્યું કે હું મારી જવાબદારીથી જાત્રામાં આવી શકું' તેમ નથી પણ એક તુંબડુ' આપ્યું અને કહ્યુ' કે
આ તુખડાને બધે સ્નાન કરાવીને, જાત્રા કરાવીને પવિત્ર કરાવજો. જાત્રા કરીને પાછા આવ્યા ત્યારે પેલા ભાઈએ પોતાનું તુંબડુ પાછુ માગ્યું અને જાત્રા કરીને આવેલાને સાદું ભેાજન જમાડયું.
હૈ
આપણે જીવનમાં જેમ બને તેમ સાદાઈને લાવવાની છે. સાદાઈથી જીવન શાંત અને શુદ્ધ બનશે. જમણુ માં
For Private And Personal Use Only